Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 436
________________ શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ ૪૧૭ વાળી કાર્યસ્થિતિ છે. અસવ્યવહારિક નિગેાદ જીવાની અનંત ઉત્સર્પિણી-ખવસ ધણો રૂપ અનંતકાળની કાયસ્થિતિ છે. વનસ્પતિકાય જીવે નુ 'તરમાન–ઉત્કૃષ્ટ અંતરમાન અસંખ્યાત કાળનુ' અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂત્ત'નુ' છે. અર્થાત્ અહી‘ કેટલાક વનસ્પતિકાય જીવે, વનસ્પતિમાંથી નીકળી, પૃથ્વી વગેરેમાં ભમી, ફરીથી અસંખ્યાત કાળ બાદ વનસ્પતિ રૂપ સ્વકાયમાં પેદા થાય છે. વળી વનસ્પતિ સિવાય સ સ્થાવર જીવેાની પણ કાયસ્થિતિ અસ`ખ્યાત હૈાઈ, ઉત્કૃષ્ટ પણ અંતર અસંખ્યાત કાલમાનવાળુ’ છે. આ સ્થાવર જીવાના વર્ણ ગ’ધ–રસ-સ્પર્શે –સંસ્થાનની અપેક્ષાએ હજારા-ઘણા ઘણાભેદે છે. આ ત્રણ પ્રકારના સ્થાવર સ ંક્ષેપમાં કહ્યા. હવે ત્રણ પ્રકારના ત્રસ જીવેને હું અનુક્રમે કડ્ડીશ. (૧૦૦ થી૧૦૬૧૫૩૮ થી ૧૫૪૪) G ૫′૦૮॥ । तेउ वाजअ बोधव्वा, उराला य तसा तहा इच्चेते तसा तिविहा, तेसिं भेए सुणेह मे दुविहा ते जीवा उ, सुहुमा बायरा तहा पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो बायरा जे उपज्जत्ता, गहा ते पकित्तिआ अंगारे मुम्मुरे अगणी, अच्ची जाला तहेव य ॥१०९॥ उक्का विज्जुअ बोधव्या, गहा एवमाइओ । एगविहमनाणत्ता, सुहुमा ते विआहिआ सुहुमा सबलोगम्मि, लोग ऐसे अ बायरा 1 तो काळविभागं तु, तेसि वोच्छं चउब्बिह ॥ १११ ॥ "ફ્ Jain Educationa International For Personal and Private Use Only ||o૦૭| 1 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488