Book Title: Bhagwan Mahavirswaminu Divya Jivan
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 107
________________ ભગવાન મહાવીર સ્વામીનું ૯૪ ૭ દીવ્ય-જીવન પિતાના પ્રબળ પુરુષાર્થ દ્વારા સાત મહાપુરુષોએ તીર્થ*કર ગેત્ર ઉપાર્જિત કર્યું છે, જેથી આગામી કાળમાં એ ભાગ્યવાન તીર્થંકર પદ પ્રાપ્ત કરી, અગણિત મનુષ્યને હિંસા, જૂઠ, ચૌર્ય, મિથુન તથા પરિગ્રહ આદિ પાપથી મુક્ત કરાવવામાં સમર્થ થશે. આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીની જ્ઞાન-તે અસંખ્ય જીવને જ્ઞાનને પ્રકાશ અચ્યું છે અને લાંબા સમય સુધી આ પેત પિતાનું કાર્ય કરતી રહેશે. આજના આ ભૌતિકવાદના જમાનામાં પણ જૈન સાધુ તથા જૈન સાધ્વી પિતાનાં વ્રત–નિયમ–તપશ્ચર્યા–સંયમ-સમતા આદિથી સંસારની સામે પ્રત્યક્ષ ઉદાહરણરૂપ છે. ગૃહસ્થ સંપૂર્ણ ત્યાગી નહિ બનેલા ગૃહસ્થને ઉપદેશ આપતાં ભગવાને ફરમાવ્યું છે કે – (૧) પિતાના ગૃહસ્થાશ્રમને નિભાવવા સિવાય મન, વચન તથા કાયાથી કરેલું હિંસક કાર્ય હિંસા છે. (૨) અસત્ય ભાષણ, બેટી સાક્ષી તથા મૃષા ઉપદેશને ત્યાગ એ જ સામાજિક જીવનને સુંદર બનાવવાનું લક્ષણ છે. (૧) વ્યાપાર-નીતિને બગાડવી, માલમાં સેળભેળ કરવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110