Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૩૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ.
एवमेव गंधे गतः प्रद्वेषं,
उपैति
प्र द्वेष्टचित्तश्च चिनोति कर्म,
दुःखौत्रपरंपराः ।
यत् तस्य पुनः भवेत् दुःखं विपाके ||१९||
गंधे विरक्तः मनुजो विशोकः .
न लिप्यते भवमयेऽपि
Jain Educationa International
एतेन दुःखौचपरम्परया ।
सन्जलेनेव पुष्करिणीपलाशम् ॥ ६० ॥ // પમિમ્ ॥
અ-તૃષ્ણાથી ઘેરાયેલા ચાર, મનેાહર ગંધ અને ગંધવાળી વસ્તુઓમાં અતૃપ્ત બનેલે, લેાભના દ્વેષી માયાપૂર્ણાંક અસત્ય ખોલે છે. ત્યાં પણ અસત્ય બોલવા છતાં તે દુઃખથી છૂટતા નથી. અસત્યભાષણ પહેલાં ચિન્તાર્થો, પછીથી પશ્ચાત્તાપ અને પ્રયાગકાળમાં ક્ષોભથી દુ:ખો દુરત પ્રાણી મને છે. આ પ્રમાણે ચારી કરતા, મનાહર ગંધ કે ગંધવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલા દુઃખ-અનાથ બને છે. આ મુજબ મનેાહર ગધાનુરાગી મનુષ્યને કયાંથી કેઈ પણ જાતનું સુખ ઢાય? જેના ઉપાર્જનમાં પણુ દુઃખહાય, તે દુઃખજન્યવસ્તુના ઉપભોગમાં પણ લેશકારી દુઃખ જ હોય. આ પ્રમાણે અમનહર ગ ́ધમાં દ્વેષને કરનારા દુ:ખસમૂહની પરપરાને પામે છે. ચિત્તમાં પ્રદ્વેષ ધારણ કરનારા તે અશુભ કર્મો ભેગુ' કરે છે. તે તેના અનુભવકાળમાં અહીં કે ભવાન્તરમાં ફરી ફરી દુ:ખને અનુભવે છે. મનેાહર ગંધમાં રાગ વગરના મનુષ્ય, શેક વગરના બની, આ પૂકિત દુઃખસમૂહની પરંપરાથી
For Personal and Private Use Only
www.jainelibrary.org