Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૮૮
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ ગ-આ લક્ષણે જીવ સિવાય બીજામાં રહેતાં નથી અર્થાત્ જીવ માત્રમાં રહે છે, માટે આ લક્ષણેથી જીવને નિશ્ચય થાય છે. (૧૧-૧૦૬૫) सधयार उज्जोओ, पहा छायाऽऽतवेइ वा । वण्णरसगंधफासा, पुग्गलाणं तु लक्खणं ॥१२॥ શરતોડધાર: રોત:, કમા છાયાડડતા રૂતિ વા . वर्णरसगन्धस्पर्शाः, पुद्गलानां तु लक्षणम् ॥१२॥
અર્થ –ધવનિ (શબ્દ), અંધકાર, રત્ન વગેરેના પ્રકાશ રૂ૫ ઉદ્યોત, ચંદ્ર વગેરેની કાન્તિ રૂપ પ્રભા, શીતલતા ગુણવાળી છાયા, સૂર્યબિંબજન્ય ઉણ પ્રકાશ રૂપ આપ (તડકે), કૃષ્ણ વગેરે વર્ણ, તીખ વગેરે રસ, સુગંધ વગેરે ગંધ અને શીત વગેરે સ્પ–આ બધા સ્કંધાદિ પુદ્ગલનું લક્ષણ (અસાધારણ ધર્મ) છે. (૧૨-૧૦૬૬)
एगतं च पुहत्तं च, संखा संठाणमेव य । संजोगा य विभागा य, पज्जवाणं तु लक्खणं ॥१३॥ एकत्वं च पृथक्त्वं च, संख्या संस्थानमेव च । સંયોra વિમા , પર્થવાળાં તુ અક્ષમ્ શરૂા.
અર્થ–એકત્વ=ભિન્ન હેવા છતાં પણ પરમાણુ વગેરેમાં જે આ એક ઘટ આદિ છે –આવી પ્રતીતિમાં કારણભૂત તે એકત્વ' કહેવાય છે. પૃથકૃત્વ= આ આનાથી પૃથફભિન્ન છે?—આ પ્રતીતિમાં નિમિત્ત તે “પૃથકત્વ કહેવાય છે. સંખ્યા એક—બે-ત્રણ આદિ રૂપ પ્રતીતિમાં કારણ તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org