________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેતી નથી. માટે સઘળી પ્રવૃત્તિઓને આત્મિક ગુણેમાં એકત્ર કરે.
૭૨, મનુષ્ય જ્યારે સ્વપરનું ભાન ભૂલે છે ત્યારે, જ્યાં ત્યાં નજર ફેકે રાખે છે. નથી જેતે પુણ્ય કે પાપ, નથી જેતે આરંભ સમારંભ, આસક્તિના ગે અનેક પાપસ્થાનકે સેવીને પુણ્ય ધનને ઘટાડતું રહે છેપછી પાપોદયે સંકટ આવે ત્યારે પોકારે પાડે છે.
૭૩. આરંભ-સમાર માં પુણ્યનું લીલામ થાય છે. એટલે લાખના હજાર થાય છે અને પુણ્યને ક્ષય થએ લાખની રાખ થાય છે તે જેતે નથી. આત્મભાન ભૂલવાથી પુણ્યના ક્ષય સાથે આત્મશક્તિને પણ ક્ષય થાય છે.
૭૪. દષ્ટિની વિશાલતા તે બાહિરની ક્રિયા નથી, પણ આતરિક મન: શુદ્ધિની ક્રિયા છે, તેમાં દરિયે ઉલેચવા જેવું કાંઈ નથી. પરંતુ દરિયાને તરવા જેવું છે. જે દષ્ટિની વિશાલતા આવી તે શુભાશુભ, શત્રુમિત્ર, રાગદ્વેષની કલ્પના થશે નહી.
જ્યારે સમ્યજ્ઞાન હોય છે ત્યારે દષ્ટિની વિશલતાને આવવાની જગ્યા મળે છે અને તેના ગે આર્તધ્યાન-રૌદ્રધ્યાનને અવકાશ મળતું નથી. વસ્તુની સમ્યગ્ન પ્રકારે વિચારણા વિના સમ્યજ્ઞાન થતું નથી માટે વસ્તુને વરૂપે જાણે.
સમ્યગ દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યમ્ ચારિત્રથી કમેને બે અ૫ થતાં અનુક્રમે તદ્દન ઉતરી જાય છે, ત્યારે સંપૂર્ણ
For Private And Personal Use Only