Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 19
________________ વ ભગવાન મહાવીર સ્વામીનું ૬ - દીવ્ય-જીવન અદ્વિતીય પ્રકાશ નષ્ટ થયે અને ફરીથી મેહ-અંધકારે આત્માને ઘેરી લીધું. ત્યારબાદ, મેટા મેટા બાર ભ સુધી ધનના લેભમાં, વિષય-વાસનાપૂર્વક ભેગવિલાસમાં તથા હિંસા, અસત્ય વગેરે પાપકાર્યોમાં પૂરા કર્યા. આ રીતે બુઝાયેલી આત્મતિએ મહાવીર સ્વામીના આત્માને આટલા લાંબા સમય સુધી અજ્ઞાન તથા મેહના અંધકારમાં પરિભ્રમણ કરાવ્યું. સામે ભવ આ ભવમાં ફરી રાજકીય-કુટુંબ પ્રાપ્ત થયું અને ભગવાનને આત્મા વિધભૂતિના રૂપમાં ફરી જન્મે. ત્રીજા ભવમાં અનુભવેલું તથા આરાધેલું સમ્યગ્રદર્શનનું તે જ વિશ્વભૂતિના જીવનમાં ફરી પ્રકાશિત થયું, જેથી પ્રયત્નપૂર્વક સંસારવાસને ત્યાગ કરી દીક્ષિત થયા. જો કે આ વૈરાગ્યમાં વડીલે દ્વારા પ્રાપ્ત થયેલું અપમાન જ મુખ્ય કારણ હતું, છતાં પણ જાતિવાન અશ્વ પિતાના માલિકને ચાબુક જેતા જ ચમકી જાય છે, તેમ વડીલેને પક્ષપાત ધ્યાનમાં આવતા જ અપમાનિત જેવા વિભૂતિ ફરી પોતાના આત્મા તરફ વળ્યા અને દીક્ષિત થયા. પછી તે તપશ્ચય, ધ્યાન, સાધનાના માધ્યમથી સંયમ-સ્થાન ઉત્તરોત્તર શુદ્ધ થતું ગયું, પરંતુ રાખમાં છપાયેલે અગ્નિ ક્યારેય પણ વિશ્વાસઘાત કરી શકે છે, તે જ પ્રમાણે કષાની આગ પણ નિમિત્ત મળતાં જ પ્રજ્વલિત થતા વાર લાગતી નથી. વિશ્વભૂતિ મુનિરાજ એક દિવસ મથુરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110