Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૩૮૬
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
કધા આકાશના એક પ્રદેશમાં રહે છે, કેટલાક સ્ક ંધા સંખ્યાતા પ્રદેશમાં જ રહે છે, યાવત્ કેાઈ સ્ક ંધ સકલ લેાકમાં પશુ તથાવિધ અચિત્ત મહા સ્ક'ધની (આ સ્ક ંધ સૌથી મોટામાં માટી અવગાહનાવાળા થાય છે, કેમ કે તે સમગ્ર લેાકાકાશને વ્યાપીને એક સમય રહે છે, આમ છતાં પણ તે અચાક્ષુષ છે. આ લેાકપ્રમાણ થનારા અચિત્ત મહાસ્ક ધ આઠે સમયની સ્થિતિવાળા છે. અર્થાત્ પુદ્ગલેના સ્વાભાવિક પરિણામથી, નહિ કે જીવના પ્રયાગ વડે ઉત્પન્ન થતા ચિત્ત મહાક ધના સમ્રુદ્ધાત કેલિસમુદ્લાતની પેઠે આઠ સમયમાં સમાપ્ત થાય છે.) માફક રહે છે, માટે તે ભજનીય કહેવાય છે. (૧૧– ૧૪૪૯)
संत पप्प तेऽणाई, अपज्जवसिआवि ठिइ पडुच्च साईआ, सपज्जवसिआवि अ
1
असंखकाळमुकोर्स, एंगं समयं जहन्नयं अजीवाण य रूविणं, ठिई एसा विहिया ॥१३॥
I
119811
अतकालमुकोर्स, एगं समयं जहन्नयं अजीवाण य रूविणं, अंतरेअं विआहिअं
1
11?RII
।। ત્રિવિશેષત્રમ્ ।
सन्ततिं प्राप्य तेऽनादयोऽपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः, सपर्यवसिता अपि च || १२ || असंख्य कालमुत्कृष्टमेकं समयं जघन्यकम् 1 अजीवानां च रूपिणां स्थित्येषा व्याख्याता ||१३||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org