Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 451
________________ ૪૩૨ ઉત્તરાધ્યયન-સૂત્ર સાર્થ–બીજો ભાગ पञ्चेन्द्रियास्तु ये जीवाश्चतुर्विधास्ते व्याख्याताः । नैरयिकास्तिर्यञ्चश्च, मनुजा देवाश्चाख्याताः ૨૧થા नैरयिकाः सप्तविधाः, पृथ्वीषु सप्तसु भवेयुः નામ: શર્ચામા, વાસ્તુશામાશ્ચાહયાત ૨૧દ્દા पङ्काभाः धूमाभास्तमास्तमस्तमस्तथा इति नैरयिकाः एते, सप्तधा प्रकीर्तिताः ૫૨૧૭૧ી लोकस्यैकदेशे, ते सर्वे तु व्याख्याताः इतो कालविभागं तु, तेषां वक्ष्ये चतुर्विधम् ॥१५८। सन्ततिं प्राप्याऽनादिका, अपर्यवसिता अपि च । स्थितिं प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च ॥१५९॥ ! પામ: કસ્ટમ્ | અર્થ–પંચેન્દ્રિય જીવો નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેના ભેદથી ચાર પ્રકારના કહેલ છે. તે નારકી જીવે સાત પૃથ્વીમાં હેય છે તેથી તેને સાત ભેદે છે. (૧) રત્નપ્રભા-રત્નકાંડમાં રહેલ અને ભવનપતિના ભવનમાં રહેલ રાની આભ-પ્રભા (રૂ૫) જ્યાં છે, તે રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી. (૨) શર્કરપ્રભા–નાના પાષાણના ખંડ રૂ૫ શર્કરાની, પ્રભાવાળી બીજી પૃથ્વી. (૩) વાલુકા પ્રભારેતીની પ્રભાવાળી ત્રીજી પૃથ્વી. (૪) પંકપ્રભા-કાદવની પ્રભાવાળી ચેથી પૃથ્વી. (૫) ધૂમપ્રભા–ધૂમાડાની પ્રભાવાળી પાંચમી પૃથ્વી. અહીં ધૂમાડે નહિ હોવા છતાં તેના સરખા પુદ્ગલેના પરિણામને સંભવ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488