Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
अर्णवे
મહૌવે,
નૌઃ
यस्यां गौतम आरूढो, कथं पारं
या आश्राविणी नौः, न सा या निराश्रावणी नौः, सा तु नौति જોહા, તતઃ કેશિ મુત્રમાંં તુ, ગૌતમ ફમત્રવત્ शरीरमाहुः नौरिति, जीव उच्यते नाविकः । संखारोऽर्णव उक्तोऽयं, तरन्ति महर्षयः ॥ ७३ ॥ | ॥ પદ્મમિ:વમ્ !
૨ |
૧૧૩
विपरिधावति । गमिष्यसि ? ॥ ७० ॥ पारस्य गामिनी । पारस्य गामिनी ॥ ७१ ॥ केशिगैतममब्रवीत् ।
અથ-ડે ગૌતમ ! આપની બુદ્ધિ સશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ આ મારા સ`શય પણ દૂર કર્યાં છે. હવે ખીજો પશુ સંશય મૂકવામાં આવે છે તે તેનુ પણ તમે સમાધાન કર ! હે ગૌતમ ! મહા પ્રવાહવાળા સમુદ્રમાં નાવ વિશેષથી ચારેય બાજુ ચાલી જાય છે, તે તમે જે નાવમાં આરૂઢ થયા છે તેથી કેવી રીતિએ સામે કાંઠે પડેાંચશે ? શ્રી ગૌતમ જણાવે છે કે-જે નાવ છિદ્રવાળી-પાણી ગ્રહ્યુ કરનારી છે તે સમુદ્રના કિનારે પહોંચાડનારી નથી, પણ જે નાવ છિદ્ર વગરની—જલના આગમન વગરની છે તે સમુદ્રને પાર કરનારી છે. આથી છિદ્ર વગરની નાવ ઉપર આરૂઢ થયેલા હું પારગામી બનીશ. શ્રી કેશી કહે છે કે--જે નાવ ઉપર આપ ચડયા છે તે નાવ કયા પ્રકારની છે? શ્રી ગૌતમ જણાવે છે કે-નિરૂદ્ધ આશ્રવઢારવાળું શરીર અહી” નાવ કહેવાય છે, કેમ કેતે રત્નત્રયીતી આરાધનાના હેતુ હાઇ સ'સારસાગરથી તારનાર છે. અહી જીવ નાવિક કહેવાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org