Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 397
________________ ૩se શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાચ’-બીજો ભાગ 9 हिरण्यं जातरूपं च मनसापि न प्रार्थयेत् समलेष्टुकाञ्चनो भिक्षुर्विरतः क्रयत्रिकक्रीणन्कायको भवति विक्रीणानश्च वणिग् क्रयविक्रये वर्तमानो भिक्षुर्न भवति तादृशः भिक्षितव्यं न क्रेतव्यं, भिक्षुणा भिक्षावृत्तिना क्रयविक्रयं महादोषं, भिक्षावृत्ति: सुखावहा समुदानमुञ्छमेषयेद्यथासूत्रमनिन्दितम् लाभालाभे सन्तुष्टः, पिण्डपातं चरेन्मुनिः अलोलो न रसे गृद्धो, दान्तजिह्वोऽमूच्छितः न रसार्थ भुञ्जीत, यापनार्थ महामुनिः Jain Educationa International ' ૫૧૩૫ For Personal and Private Use Only 1 ik 1 ul 1 "ફ્ર ॥ા || પદ્મમિત્રમ્ | અથ-મમતાના અભાવ હાઇ સાનુ’-ઢફામાં સમાનતાવાળા તથા ખરીદી અને વેચાણ વગરના મુનિ, સ્વણુ-ચાંદીસમસ્તધન-ધાન્ય વગેરેને મનથી પણ ઈચ્છે નહિં. પારકી ચીજને મૂલ્ય આપી ગ્રહણ કરનારા-ખરીદનારી તથાવિધ ઈતર લેક સરખા મુનિ થાય છે. પેાતાની ચીજ મૂલ્ય લઈ બીજાને આપનારા વાણીયા-વેપારી થાય છે. આમ વેપાર કરતા મુનિ વાણીચા મને છે. એથી જ કય-વિક્રયમાં પ્રવૃત્તિ કરતે,શાસ્ત્ર કથિત જેવા સાધુ હાય છે તેવા મુનિ થતા-મનતા નથી. સાધુએ ખરીદી અને વેચાણુના ધંધા નહિ કરવે, પરંતુ તથાવિધ વસ્તુની ભિક્ષાવૃત્તિથી યાચના કરવી; કારણ કે—ક્રય વિક્રય મહા દ્વેષ રૂપ છે, જ્યારે ભિક્ષાવૃત્તિ સુખકર છે. ભિક્ષાને ઉંછની છ (ધાન્યના દાણા એકઠા કરવા રૂપ) અર્થાત્ બીજા બીજા ઘરામાંથી ઘેાડુ થોડુ એકઠું કરવા રૂપ ઉંછની ઢબે 1 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488