Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૩૦૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ रूवाणुरत्तस्स नरस्स एवं, कुत्तो मुहं होज्ज कयाइ किचि । तत्थोवभोगेवि किलेस दुक्खं, निबत्तई जस्स कए ण दुक्खं ॥३२॥
मोषस्य पश्चाच्च पुरस्ताच्च,
કથા છે ટુકવી ટુરતઃ. एवमदत्तानि समाददानो,
रूपेऽतृप्तो दुःखितोऽनिश्रः ॥३१॥ रूपानुरक्तस्य नरस्यैवं,
कुतः सुखं भवेत्कदाचित्किंचित् । तत्रोपभोगेपि क्लेशदुःखं,
निर्वतयति यस्य कृते न दुःखम् ॥३२॥
અર્થ-અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળ પૌત્તાપથી અને પ્રાગકાળમાં ક્ષેભથી દુઃખ થતે, આ જન્મમાં અનેક વિડંબનાથી અને અન્ય ભવમાં નકાદિની પ્રાપિતથી જેને અંત દુષ્ટ છે, એ દુરંત જંતુ થાય છે. આ પ્રકારે ચેરી કરતે અને રૂપમાં અતૃપ્ત થતે દુઃખ થાય ! અર્થાત્ કેઈના આધાર વગરને બની દુઃખી થાય છે. આ પ્રમાણે રૂપાનુરાગી મનુષ્યને કદાચિત્ કઈ પણ જાતનું સુખ ક્યાંથી હોય ? કેમ કે–રૂપના અનુરાગમાં-ઉપભેગમાં પણ અતૃપ્તિની પ્રાપ્તિ રૂપ બાધાથી પેદા થયેલ દુઃખ થાય છે. તે મુશીબત વેઠી ઉપભેગનું ઉપાર્જન કરે છે. જે ઉપભેગની ઉત્પત્તિમાં દુઃખ જ છે, તે તેના ભેગમાં સુખ કયાંથી હોય ? (૩૧-૩ર૧૨૫૧+૧૨૫૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org