Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शनों भवति तथाऽयमपि भरतः सुधाधवलितमज्जनगृहान्निर्गतः प्रियदर्शनः" मा કથનને સંગ્રહ કરવામાં આવેલ છે. આનો અર્થ સુગમ છે, (Trafમત્તા જોવે ઝાટુંસરે રેવ પીeraછે તેને સુવાનરજી) બહારનીકળીને પછી તેઓ જયાં આદર્શ ગૃહ (દર્પણભવન) હતુ અને તેમાં પણ જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યા. (૩વાછરા રીટરવરાહ પુરથમમુદે તોય) ત્યાં જઈને તેઓ પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર સમાસીન થઈ ગયા. (fણીરૂત્તા સારંવાર સત્તા માને ચિર) ત્યાં બેસીને તેઓ પિતાનાં પ્રતિબિંબ ને વારે ઘડીએ જોવા લાગ્યા. પિતાના પ્રતિબિંબને જોતાંજેતા તેમની દૃષ્ટિ પિતાની આંગળીથી સરી પડેલી મુદ્રિકાં–અંગુઠી-ઉપર પડી ગઈ. તેને જોઈને તેમણે પોતાની આંગલીને દિવસમાં સ્ના રહિત શશિકલાની જેમ કાંતિહીન જોઈ તેરીતે જોઈને તેમણે વિચાર કર્યો કે અરે ! એ આંગળી અંગુઠીથી વિરહિત થઈને શોભા વિહીન થઈ ગઈ છે. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તે ભરતે પિતાના શરીરના બીજા અંગોને પણ આભરણ વિહીન કરી દીધાં. આમ સર્વ અંગો પણ શેભા વિહીન થઈ ગયાં ત્યાર બાદ તેમણે પિતાના સમસ્ત અંગો ઉપરથી આભૂષણો ઉતારી લીધાં હતcs તત મદદ रणो सुमेणं परिणामेणं पसत्थेहिं अज्झवसाणेहिं लेसाहिं विसुज्झमाणीहिं विमुज्झमाणोहि ફેંદામrivam targrH) જ્યારે સમસ્ત અંગો ઉપરથી આભૂષણો ઉતારી ચૂક્યા ત્યારે તેમના અંતરમાં એવી શુભભાવના ઉભવી કે આ શરીર, માંસ, મૂત્ર, વિષ્ઠા વગેરે મળોથી પરિપૂર્ણ છે. એમાં શભા જેવી વસ્તુ કઈ છે ? આતો એવું છે કે કપૂર કસ્તૂરી વગેરે સુગંધિત વસ્તુઓને પણ દૂષિત બનાવી દે છે. જે ધાન્ય સવારે પકવવામાં આવે છે, તે મધ્યાહ્નમાં વિનષ્ટ થઈ જાય છે. તેના રસથી નિપાન થયેલા આ કાર્યમાં સારવાન જેવી વસ્તુ કઈ છે ? આ પ્રમાણે શરીરની અસારતાનું ચિતવન કરવા રૂપ જીવપરિ. ણતિથી તેમજ પ્રશસ્ત અધ્યવસાયથી–મને વિચારધારાઓથી તેમજ પ્રતિક્ષણ વિશુદ્ધ થતી લેડ્યાએથી–ોગની પ્રવૃત્તિઓથી-નિરાવરણ શરીરની વિરૂપતા વિષયક ઈહા, અપહ માર્ગણ અને ગષણ કરતા કરતાં. (તયાવાણિજ્ઞાળ જમri aai જન્મવાિરા ગgवकरणं पविट्ठस्स अणते अणुत्तरे निव्वाधार निरावरणे कृसिणे पडिपुण्णे केवलवरनाणચંને સમુદgoot) તદાવરણીય કર્મોનો ક્ષયથી કમરજ ને વિકીર્ણ કરનારો અપૂર્વ કરણ રૂપ શુક્લધ્યાનમાં તે ભરત નૃપતિ મહારાજ મગ્ન થઈ ગયા. અને તે જ ક્ષણે તેમના અનંત અનાર વ્યાઘાત રહિત નિરાવરણ, કૃત્ન તેમજ પરિપૂર્ણ એવા કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયાં. અહીં જે ઈહાહ વગેરે પદે આવેલા છે તે તે સંબંધમાં આ વિચાર
કે સર્વ પ્રથમ અવગ્રહ રૂપ જ્ઞાન હોય છે. અને આ ‘‘ એ કઈક છે ” એ રૂપમાં હોય છે. અવગ્રહમાં અવાક્તર સત્તા વિશિષ્ટ વસ્તુઓનું ગ્રહણ થાય છે જેમ દૂરસ્થ પણ સામે જ દેખાતી વસ્તુને જોઈને આમ વિચાર થાય છે કે એ કંઈક છે. ત્યારબાદ અવગ્રહ ગૃહીત અર્થમાં વિશેષ જાણવાની આકાંક્ષા જાગ્રત થાય છે. તે વખતે વિચાર ઉદ્દભવે છે કે એ જે કંઈક પ્રતિભાસિત થઈ રહ્યું છે તે શું છે ? શું તે બકપંફિત છે કે વજા છે? આ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૮૬.