Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુગલિકજનોને અનેક પ્રકારના યથેચ્છ વાદિ આપતા રહે છે. એવા કલ્પવૃક્ષો ત્યાં અનેક છે. વાદિત્રાના રૂપના એમનું સ્વાભાવિક રૂપમાં પરિણમન થઈ જાય છે. જેમને જે જે પ્રકારના વાદિની આવશ્યકતા જણાય છે. તે તે પ્રકારના વાદિત્રો તેઓ ત્યાંથી મેળવી લે છે. આ સૂત્રમાં આવેલા પદોની વ્યાખ્યા જીવાભિગમ સૂત્રના ભેગભૂમિ પ્રકરણમાં કરવામાં આવી છે. એથી વાચકે ત્યાંથી વાંચી લે. ગ્રન્થ વિસ્તાર ભયથી અત્રે વ્યાખ્યા કરવામાં આવી નથી આ તૃતીય કલ્પવૃક્ષનું નામ ત્રુટિતાંગ છે. ત્રુટિત નામ વાદિત્રનું છે. વાદિત્ર અનેક પ્રકારના હોય છે, એ જ વાત આ સૂત્ર પાઠ વડે પ્રકરવામાં આવી છે.
ચતુર્થ કલ્પવૃક્ષનું સ્વરૂપ
'तीसेण समाए भरहे वासे तत्थ २ देसे तहिं २ बहवे दोवसिहा णामं दुमगणा पण्णता समणाउसो । जहा से संझाविरागसमए नवनिहिवइणो दीबिया चक्कवाल विदे पभू वहिपलित्तणेहे घणि उज्जलिए तिमिरमद्दए कणर्गाणगर कुसुमिय पारियातगवणप्पगासे कंचणमणिरयण विमलमहरिय तवणिजुज्ज्वल विचित्त दंडाहि दीवियाहि सहसा पज्जालियो सप्पिय निद्धतेयदिप्पंत विमल गहगण-इत्यादि।
ચતુર્થ ક૯૫વૃક્ષનું નામ દ્વીપશિખ છે. દ્વીપશિખ નામના કલ્પવૃક્ષે ત્યાં ઠેક ઠેકાણે હોય છે. એ સર્વ વૃક્ષ ત્યાં અનેક એ બહુવિધ વિસસા પરિણત ઉદ્યોતવિધિથી યુક્ત હોય છે. એથી દ્વીપના જે કાર્ય હોય છે તેમના એ સમ્પાદકો હોય છે. નવ નિધિએાના નામ આ પ્રમાણે છે. નૈસર્ષ ૧ પાંડક ૨ પિંગલ ૩ સર્વ રત્ન ૪ મહાપ ૫ કાલ ૬ મહાકાલ ૭ માણવક ૮ અને શંખ આ સૂત્રપાઠમાં આવેલા પદોની વ્યાખ્યા જીવાભિગમસૂત્ર ના ભાષાન્તર માં કરવામાં આવી છે. એથી જિજ્ઞાસુઓએ ત્યાંથી વાંચી લેવુ.
પાંચમાં ૯૫વૃક્ષનું સ્વરૂપ 'तीसेण समाए भरहे वासे तत्थ २ देसे तर्हि २ बहवे जोइसिया णामं दुमगणा guત્તા સુરારિ પાંચમા કલપવૃક્ષનું નામ જોતિવિક છે. એ કલ્પવૃક્ષો તે સમયે ત્યાં ઘણાં હિષ્ય છે અને પોતાની સ્વાભાવિક પ્રભાથી તેમજ અનેક બહવિવિધવિસસા પરિણત થયેલી ઉદ્યોત વિધિથી યુક્ત થયેલા તત્ તત્ પ્રદેશને ચોમેરથી અવભાસિત કરતા રહે છે. ઉદ્યોતિત કરતા રહે છે તેમજ પ્રભાયુક્ત કરતા રહે છે. આ સર્વ કલ્પવૃક્ષના અધોભાગ કુશ કાશ તેમજ વિકુશ બિલ્વાદિ લતાઓથી રહિત હોય છે. આ સૂત્રપાઠગત પદોની વ્યાખ્યા જીવાભિગમસૂત્ર માં કરવા માં આવી છે એથી જિજ્ઞાસુઓએ ત્યાંથી વાંચી લેવું જોઈએ અહીં પુનઃ સૂત્રપાઠગત પદોની વ્યાખ્યા કરવાથી ગ્રન્થ વિસ્તાર થશે.
છઠ્ઠા ક૯પવૃક્ષનું સ્વરૂપ:
'तीसेणं समाए भरहे वासे तत्थ २ देसे तहिं तहिं बढे चित्तंगा णाम दुमगणा पण्ण રા” ત્યાર
છઠ્ઠા કલ્પવૃક્ષનું નામ ચિત્રાંગ છે. તે કાળે એ કલ્પવૃક્ષે ત્યાં પુષ્કળ સંખ્યામાં થતા હતાં ઠેકઠેકાણે એ ક૯પ વૃક્ષે તે કાળે ત્યાં પુષ્કળ સંખ્યામાં પ્રાપ્ત થતા હતા ભંગ ભૂમિમાં એમને અત્યારે પણ સદભાવ છે. આ ભરત ક્ષેત્રમાં પ્રથમ કાળમાં ભેગ ભૂમિ હતી. એથી તે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૬૪