________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
શ્રી જવાહરલાલ નેહરુનાં જીવન-મૃત્યુ સંબંધનાં વા, આંતર
તિને પ્રબોધન કરતાં હાઈ–અનુક્રમે-નીચે મુજબ જીવન-મૃત્યસ્પર્શી હેઇ આલેખ્યાં છે; “આ સંસારમાંથી કેઈપણ ક્ષણે તમારે માટે તેડું આવે, વહેલું કે મેડું, ત્યારે કોઈપણ જાતની આનાકાની વિન, જવા માટે તૈયાર થઈ જાઓ ! જે શકિતએ તમને પેદા કર્યા છે, એ કહે છે કે, હવે તમારું કામ પૂરું થયું છે; નાટકના સૂત્રધારને અધિકાર છે કે નટ-નટીને ચાલુ ખેલમાંથી જ્યારે ઈચછે ત્યારે બોલાવી લે; ન– નટી આનાકાની નથી કરી શકતા; નાટક કદાચ અધૂરું રહી જાય તો પણ સૂત્રધારનો નિર્ણય એ જ છેલે નિર્ણય હેાય છે; આથી ચિંતા છોડ; શાંતિ રાખો.” આત્મચિંતન (રોમન સમ્રા) - “ જીવન અમારી સાથે કેટલીક કરડાઈથી વર્યું છે એવી ફરીઆદ અમે ન કરી શકીએ; કેમકે એ અમારી રાજીખુશીને સેદે હતો; અને એકંદર જતાં જીવન અમારે માટે એટલું કરડું કે ભૂરું નહોતું; ઘણીવાર જીવનની છેક છેવટની કેરે ઊભા રહેનારાઓ અને મોતથી ડરીને ન ચાલનારાએજ જીવનને આસ્વાદ લઈ શકે છે; અમે ગમે એટલી ભૂલો કરી હશે પણ પામરતા, આંતરિક નામોશી અને કાયરતામાંથી અમે અમારી જાતને ઉગારી લીધી છે; એક વ્યક્તિ તરીકે એ કાંઈક સિદ્ધિ છે; જીવન એ માણસની વહાલામાં વહાલી વસ્તુ છે અને તેને માત્ર એકજ વખત જીવન જીવવાનું હોવાથી તેણે એવી રીતે જીવન જીવવું જોઈએ કે જેથી કાયર અને ક્ષુલ્લક ભૂતકાળની શરમથી તેને સંકોચાવું ન પડે; હેતુશન્ય રીતે વરસે એળે ગુમાવ્યા એવી લાગણીથી રીબાવું ન પડે અને મરતી વખતે કહી શકે કે મારું સમગ્ર જીવન અને સઘળું સામર્થ્ય આ દુનિયાના પ્રથમ દયેયને અર્થમાનજાતની મુક્તિને અર્થે–મેં ખરચ્યું છે. (શ્રીહર),
ઉપસંહારમાં અને ૭ર મા વર્ષે યથામતિ આંતરતિ વિ. ૨ માટે સમુલ્લાસ લખવા પ્રેરણા કરનાર સેવામૂર્તિ સજ્જન શ્રી લલ્લુભાઈ કરમચંદને તથા વક્તા લેખક અને કવિરત્નના ત્રિવેણુ સંગમવાળા
For Private And Personal Use Only