Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
૩૨૫ અર્થ–મનના ભાવને (અભિપ્રાયને-મરણ વગેરેના વિષયને ગ્રાહ્ય તરીકે કહે છે. તે મનોહર રૂપાદિ વિષયવાળા ભાવને રાગને અને અમનહર રૂપાદિવિષયવાળા ભાવને દ્વેષને હિતુ કહે છે. જે મનેહર–અમને હર વિષયવાળા અભિપ્રાયમાં રાગ-દ્વેષ વગરના છે, તે વીતરાગ કહેવાય છે. ભાવને મન ગ્રાહક અને મનથી ભાવ ગ્રાહ્ય છે–એમ કહે છે. મનહર
પાદિ વિષયભાવ સહિત મન રાગને અને અમને હર રૂપદિ વિષયભાવ સહિત મન દ્વેષને હેતુ છે–એમ કહે છે. જેમ કે-કામાતુર મન્મત્ત હાથી, નજીક રહેલ હાથણને જોઈ, તેને સંગમમાં ઉત્સુક બને, હાથણ જે માળે જાય છે. તેની પાછળ દેડતે રાજા વગેરેથી પકડાય છે. ત્યારબાદ તે હાથી યુદ્ધ આદિમાં જેમ વિનાશને પામે છે, તેમ જે મનેહર રૂપાદિ વિષયભાવમાં તીવ્ર આસકિત કરે છે, તે રાગાતુર અકાળે વિનાશને પામે છે. જે અમનહર રૂપાદિ વિષયભાવમાં તીવ્ર ઠેષ કરે છે, તે તત્કાળ દુઃખને પામે છે. પિતાના અમનેહરરૂપદિ વિષયભાવમાં તીવ્ર ઠેષ રૂપી દેષથી પિતે જંતુ અપરાધ બને છે, પણ અમનહર વિષય રૂ૫ ભાવ તેને અપરાધી બનાવતું નથી. મને હર ભાવવિષય વસ્તુમાં એકાન્ત રાગી બનેલે અને અમનહર ભાવવિષય વસ્તુમાં “કયાં આ હમણાં મારી સ્મૃતિ માર્ગમાં આ ?” વગેરે રૂપ પ્રઢષને કરે છે, તે બાલમઢ દુઃખના સમુદાયને પામે છે, પરંતુ રાગ વગરને મુનિ તે દુખસમૂહથી લેવાતું નથી. રૂપાદિ વિષય અભિપ્રાયને અનુકૂળ ઇચ્છાને વિવશ બનેલે અથવા અભીષ્ટના અર્જુન અને અનિષ્ટના વિધ્વંસ વિષયભાવને અનુકૂળ ઈચ્છાને પરવશ બનેલે, “મારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org