Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
m
,
મહાય
- બ્લેક-૨૪ (નમોહંત) છે રવાભવ્ય વિમુ-નવિન્ય-મસય-મા, બ્રહ્માણ-મીશ્વર-મનન-મન તુ ભકતામર
योगीश्वरं विदित-योग-मनेक-मेकं, ज्ञान-स्वरूप-ममलं प्रवदन्ति सन्तः स्वाहा ॥२४॥
___ अन्वय :- (भगवन् ) सन्तः त्वाम् अव्ययम् विभुम् अचिन्त्यम् असंख्यम् आद्यम् ब्रह्माणम् ईश्वरम् मनन्तम् अनङ्गकेतुम् योगीश्वरम् પૂજન
વિતિયોગમ્ બને ઇન્ gÉ જ્ઞાનવત્ કામ કયતિ | ગાથાથ - વિવિધ દેવના નામે જિનસ્તુતિ - હે સ્વામિ ! વિધિ
અવિનાશી, વિભુ, અચિત્ય, અસંખ્ય, આધ, બ્રહ્મસ્વરૂપ, ઇશ્વર, અનંત. અનંગકેતુ, યોગીશ્વર, ગજ્ઞાતા અનેક, એક, જ્ઞાનમય તથા નિર્મળ આ પ્રમાણે અનેક નામે સંતપુરુષે તમને જ રત છે વિશેષાર્થ – એ મારા પ્રભુ! હું તે તમને એક જ કહેવાનો કે તમે જ મારા પ્રભુ અને હું તે તમારે દાસ પણ , આ જગતના નિરાગ્રહી સંતે, પ્રવર પંડિત તમને કેવી કેવી રીતે બિરદાવે છે ! ——– પ્રભુ! અનંતકાળ સુધી તમારી આત્મશકિતને જરા ઘસારે નથી પહોંચવાને, તે જોઈ તમને અવ્યય” કહે છે. તમારું જ્ઞાન જગતના તમામ પદાર્થમાં ફેલાયેલું છે, માટે તમને વિભુ કહે છે. જ્યારે જ્યારે બુદ્ધિથી તમારું ચિંતન કરવા પંડિતો બેસે છે. ત્યારે સરવાળે સમજ પડે છે કે આ મારે પ્રભુને જેટલા સમજયા છે તેનાથી વધુ સમજવાનું પ્રભુ તમારામાં બાકી રહ્યું છે. તેથી તમને ‘અચિંત્ય' કહીને પોતે ચિતા મુકત થાય છે. હે પ્રભુ ! તમારા ગુણને ગણુતા ગણિત ગભરાઈ ગયું છે, તેથી ગણત્રીના શોધકે તમને અસંખ્ય’ કહી અટકી ગયા છે. એ પ્રભુ ! તમે ધમતીથની આદિ કરી યુગની આદિમાં પહેલાં ધર્મનાદ ગજાવ્યો તેથી આપને ઈતિહાસવિદોએ “આઇ” કહ્યાં છે. એ વહાલા પ્રભુ ! વિચારકોને લાગ્યું કે તમે આનંદના મહાસાગરમાં નિરંતર મહાવૃદ્ધિ પામી રહ્યા છે, તેથી તેમણે તેમને “બ્રહ્મા કહ્યા. પ્રભુ ! તમારા અપરંપાર વૈભવને... વાણીના અતિશને... સમાવરણની રચનાને પ્રાતિહાર્યોની શેભાને ઈન્દ્રની પૂજા અને સેવાને જોઈને સંપત્તિને સરવાળે કરનારાઓએ તમને “ઈશ્વર” કહીને સંબોધ્યા છે. તમારે ત્યાં તો છો ય અનંત.