Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી વેશ્યા-અધ્યયન-૩૪
૩૭૧. लेसाहिं सव्वाहि, चरमे समयंमि परिणयाहिं तु । न हु कस्तवि उधाओ, परे भवे होइ जीवस्स ॥५९॥ अंतमुहत्तंमि गए, अंतमुहुर्तमि सेसए चेव लेसाहिं परिणयाहिं, जीवा गच्छंति परलोगं ॥६॥
+ ત્રિમરોવરના लेश्याभिः सर्वाभिः, प्रथमसमये परिणताभिस्तु । नैव कस्यापि उपपादः, परे भवे भवति जीवस्य ॥५८॥ लेश्यामिः सर्वाभिः, चरमे समये परिणताभिस्तु । . नैव कस्याप्युपपादः, परे भो भवति जीवस्य ॥५९।। अन्तर्मुहूत्तें गते, अन्तर्मुहूर्ते शेषके चैव लेश्याभिः परिणताभिः, जीवाः गच्छन्ति परलोकम् ॥६॥
| ત્રિમિર્વિરોષમ્ | અર્થ-પહેલા સમયમાં પ્રતિપત્તિ (સ્વીકાર) કાલની અપેક્ષાઓ જેવી રીતિએ પરિણત-આત્મરૂપાણીએ ઉત્પન્ન સર્વ લેયાઓથી યુક્ત કઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી, તેવી રીતિએ અંત્ય સમયમાં પણ ઉત્પત્તિ થતી નથી. અર્થાત્ વેશ્યા પરિણામના પ્રથમ કે અંતિમ સમયમાં કઈ પણ જીવનું મરણ થતું નથી, પરંતુ અમુહૂર્તનું આયુષ્ય જ્યારે બાકી રહેલ હોય ત્યારે પરભવ લેશ્યાના પતિણામ થાય છે અને તે વેશ્યાથી યુક્ત બનેલા જ પરલેકમાં જાય છે. અહીં વિશેષ એટલું છે કે તિર્યંચ અને મનુષ્ય આગામી વિલેડ્યાનું અંતમુહૂર્ત ગયા પછી પહેલેકમાં જાય છે, જ્યારે દેવ અને નારકીઓ સ્વભાવસ્થાનું અંતમુહૂર્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org