Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
kiફરતા
શ્રી :
બુદ્ધિ વિનાય સુરપૂજિત પાદપીઠ, મેં મેરી બુદ્ધિ સ્તુતિમાં તજી લાજ શુદ્ધ ! ભકતામાર
લેવા શિશુ વિણ, જળ સ્થિત ચંદ્ર બિંબ, ઇચ્છા કરે જ સહસા જન કેણુ અન્ય ૩ મહાયન્ટ છે
પૂજા કરે તુજ પાયની દેવે બધા આનંદથી, મૂકી લા મતિહીણુ હું સ્તુતિ કરૂં તુજ ભકિતથી,
પ્રતિબિંબ નિરખી પાણીમાં શુભચંદ્રનું ચેખું ભલા, કે બાલ વિણ તે ચંદ્રને સહસા કરે મન ઝાલવા. ૩ વિધાસ
દેવ સર્વે હળી મળી કરે પૂજના આપ કેરી, મૂકી લજજા પતિ હીન છતાં ભકિત તારી અનેરી,
જોઇ ઈ છે ગ્રહણ કરવા પાણીમાં ચંદ્રને જે, નિચે એવી હઠ નહિ કરે બાલ વિના સહેજે ૩ ૦. શ્લોક-૪ (નમોહંત) છે. વસંતે ગુન ગુણસમુદ્ર!
રાન્તા ક્ષમઃ મુરમુwતમો વૃથા कल्पान्त काल पवनोद्धत नक चक्र, को वा तरी मल मम्बु निधि भुजाम्याम् स्वाहा ॥४॥ अन्वय :- गुणसमुद्र ! बुद्धया पुरगुरुपतिमः अपि : ते शशाककान्तान् गुणान् पक्तुम् क्षमः ! वा कल्पान्तकालपवनोद्धत नक्रचक्रम् अम्बुनिधि જ મુનાખ્યા” તરીતે જ નક્યુ? ગાથાર્થ – સ્તુતિ કરવાની અશકયતા :- હે ગુણસમુદ્ર! પ્રલયકાળના પવનથી મગરમચ્છ
ઉછળી રહ્યા છે તેવા ગાંઠા બનેલા તેફાની સમુદ્રને પિતાના બે હાથ વડે તરવા માટે કોણ સમર્થ બને? કઈ નહિ તેમ ચંદ્રના જેવા, મનહર તમારા ગુણને બુદ્ધિ વડે કહેવા માટે-વર્ણવવા માટે બૃહસ્પતિ જે પણ કયાંથી શકિતમાન થાય? અર્થાત તારા ગુણ કે ગાઈ શકે તેમ નથી. વિશેષાર્થ – સ્તવન કરવામાં તે બુદ્ધિની વાત શાની કરવાની હોય ? જોયા મોટા બુદ્ધિવાળા દેવના ય ગુરૂને... એવા દેવના મોટા ગુરૂ પણ તારા–ચંદ્રને શરમાવે એવા પવિત્ર અને પુનિત ગુણેને ગાઈ શકવા સમર્થ નથી. તે મારા જેવા તારા ગુણ ગાવામાં સમર્થન હોય તે શરમાવાનું શું? હા...હા...હા..જુઓ પેલે દરિયે હવે લેકના પાપ પિકાર્યા એટલે ખરાબ કામની નિશાની બતાવતે ગાંડે