Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
પ્રાણીઓને માટે, વ્યાધિના અભાવથી ક્ષેમ રૂપ, સ` ઉપદ્રવના અભાવથી શિવ રૂપ, સ્વાભાવિક ખાધા વગરનું' હોઈ અનાઆધ રૂપ સ્થાન કર્યું તમે જાણા છે ? શ્રી ગૌતમ જણાવે છે કે—àાકના અગ્રે દુ:ખે ચઢી શકાય એવું એક ધ્રુવસ્થાન છે, કે જ્યાં જરા અને મરણુ નથી એટલે શિવત્વ છે, તેમજ શરીર અને મનના દુઃખના અનુભવ રૂપ વેદનાએ નથી અર્થાત્ અનાબાધત્વ છે અને વ્યાધિએ નથી એટલે ક્ષેમત્વ છે. શ્રી કેશી કહે છે કે-એ સ્થાનને શાસ્ત્રમાં કયા કયા શબ્દથી સખાધેલ છે ? શ્રૌ ગૌતમ જણાવે છે કે—નિર્વાણુ, અબાધ, સિદ્ધિ, લેાકાગ્ર, ક્ષેમ, શિવ અને અનાબાધ-આવા શબ્દોથી ધ્રુવસ્થાન સ`આધાય છે. તેને મહર્ષિ આ મેળવે છે. વળી નારક વગેરે ભવપ્રવાહના અંત કરનારા મુનિઓ, તે લાકના અગ્ર ઉપર દુઃખે કરી ચઢી શકાય એવા તે નિત્ય અવસ્થિતિવાળા-શાશ્વત આવાસને પામેલા શેકરહિત અને છે. (૭૯ થી ૮૪–૯૦૩ થી ૯૦૮)
साड गोयम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो । नमो ते संसयाईय, सव्वमुत्तमहोयही ! ॥८५॥ एवं तु संसए छिन्ने, केसी घोरपरक्कमे । अभिवंदित्ता सिरसा, गोयमं तु महायसं ॥ ८६ ॥ पंचमहव्वयं धम्मं, पडिवज्जइ भावओ । पुरिमस्स पच्छिमंमि, मग्गे वत्थ सुहावरे ॥८७॥
॥ त्रिविशेषक
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org