Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
મા ભક્તામર
સહાયન્ત્ર
પુજનવિધિઃ
શુભ ચંદ્રની કાંતિભર્યા સદ્ગુણના સાગરસમા, છે રાતિ કોની આપના ગુણગાનની સુરગુરૂવિના; સહાર કાળે પ્રાણીઓ ઉછળી રહ્યા જે સિંધુમાં, તે સિંધુને તરવા નહિ બળવાન બાહુ વિશ્વમાં, ૪ સદ્ગુણાથી ભરપુર તમે ચંદ્રવત્ ચાલનારા, દેશના એ ગુરુ નવ શકે ગુણ ગાઈ તમારા; જે સિંધુમાં પ્રલય સમયે ઉછળે પ્રાણીઓ રે, તેને ક્યારે પણ તરી શકે કોણ રે બાહુ જોરે, ૪ છ શ્લોક-૫. (નમોઽહંત) ૐ સોન્દ્ર તથાપિ તવ વિરાર્ મુનીશ! તું સ્તર્યં વિગતરાત્તિષિ પ્રવૃત્તઃ । प्रीत्यात्म वीर्य विचार्य मृगो मृगेन्द्रं नाभ्येति किं निजशिशोः परि पालनार्थम् स्वाहा ॥ ५ ॥ अन्वय :- मुनीश | सः अहम् तथापि भक्तिवशात् विगतशक्तिः अपि तब स्वयं कर्तुं प्रवृत्तः मृगः प्रीत्या आत्मवीर्यम् अविचायं निजशिशोः परिपालनार्थम् વિમ્મોત્રમ્ ન અમ્બેલિ ! ગાથા :-સ્તાત્ર રચનાના હેતુ = હું મુનિઓના સ્વામી ! બાલકના સ્નેહથી પેાતાની શક્તિને વિચાર્યા વગર પોતાના બાળકના રક્ષણ માટે સિંહના સામના કરતાં હરણની જેમ જ શકિત વગરના પણુ હુ' તારી ભકિતને જ વરી થવાથી તારુ સ્તવન કરવા માટે તૈયાર થયા છું. વિશેષા` :- અરે ! પણ મારા પ્રભુ મહામુનિઓના સઘાના નાયક! ભલે ને તમારા ગુણા અપાર હાય અને તેને ગાવાની મારામાં બુદ્ધિ ન હાય.... ભલે ને મને કોઈ ‘બુ” કહે. પણ સાડહં બુદ્ધિ વગરના પણુ હું તારા અપાર ગુણુ સમુદ્રને ગાવા તૈયાર છુ.તૈયાર છુ... તૈયાર થયા છુ”. તારા સ્તવન કરવાના કાજે શકિત ના હોય તે શું થઇ ગયું? ભકિતનું કાંઇ દેવાળું ઘેાડું કાઢયું છે ? રે...ભક્તિના ધસમસતા પુર. જ્યાં વ્હેતાં ાય ત્યાં શક્તિ છે કે નહિ તેને તપાસવાની ફુરસદે ય કોને છે? ત્યાં જુઓ........પેલી હરણીને તાજાં બચ્ચાં આળ્યાં છે. બચ્ચાં તે તેને જીવ જેવા વ્હાલા છે. પણ શ્રીજી આાજુથી પેલા ભય’કરમાં ભય કર સિંહ હમણાં ખલાસ કરી નાખુ' કહેતા ફાળ ભરતા પેલી હરણીની પાસે આવે છે... પણ હરણી કહે છે, ‘‘અલ્યા સિંહ”— તું ય આવી જા, મારે તે રાજતારી જીત પાળવાની હોય છે. પણ આજે તે મારા બચ્ચાનું
11381