Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
હo
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ खाइत्ता पाणियं पाउं, वल्लरेहिं सरेहि य । मिगचारियं चरित्ताणं, गच्छई मिगचारियं ॥८॥ खादित्वा पानीयं पीत्वा, वल्लरेभ्यस्सरोभ्यश्च । मृगचर्या चरित्वा, गच्छति मृगचर्याम् ।। ८१ ॥
અર્થવનમાં પોતાના ભક્ષ્યનું ભજન કરી, સરોવરોમાં પાણીનું પાન કરી અને આમ-તેમ ફલંગ-ફાલ મારવા રૂપ મૃગચર્યનું આચરણ કરી, સ્વેચ્છાથી બેસવા વગેરે ચેષ્ટા રૂપ ચર્યાવાળી આશ્રયભૂમિને પામે છે. (૮૧–૧૭૪)
एवं समुट्ठिए भिक्खू, एवमेव अणेगर । मिगवारियं चरित्ताणं, ऊड्ढं पकमई दिसि ॥२॥ एवं समुत्थितो . भिक्षुरेवमेवानेकगः । मृगचर्या चरित्वोवं प्रक्रामति दिशम् ॥ ८२ ॥
અર્થ-આ પ્રમાણે મૃગની માફક સંયમાનુષ્ઠાનમાં "પ્રયત્નશીલ બનેલે સાક્ષ તથાવિધ રોગની ઉત્પત્તિ થવા છતાંય ચિકિત્સા સન્મુખ થતું નથી. આ પ્રમાણે એક જ વૃક્ષતલમાં જેમ હરણ રહેતું નથી, તેમ મુનિ પણ અનિયત સ્થાન હોવાથી અનેક રથાનમાં રહે છે. તે મુનિ ચિકિત્સા નહિ કરાવવા વગેરે રૂપ મૃગચર્યાનું આચરણ કરી, સમસ્ત કને સર્વથા નાશ કરી સર્વોપરી સ્થાન રૂપ સિદ્ધિગતિમાં શાશ્વત સ્થાયી બને છે. (૮૨–૬૫) जहा मिए अग अणेगचारी, अणेगवासे धुवगोयरे य । एवं पुणीगोयरियं पविष्ट, नोहीलए नोविय खिसइज्जा॥८३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org