Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
બી સમુદ્રપાલીયાધ્યયન-૨૧ परीसहा दुव्विसहा अणेगे, सीयंति जत्थ बहुकायरा नरा । से तत्थ पत्ते न वहिज्ज भिक्खू संगामसीसे इव नागराया ।।
॥ युग्मम् ॥ अनेकछन्दा इह मानवेषु,
यान् भावतः सम्प्रकरोति भिक्षुः । भयभैरवास्तत्रोद्यन्ति भीमाः,
दिव्या मानुष्यका यदुत तैरश्वाः ॥१६॥ परीषहा दुर्विषहाः अनेके,
सीदन्ति यत्र बहु कातरा नराः । स तत्र प्राप्तो न व्यथेत भिक्षुः, संग्रामशीर्ष इव नागराजः ॥१७॥
॥ युग्मम् ॥ અર્થ-જેમ આ જગતમાં મનુષ્યમાં અનેક અભિપ્રાય થાય છે, તેમ કર્મવશ બનેલે સાધુ પણ ચિત્તવૃત્તિથી અનેક અભિપ્રાયે અત્યંત કરે છે અને તેથી મુનિએ આ પ્રમાણે જ આત્માને અનુશાસન કરવું જોઈએ. વળી વ્રતના અંગીકારમાં દેવ–મનુષ્ય-તિય ચકૃત ભયંકર-રૌદ્ર ઉપસર્ગો ઉદયમાં આવે છે. જ્યારે અનેક દુસહ પરિષહ ઉદયમાં આવે છે, ત્યારે અત્યંત સત્વ વગરના–કાયર મનુષ્ય સંયમ પ્રત્યે શિથિલ થાય છે, પરંતુ સત્ત્વશાલી તમારે હે ભિક્ષુક! યુદ્ધના મોખરે રહેલ ગજરાજની માફક તે ઉપસર્ગો કે પરીષહે પ્રાપ્ત થવા छतiय सत्पथी यसित नहि थ. (१६+१७-७६७+७६८) सीओसिणा दंसमसगा य फासा,आयंका विविहा फुसन्ति देहं ।
कुओ तत्थऽहियासइज्जा रयाई खेविज्ज पुराकडाइं ॥१८॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org