Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
श्री अमृति-यध्ययन-33
सोलसविह भेएणं, कम्मं तु कसायजं । सत्तविह नवविहं वा, कम्मं नोकसायजं ॥११॥ ॥ चतुर्भिः कलापकम् ॥
मोहनीयमपि द्विविधं दर्शने चरणे तथा दर्शने त्रिविधमुक्तं चरणे द्विविधं भवेत् सम्यक्त्वं चैव मिथ्यात्वं सम्यग्मिथ्यात्वमेव च । एतास्तिस्रः प्रकृतयो, मोहनीयस्य दर्शने चारित्रमोहनं कर्म, द्विविधं तु व्याख्यातम् कषायवेदनीयं तु, नोकषायं तथैव च
11811
૩૪૧
I
Jain Educationa International
For Personal and Private Use Only
॥ ८॥
षोडशविधं भेदेन, कर्म तु कषायजम् सप्तविधं नवविधं वा कर्म नोकषायजम्
॥११॥
॥ चतुर्भिःकलापकम् ॥ અથ વેદનીયની માફક માહૌયકમ, તત્ત્વરૂચિ રૂપ દનમેાહનૌય અને ચારિત્રવિષયક ચારિત્રમેાહનૌય-એમ એ अारनु छे.
I
118011
1
(૧) દશનમેહનીયના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે (૪) ‘મદન કેદ્રવ’ ના ન્યાયથી શેાધેલ મિથ્યાત્વ પુદ્ગલના શુદ્ધ પુજ રૂપ શુદ્ધ દલિક રૂપ સમ્યક્ત્વ, જેના ઉદયમાં પણ તત્ત્વરૂચિ થાય તે ‘સમ્યક્ત્વમાહનીય.’ (જ્ઞા) અશુદ્ધ દલિક રૂપ મિથ્યાત્વ, કે જેના ઉદયમાં આતત્ત્વામાં તવબુદ્ધિ થાય તે ‘મિથ્યાત્વમેહર્નીય.’(૩) અશુદ્ધ પુજ રૂપ શુદ્ધશુદ્ધ દલિક રૂપ સભ્યમિથ્યાત્વ, કે જેના ઉદ્દયમાં જંતુને તત્ત્વ અને અતત્ત્વ ઉભયમાં સમાન શ્રદ્ધા થાય તે ‘મિશ્રમાહનીય' જાણવુ,
www.jainelibrary.org