Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી જીવાજીવવિકિત-અધ્યયન-૩૬
૪૦
નહિ છેડનારા અને મરી મરીને ત્યાં જ ઉત્પન્ન થનારા પૃથ્વીકાય જીવાની કાયસ્થિતિ, ઉત્કૃષ્ટથી અસંખ્યાત લેાકાકાશપ્રમાણુ ઉપિ ણી–અવસર્પિણીરૂપ અસંખ્યાત કાળની, જયારે જઘન્યથી અંતર્મુહૂત્ત પ્રમાણુમાળી છે.
પૃથ્વીકાય જીવેાની ભવસ્થિતિ-ઉત્કૃષ્ટ ખાવીશહજાર વર્ષાનું અને જવન્ય અ ંતર્મુહૂત્તનું આયુષ્ય છે.
અંતકાલદ્વાર–અસંખ્યાત પુદ્ગલપરાવત્ત રૂપ અન’તકાળનું અંતર ઉત્કૃષ્ટ છે, જ્યારે જઘન્ય અંતર અંતર્મુહૂત્ત નું છે. અર્થાત્ જધન્ય કે ઉત્કૃષ્ટથી પૂર્વોક્ત કાળસુધી પૃથ્વીજીવ, બીજી કાયામાં ફરી ફરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. આ પૃથ્વીકાય જીવેાના વણુ–ગંધ–રસ–પશ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો–ઘણા ઘણા ભેદે છે. (૭૭થી૮૩-૧૫૧૫ થી ૧૫૨૧)
૮૪૫
दुविहा आउजीवा उ, सुहुमा बायरा तहा पज्जत्तमज्जत्ता, एवमेए दुहा पुणो बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिया । મુદ્ધોળુ ગ ઉત્તે, હરસજ્ મહિમા (ઉમે) વિ એ ॥૮॥ एगविहमनाणत्ता, सुहुमा तत्थ विहिआ |
सुहुमा सव्वलोगम्मि, लोग देसे अ वायरा ॥ ८६ ॥
1
It<lt
'
संत पप्पsणाई, अपज्जवसिआवि अ ठि पडुच्च साईआ, सपज्जवसिआवि अ
Jain Educationa International
For Personal and Private Use Only
I
www.jainelibrary.org