Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 253
________________ માવત પુરના, નગરના તેમજ દેશના અધિપતિઓને વશમાં કર, તે અધિપતિએ ભે', સ્વરૂપે જે કઈ આપે તે સ્વીકાર કરા, ચક્ર-રત્નની પાછળ-પાછળ ચાલા, એક યાજનના અન્તરથી તમે પડાવ નાખા” ઇત્યાદિ રૂપમાં અત્રે બધું કથન જેમ પહેલાં કહેવામાં આવ્યુ છે તેવુ સમજવુ જોઈએ. એજ વાત અહીં પ્રયુક્ત પ્રથમ ‘થાવત્ પદ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. ચક્રવતી ભરત રાજાએ ક્ષુદ્ર હિમવત્પર્યંતના અદૂર સામત સ્થાનમાં અર્થાત્ તેની પાસે ૧૨ ચેાજત જેટલી લંબાઈવાળા અને ૧ ચેાજન જેટલો પહેાળાઇ વાળા પેાતાના કટકનેા પડાવ નાખ્યું. અહી' આવેલા આગત પદથી-‘નવ યેાજન વિસ્તણુ` વગેરે ” પૂર્યાંકૃત વિશેષણેાનું ગ્રહણ થયુ` છે. ત્યાર બાદ તેણે પેાતાના દ્ધકિરન ને ખેલાવ્યા અને તેને પૌષધશાળાનું નિર્માણ કરવા માટે કહ્યું. વન્દ્વરને આજ્ઞા મુજબ તરત જ પૌષધ શાળા બનાવી આપી. તેમાં ફ્ક્ત થઈને ભરત નરેશે પૌષધ વ્રત કર્યું. ઈત્યાદિ બધુ કથન જાણી લેવુ જોઈએ, આ પ્રમાણે સ`કાર્યાં પૂરા થઈ ગયા પછી ભરત રાજાએ પૌષધશાળામાં બેસીને ક્ષુદ્ર હિમવત્ ગિરિ કુમાર દેવને સાધવા માટે અષ્ટમ ભક્તની તપસ્યા પ્રારંભ કરી. ( તદેવ ગદા માગ તિથલગાય સમુÄમૂથપિવ માળે ૨૩ત્તરજ્ઞામિમુદ્દે તેનેય ચુલ્હતિમવંતવાલવવા તેળેવ વાય∞રૂ). અહીં પ્રયુક્ત ‘‘તથૈવ’ પદ વડે અષ્ટ મ ભક્તના દિવસેામાં જાગરણ કરવું, પછી તેનું સમાપન કરવું, કૌટુંબિક પુરુષોને એલાવી ને તેમને આજ્ઞા આપવી, સેના સુસજ્જ કરાવવી, અશ્વરથની તૈયારી કરીને તેને ઉપસ્થિત કરવાની આજ્ઞા આપવી, સ્નાન કરવુ, અશ્વરથ ઉપર સવારી કરવી, ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માર્ગ ઉપર ગમન કરવું “ઇત્યાદિ સ કાર્યો સમ્પન્ન કર્યાં. આમ સમજવું ભરત નરેશે પહેલાં કહ્યાં મુજબ જ એ સવ કાર્યો ને સમ્પન્ન કર્યાં એવું તથૈવ' શબ્દનુ તાપ છે. યાવત્ સૈન્ય સત્ય કલ-કલ નિનાદથી જાણેકે પૃથ્વીમડળ ઉપર સમુદ્ર ગન જ આવી ને વ્યાપ્ત થઈ ન ગયુ. હાય આ પ્રમાણે પૃથ્વીમાંડળ ને પેાતાના સૈન્ય સ’ચારણથી મુખરિત કરતા તે ભરત નરેશ ઉત્તર દિશા તરફ પ્રયાણુ કરતા જ્યાં ક્ષુદ્ર હિમવાત્ પર્યંત હતા ત્યાં પહોંચે. (૩વારિત્તા ચુમિયંતવાસ પવ્યય તિવ્રુત્તોપત્તિને HT) અશ્વસ્થની ગતિ તીવ્ર હતી તેથી ક્ષુદ્રહિમવત્ પર્યંત થી તે અશ્વરથના શિરાભાગ ત્રણ વાર અથડાયા. (ત્તિત્તા તુલૢ ffxx) અશ્વરથના અગ્ર ભાગ જ્યારે ક્ષુદ્ર હિમવપતને ત્રણ વાર અથડાયા ત્યારે તેણે વેગથી ચાલતા ચારે ઘેાડાઓને રાડ્યા. (નિિિન્દ્રત્તા તદેવ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૪૧

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302