Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૩૦૪
શ્રી ઉત્તેતરાધ્યયન સત્ર સાથ–બીજો ભાગ
.
.
शब्दानुगाशानुगतश्च जीवः,
__ चराचरान् हिनस्ति अनेकरूपान् । चिस्तान् परितापयति बालः, पीडयति आत्मार्थगुरुः क्लिष्टः ॥४०॥
રિમિર્વિષત્રમ્ | અર્થ –જે અમને હર શબ્દોમાં તીવ્ર ઠેષ કરે છે, તે તક્ષણ દુઃખને પામે છે. પિતાના દુદ્દત ઠેષ નામના દેષથી જીવ અપરાધી બને છે, પરંતુ વાસ્તવિક રીતે શબ્દ કે પણ જાતને અપરાધને હેતુ નથી. મને હર શબ્દમાં એકાન્ત રાગી બનેલે અમને હર શબ્દમાં જે શ્રેષ કરે છે, તે બાલ. મૂઢ દુઃખના સમુદાયને પામે છે. રાગ વગરને મુનિ તે દુઃખના સમુહથી લેવાતું નથી. મનહર શબ્દ પાછળની આશા પાછળ પડેલે જીવ, અનેક પ્રકારના ઉપાથી અનેક જાતિના ત્રસ્થાવર ઓની હિંસા કરે છે અને સ્વાર્થીન્ગ-રાગાશ્વ તે બાલજીવ બીજા ને દુઃખ આપે છે. (૩૮ થી ૪૦ -૧૨૫૮ થી ૧૨૬૦) सहाणुवाए ण परिग्गहेण, उपायणे रक्खणसन्निओगे। वए विओगे अकहिं सुहं से, संभोगकाले अ अतित्तिलाभे॥४१॥ सद्दे अतित्ते अ अपरिग्गहे अ,सत्तोपसत्तो न उवेइ तुहि । अतुट्टिदोसेण दुहो परस्स, लोमाविले आययई अदत्तं ॥४२॥ तण्हाभिभूअस्स अरत्तहारिणो, सद्दे अतित्तस्स परिंग्गहे अ। मायामुसं वइडइ लोभदौसा,तत्थावि दुक्खा न विमुच्चई से॥४३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org