________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે તમે તેને કેવી રીતે કાઢશે? બારણાને તેડ્યા સિવાય કાઢી શકશે નહી. આ પ્રમાણે સાંભળી વૃદ્ધાને ઘણું દુઃખ થયું અને ક્રોધાતુર બની તેને ગાળો દેતી ચૂલા પર ચઢાવેલી ખીચડી પાછી આપી. આ ભાઈ ખીચડીને પાછી લઈ ગામમાં ભટકવા લાગ્યા. કેઈએ રાંધી આપી નહીં અને કાચી ખવાય નહીં, તેથી તેને લાંઘણુ કરવી પડી, એટલે પિતાનું કાર્ય સર્યું નહીં અને ભૂખે રહેવું પડયું. આ પ્રમાણે જેમ તેમ લવારે કરનારની વાત સંભાળી મનુષ્યએ બોલવામાં પુનઃ પુનઃ ઉપગ રાખ સ્વહિતકર છે. - પ૭. મનમાં કંઈ હેય નહી પણ જેમતેમ લવારે કરવાથી, વિચાર વિના બોલવાથી મહેરી વિડબનાઓ આવીને હાજર થાય છે. બહુ બેલનારને છાની રાખવાની બીના કહી હોય તે તે બીના-વાતને લવારો કરતાં જાહેરમાં મૂકે છે. તેથી અથડામણ ઉભી થયા વિના રહેતી નથી માટે તેવી વ્યક્તિને ગુપ્ત વાત કહેતાં વિચાર કરવાની જરૂર છે. તમે સાંભળ્યું હશે કે, બળદ-ખચ્ચર-તથા ગધેડાના માલીકે જ્યારે તેઓ બરાબર ચાલે નહીં ત્યારે તેઓ આવેશમાં આવી કહે છે કે, તારો ધણી-માલીક મરે, તને ચામડીઆ ઘસડી લઈ જાય-તારા જોડા શીવડાવું. આ પ્રમાણે કદાચિત્ બનવા પામે તે કને નુકશાન થાય તેમજ પણ મારે, તેના પૂછડાં આંબળે, આનાથી બળદ વિગેરેની શક્તિ ઓછી થાય અને બરેઅર ચાલી શકે નહી તે પાછો માર મારવાથી તે તે પશુઓ બરાબર કયાંથી ચાલી શકે? માતા, પિતાની દિકરી કહ્યા પ્રમાણે કામ કરતી હેય નહી ત્યારે સવારે કરવામાં બાકી રાખતી
For Private And Personal Use Only