Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 91
________________ ૭૮ | ભગવાન મહાવીરસ્વામીનું ” દીવ્ય-જીવન (૪) સવારો મેદાયો વેરમાં : જેનાથી વિષય-વાસને ઉત્પન્ન થાય તથા ભુક્ત ભોગેની યાદ આવે, તેવા સંસર્ગ, સાહિત્ય, ચિત્ર વગેરેના દર્શન, સ્પર્શન, મરણ, પઠન આદિને ત્યાગ કરે એ જ બ્રહ્મચર્યધર્મ છે, એ માટે નવ-વાડો ઉપદિષ્ટ છે - (૧) જ્યાં સ્ત્રી, નપુંસક તથા સ્ત્રીનું ચિત્ર પણ હોય, ત્યાં ન રહેવું. (૨) સ્ત્રીઓની સાથે સરાગ કથાને ત્યાગ. (૩) જ્યાં સ્ત્રીઓ બેઠી હોય, તે સ્થાન પર બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટ પહેલાં સાધુએ બેસવું નહિ. (૪) આસપાસના મકાનમાં દંપતીનાં વિષય-વિલાસ તથા વાતચીત થતાં હોય, તે જેવાં કે સાંભળવા ન જોઈએ. (૫) ગૃહસ્થાશ્રમમાં કરેલાં ભેગેની સ્મૃતિને પણ ત્યાગ. (૬) શરીર વિભૂષાને સર્વથા ત્યાગ. (૭) અત્યંત ગરિષ્ઠ ભેજનને ત્યાગ. (૮) સાદું ભેજન પણ અલ્પ માત્રામાં કરવું. (૯) સ્ત્રીઓનાં અંગોપાંગ સરાગ દષ્ટિથી જોવા નહિ. આ નવ-વાડેના પાલનથી બ્રહ્મચર્યધર્મની આરાધના સુલભ બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110