Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી જીવાવવિભક્તિ-અધ્યયન-૩૬
1
अनंतकालमुत्कृष्टमेकं समयं जघन्यकम् अजीवानां च रूपिणां, अन्तरमेतद्वयः ख्यातम् ॥१४॥ ।। ત્રિવિશેષષ્ઠમ્ ।।
૩૮૭
અથ-અન્ય અન્ય ઉત્પત્તિ રૂપ સ`તિની અપેક્ષાએ રક ધા અને પરમાણુએ અનાદિશ્મન'ત છે, કારણ કે-પ્રવાહની અપેક્ષાએ સ્કંધ-પરમાણુ રહિત જગત્ કાષિ હતુ... નહિ, છે નહુિ કે હશે નહિ. વળી પ્રતિનયત ક્ષેત્રમાં રહેવા રૂપ સ્થિતિની અપેક્ષાએ સ્કંધે! અને પરમાણુએ સાદિસાન્ત છે, કારણ કે--કાલાન્તરે સ્કા અને પરમાણુએ નવા નવા ક્ષેત્રમાં જાય છે. અજીત્ર રૂપી પદાર્થોની એક ક્ષેત્રમાં રહેવા રૂપ સ્થિતિ અસ`ખ્યાતકાળ સુધીની ઉત્કૃષ્ટ છે, જ્યારે જધન્ય સ્થિતિ એક સમયની છે. તે સ્કંધા કે પરમાણુએ ઉત્કૃષ્ટથી અમ્રખ્યાત કાળ માદ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં અવશ્ય જાય છે. વિવક્ષિત ક્ષેત્રથી ખસી ગયેલ સ્કંધા કે પરમાણુઓને, ફરીથી તે ક્ષેત્રની પ્રાપ્તિના વ્યવધાન રૂપ આંતરૂ –અંતર ઉત્કૃષ્ટથી અન’તકાળનુ છે અને જયન્યથી એક સમયનું જાણુવુ',
(૧૨ થી ૧૪-૧૪૫૦ થી ૧૪૫૨ )
1
Tora गंधओ चेव, रसओ फासओ तहा સંામો ય વિજ્ઞેશો, જળામાં સિ મંત્રા || वण्णओ परिणया जे उ, पंत्रहा ते पकित्तिभा । વિજ્ઞાનીના ય સંદે દાહિદ્દા સુવિધા સદા ॥૧૬॥ गंध परिणया जे उ, दुहि ते विमाहिआ । सुगंधपरिणामा, दुब्भिगंधा तहेष य
||£9||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org