Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
મહાય
વિધિ
.
છે . બ્લોક-૧ (નમોહંત) $ મળે રે હરિ દાદા | દઈ, જેવું છે ત્યારે તોતા હરા MAR* किं वीक्षितेन भवता मुवि येन नान्यः, कश्चिन्मनो हरति नाथ ! भवान्तरे ऽपि स्वाहा ॥२१॥ *
अन्वय :- नाथ ! मन्ये हरिहरादयः दृष्टाः एव वरं येषु दृष्टेषु हृदयम् त्वयि तोषम् एत वीक्षितेन भवता किम् येन भुवि 'જન
અવઃ શ્ચિત મયાતરે ગરિ નમો ન રકિા ગાથાર્થ:- પ્રભુની સર્વોત્તમતા :- હે નાથ ! હરિહર વિગેરે જેને મેં જ જોયા તે સારું જ થયું એમ હું માનું છું, કેમ કે તેને જોવા છતાંય મારું મન તમારામાં જ સંતોષ પામે છે. આનંદ પામે છે. આપને જોવાથી શું ફાયદો? આપને જોવાથી તો હવે ભવાંતરમાં પણ આ જગતમાં કે દેવ મારે મનને હરી શકશે નહિ. વિશેષાર્થ – એ મારા દેવાધિદેવ! હું પહેલા કૃષ્ણનો ઉપાસક બને તે બહુ સારું થયું. અરે ! મહાદેવને-ભેળાશભુને પાકે ભગત બજે તે સારું થયું. અરે.. આવા આવા કંઇક કઈક કેની સેવા કરીને બધાને જોઈ જોઈ ભટકતે ભટકતે આખરે તમારી પાસે આવે તે ય ઘણું સારું થયું. સૌથી પહેલા નંબરના આ દેવ ! સૌથી છેલ્લા તમને જોયા તે ખરેખર સારું જ થયું. તમને નિરખવાથી અને પરખવાથી હવે તે હું એવો રાજી રાજી થઇ ગયો છું કે ભૂલે ચૂકે ય હવે પેલા દેવને જોવા ઓરતા ન થાય. કદાચ તમને પહેલાં નીરખ્યા હોત તો કયાંય ભટકવાનો વિચાર આવત પણ એ વીતરાગ દેવ! તમે આ હૈયા ઉપર શું કામણ કરી નાખ્યું છે કે હવે આ ભવની વાત તે શું પણ મોક્ષે ન પહોંચે ત્યાં સુધીના કેઈપણ ભવમાં તમારા સિવાય બીજો કે દેવ મારું મન ખેંચી શકે તે ચેલેજ છે.ચેલેંજ છે. પ્રભુ! હવે તે મને ભવાંતરમાં કે સ્વપ્નાંતરમાં પણ કે ન માહી કે તમારા વગર.
भावार्थ :- स्तुतिमिश्रित प्रभु की उत्कृष्टता बताते हैं :- हे नाथ! आपका दर्शन करने से पूर्व मैंने हरिहरादि देवों के दर्शन करके अच्छा ही किया-ऐसा मैं मानता हूँ, क्योंकि इन देवों को देखने से ही मेरा मन आपमें सन्तुष्ट होता है। भापके दर्शन से मुझे यह लगम दुगा कि अब इस जगत में अन्य जन्म में मी कोई अन्य देव मेरे मन को नहीं हर सकेगा ॥२१॥
'
T