Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૯૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે–બીજો ભાગ नादंसणिस्स नाणं, नाणेण विणा न होन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निवाणं ॥३०॥
| | યુરમ | नास्ति चारित्रं सम्यक्त्वविहीनं, दर्शने तु भक्तव्यम् । सम्यक्त्वचारित्रे, युगपत्पूर्व वा सम्यक्त्वम् ॥२९॥ नाऽदर्शनिनो ज्ञानं, ज्ञानेन विना न भवन्ति चरणगुणाः । अगुणिनो नास्ति मोक्षः, नास्त्य मुक्तस्य निर्वाणम् ॥३०॥
| કુમ્ અર્થ-જ્યાં સુધી સમ્યક્ત્વપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભાવચારિત્ર નથી, પરંતુ સમ્યકત્વ હોય તે ભાવચારિત્રની ભજન (વિકલ્પ) જાણવી. સમ્યકત્વ અને ચારિત્ર-બંને એકી સાથે પેદા થાય છે અથવા ચારિત્રની ઉત્પત્તિ પહેલાં સમ્યક્ત્વ પિદો થાય છે. જ્યારે એકી સાથે બંનેની ઉત્પત્તિ થાય, ત્યારે સમ્યક્ત્વ અને ચારિત્રને સહભાવ સમજ. જ્યારે પહેલાં સમ્યકત્વ થાય, ત્યારે ત્યાં ચારિત્રની ભજના સમજવી. વળી સમ્યક્ત્વરહિતને સમ્યગજ્ઞાન નથી. જ્ઞાન વગરના ચારિત્રગુણે નથી હોતા, (અહીં ચરણ એટલે વ્રત વગેરે અને ગુણે એટલે પિંડવિશુદ્ધિ વગેરે સમજવું.) પૂર્વોક્ત ચરણગુણરહિતને સકલ કર્મક્ષય રૂપ મેક્ષ નથી. જે કર્મથી મુકત નથી, તેને નિર્વાણપદની પ્રાપ્તિ નથી. (૨૯૧૩૦-૧૦૮૩-૧૦૮૪) निस्संकिय निक्कंखिय निन्वितिगिच्छा अमूढदिहि अ । उववृह-थिरीकरणे, वच्छल्ल-पभावणे अट्ठ ॥३१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org