________________
ભગવાન મહાવીરસ્વામીનું ,
દીવ્ય-જીવન
૪૯
ભગવાન મહાવીર સ્વામી તીર્થકર કેવળી હતા.
કારણ કે અધલેક, ઊર્ધ્વક તથા તિરછાલેક ૫ સંસારને જે છે તે તથા પ્રત્યેક પદાર્થ પિતાના ગુણધર્મ– પર્યાયના રુપમાં વિદ્યમાન છે, તેને તેવી જ રીતે અનુભવ કરે અને તે પ્રકાશિત કરવો એ જ યથાર્થવાદ છે. આવા યથાર્થ વાદને કહેવાની શક્તિ અતીન્દ્રિયજ્ઞાની, સર્વજ્ઞ ભગવાન સિવાય કઈ પણ વ્યક્તિમાં હોતી નથી.
પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી સંસાર બધી રીતે આચાર-વિચારથી નિમ્નલિખિત માયાજાળમાં ફસાયેલું હતું, જે ઈતિહાસસિદ્ધ હકિકત છે –
(૧) હિંસા દેવીનું તાંડવ નૃત્ય–જેમાં હજારે પશુઓ તથા પક્ષીઓને તથા રુપવાન બત્રીસ લક્ષણવાળા બાળકોને પણ દેવદેવીઓની સામે ભેગ આપવામાં આવતું હતું અને કુરતા તથા નિર્દયતાપૂર્વક તેઓને મારી નાખવામાં આવતાં હતાં.
(૨) “ માંસમક્ષ લોકો ન મ ર ર મૈને” આવાં શાસ્ત્ર-વાક્યોનું નગ્ન-નૃત્ય ભારતના ખૂણે ખૂણે થઈ રહ્યું હતું.
(૩) પવતી કુમારિકાઓને શાક-ભાજીની જેમ બજારમાં વેચી દેવામાં આવતી હતી, જેને ખરીદનારાઓ શ્રીમંત તથા સત્તાધારી હતા.
(૪) જ્યાં માંસભેજન તથા મૈથુનકર્મની સીમાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com