Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 481
________________ ૪૬૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ कन्र्याभियोगी च, किल्मिषेकी मोहमासुरत्त्वं च । । एता दुर्गतयो, मरणे विराधिका भवन्ति રજા मिथ्यादर्शनरताः, सनिदानाः तु हिंसकाः इति ये म्रियन्ते जीवास्तेषां पुनदुर्लभा बोधिः ર નર, અનિવાર: ગુજેરામગઢઃ | इति ये म्रियन्ते जीवाः, सुलभा तेषां अवेद् बोधिः ॥२५६॥ मिथ्यादर्शनरताः, सनिदानाः कृष्णलेश्यामबगाढाः । इति ये म्रियन्ते जीवाः, तेषां पुनदुर्लभा बोधिः ॥२५७॥ તુર્ભિશાપમ્ | અથ– કંદર્પ ભાવના, આભિગ્ય ભાવના, કિબિષ ભાવના, મેહ ભાવના અને આસુર ભાવના-આ પાંચ ભાવનાઓ દુર્ગતિના હેતુ રૂપ હાઇ દુર્ગતિ તરીકે કહેવાય છે. (આ ભાવના કરનારાઓ દુર્ગતિ રૂપ તથાવિધ દેવનિકામાં જ ઉત્પન્ન થાય છે.) મરણકાળે સમ્યગ્દર્શન વગેરેના વિરાધકને આ ભાવના થાય છે(આ ભાવના પહેલાં હેય પણ પછી અંત કાળે શુભ ભાવના થાય, તે સુગતિ પણ થાય.) અતત્વમાં તત્વના આગ્રહ રૂપ મિથ્યાદર્શનમાં આસક્ત, ભેગી પ્રાર્થના કરનારાઓ અને જીવની હિંસા કરનારાઓ–આવા છે જે ભરે છે, તે જીને ફરીથી શ્રીજિનધર્મની પ્રાપ્તિ રૂપ બધિ દુર્લભ છે. સમ્યગ્દર્શનમાં સુદઢ, ભેગની ઈચ્છા વગરના અને શુકલલેશ્યામાં પેસનારા–આવા છે જે મરે છે, તે જીવને બાધિ સુલભ છે. મિથ્યાદર્શનમાં આસક્ત, ભેગની ઈચ્છાવાળા અને કૃષ્ણલેશ્યામાં પ્રવિડ (કૃણલેશ્યા રૂ૫ વિશિષ્ટ સંકલેશ હોવાથી જ દુર્લભધિપણું છે, એટલે પુનરૂક્તિદેષ નથી.) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488