Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 205
________________ વ્યા વિનાaમર) આ પ્રમાણે વરદામ તીથાધિપતિ દેવ કુમારના વિજયેપલક્ષ્યમાં પ્રારંભ કરવામાં આવેલ તે આઠ દિવસને મહોત્સવ સમાપ્ત થયે ત્યારે તે દિવ્ય ચકરન આયુધ ગૃહશાળામાંથી બહાર નીકળે છે. (સિનિમિત્તા મંતસ્ટિવવિદિવને નાઘ દૂતે જોવા સંવતરું સત્તાdદરિઘમ રિષિ મારૂતિથમિમુદે થાણ વાવિહોણા) ત્યાંથી બાહર નીકળીને તે આકાશતલમાં યાવત્ સ્થિત રહીને જ દિવ્ય ત્રુટિત વાધવિશેષના શબ્દ શક્નિનાદથી અમ્મર તલને સપૂરિત કરતું ઉત્તર પાશ્ચાત્યદિશા તરફ એટલે કે વાયવ્ય દિશા તરફ આવેલા પ્રભાસતીર્થ તરફ ચાલવા લાગે છે. કેમકે અહીંથી ત્યાં પહોંચવાને સીધેસરલ રસ્તો એજ છે. જે વરદામતીર્થથી પશ્ચિમાગમનમાં સમુદ્ર–વેલા ઉપર થઈને પ્રભાસતીર્થ તરફ પ્રયાણ કરવામાં આવે તે એથી પ્રભાસતીર્થ પર્યાપ્ત દૂર થઈ પડે છે. આ પ્રભાસતીર્થ જયાં સિધુ નદી સમુદ્રમાં પ્રવેશે છે ત્યાં જ છે. (તpi સે મા સારા તેં चक्करणं जाव उत्तरपच्चस्थिम दिसि तहेव जाव पच्चत्थिमदिसाभिमुहे पभासतित्थे ल. ગોrદે) ત્યાર બાદ તે મરતચક્રી જ્યારે પોતાના દિવ્ય ચકરત્નને ઉત્તર પાશ્ચાત્યદિશાવાયવી વિદિશા તરફ એટલે કે પ્રભાસતીર્થ તરફ પ્રમાણુ કરતું જુવે છે ત્યારે પહેલાં કહ્યું છે તે પ્રમાણે જ તે સર્વકાર્ય સમ્પન્ન કરે છે અને પશ્ચિમ દિશા તરફ સન્મુખ થઈને તે પ્રભ સતીર્થથી લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે (કોrrrદા નાવ રે વાર સુcurre) ત્યાં તે એટલે દર સુધી ગમન કરે છે કે જેથી તેના રથના કર્પરાકારવાળા અવય જ ભીના થઈ શકે છે. (કાવ ઉતા તે જ મારું મક િત્તારું સૈનનારું રાજનિક અતુલભાઇઝ અમરnife 1 acર માર્યા પ્રમાણસિત્યો જ નpદ૬) ત્યાં પહચીને તે પિતાના ઘોડાઓને ભાવે છે અને રથને ઊભે રાખ્યો. રથ ઊભે રાખીને તરત જ તે પોતાના હાથમાં ધનુષ લે છે અને તે ધનુષ ઉપર બાણનું આરોગણ કરે છે અને ત્યાર બાદ બાણ લક્ષ્ય તરફ છોડે છે. તે બાણ પ્રભાસતીર્થો ઘેપદેવકુમારના ભવનમાં પડે છે. પિતાના ભવનમાં પડેલા બાણને જોઈને તે ધિત થઈ જાય છે જ્યારે તેને કોધ શાંત થઈ જાય છે ત્યારે તે પિતાની ઋદ્ધિ મુજબ ભરતચક્રીની પાસે આવીને તેમનું શરણ સ્વીકારે છે અને એ ઉપલક્ષ્યમાં તે તેમના માટે પ્રીતિદાન આપે છે. એ પ્રીતિદાનમાં જેમ પહેલાં કહેવામાં આવ્યું છે બધું (વર મારું મારું કુત્તાના દેનારું ડાનિક સુાિળિ ૪ ગામrfજ વ) ઈત્યાદિ સૂત્ર વડે પ્રકટ કરવામાં આવેલ છે. પ્રીતિદાનમાં તેણે રત્નમાળા મુકુટ દિવ્ય મૌતિક કનક રાશિ કટક હસ્તાભરણ ત્રુટિક-બાહુ આભરણ નામાંકિત ખાણ અને પ્રભાસતીર્થનું જળ એ સર્વવસ્તુઓ આપી. (જિગ્દિત્તા ના પદ માસ तित्थमेराए अहणं देवाणुप्पियाणं विसयवासी जाव पच्चस्थिमिल्ले अन्तवाले सेसं तहेव ગાય દૃદિયા નિવૃત્ત) ભરત ચકી એ એ પ્રીતિદાનને સ્વીકાર કર્યો. પછી તેણે તેનું સન્માન કર્યું તેને સત્કાર કર્યો. અને પછી તેનું વિસર્જન કર્યું. ત્યાર બાદ ભરતચકી ત્યાંથી પિતાના રથને પાછો વાળીને જ્યાં સેનાને પડાવ હતાં ત્યાં આવ્યો ઈત્યાદિ સર્વ કથન જેવું માગધતીથદેવના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેવું જ અત્રે જાણી લેવું જોઈએ. યાવતા આઠ દિવસને મહોત્સવ સમાપ્ત થયે. ૧૦ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૯૩

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302