Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ને, બન્નેને જીવનથી રહિત કરવા. કોઈ કાઈ અવિવેકી ભીષણપ્રપાત આદિ કરીને પાતે પેાતાને જીવનથી રહિત કરી દે છે, અર્થાત આત્મઘાતકરીને પ્રાણત્યાગ કરી દે છે, કાઇ દ્વેષને વશ થઇને ખીજા પ્રાણીને પ્રાણહીન બનાવીદે છે અને કોઇ અવિવેક આદિના કારણે પેાતાને તેમજ ખીજાને પણ પ્રાણ્ડીન કરીદે છે. આ બધી પ્રાણાતિપાત ક્રિયા કહેવાય છે.
એ કારણે તી કર ભગવાને અકાળમાં મરણનેાનિષેધ કર્યાં છે, કેમકે, એમ કરવાથી પ્રાણાતિપાત ક્રિયાના દોષ ઉત્પન્ન થાય છે.
એ પ્રકારે સ્વ પર અને ઉભય એમ ત્રણ પ્રકારના વિષય ભેદથી પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી આ ત્રણે ક્રિયાએ ત્રણ ત્રણ પ્રકારની કહી છે, સૂ. ૧
શબ્દાર્થ-(લીવા નં મતે ! ત્તિ સહિરિયા, અરિયા?) હે ભગવન્ ! જીવ ક્રિયા સહિત છે અથવા ક્રિયા રહિત છે ? (નોયમા ! નીવા સોરિયા વિ, મિિરયા વિ) હે ગૌતમ ! જીવ ક્રિયા સહિત પણ છે અને ક્રિયા રહિત પણ છે.
(સે વેળòળ મંતે ! વં વુન્નરૂ-ઝીવા સક્ષિરિયા વિ, અભિરિયા વિ) હે ભગવન્ ! શા કારણે એમ કહેવામાં આવેલ છે કે જીવ સક્રિય પણ છે અને અક્રિય પણ છે ?
(નોયમા ! નીવા યુવિા પાત્તા, તં નહા-સારસમાવળાં ય, અસ'સારસમાવળળા ય) હે ગૌતમ ! જીવ એ પ્રકારના કહ્યા છે. જેમ કે–સંસાર સમાપન્નક અર્થાત્ સંસારી અને અસંસાર સમાપન્નક અર્થાત્ મુક્ત.
(તત્ત્વ ન લે તે અર્રસારસમાયા તે ' સિદ્ધા) તેએમાં જે અસંસાર સમાપન્નક છે તે સિદ્ધ છે (સિદ્ધાળ ક્ષિરિયા) સિદ્ધ અક્રિય છે.
(તસ્થ ળ ને તે સારસમાવળા તે યુવિા વળત્તા) તેઓમાં જે સંસાર સમાપન્નક છે, તેઓ બે પ્રકારના કહ્યા છે. (ત' ના-સેસ્ટેસિÍવળના ય ગમેછેસિર્વાઇવળના ય) તેઓ આ પ્રકારે શૈલેશી પ્રતિપન્ન અને અશૈલેશી પ્રતિપન્ન (લ્થ ' ને તે સેન્ટેરિડિવળા તળ જિરિયા) તેમાં જે કૌલેશી પ્રતિપન્ન છે, તેએ અક્રિય છે. (તત્ત્વ ' લેતે અહેસિદ્ધિવાળા તેળ રાજિરિયા) તેઓમાં જે અશૈલેશી પ્રતિપન્ન છે તેએ ક્રિયા યુક્ત છે.
(સે તેળટ્સેળ નોયમા ! વં પુરુન્નરૂ-ઝીવા સાજિરિયા વિ, જિરિયા વિ) એહેતુથી હે ગૌતમ ! એવુ કહેવાય છે કે જીવ ક્રિયા યુક્ત પણ છે અને ક્રિયારહિત પણ છે.
(અસ્થિ ` મ`તે ! નિવાળ વાળાવાળ જિરિયા = ?) શુ' હું ભગવન્! જીવાને પ્રાણાતિપાતથી ક્રિયા કરાય છે-થાય છે ? ( ૢંતા ગોયના ! અસ્થિ) હા ગૌતમ થાય છે. (ન્દ્િળ મતે લીવાળ વાળા વાળ શરિયા ઞફ !) શેમાં હે ભગવન જીવાને પ્રાણાતિપાત દ્વારા ક્રિયા કરાય છે ? (યમા । ઇસુ નિાપ્રુ) હે ગૌતમ છએ નિકાયામાં (અસ્થિ ળ મ તે! નેફ્યાળ' વાળાવાળ રિયા જ્ઞરૂ ?) શું ભગવન્! પ્રાણાતિપાતથી નારકાની ક્રિયા થાય છે ? (વૅ નિત નાય વૈમાળિયાળ) એજ પ્રકારે નિરન્તર વૈમાનિકા સુધી.
(અસ્થિ ળ મતે ! ગીવાળ મુસાવાળી જિરિયા જ્ઞરૂ ?) હે ભગવન્ ! જીવાને મૃષાવાદથી ક્રિયા થાય છે ? (હઁતા અસ્થિ) હા થાય છે ? (હિ નું મતે ! નીવાન મુસાવાળીરિયા ÄT) હે ભગવન્ ! કયા જીવામાં મૃષાવીદથી ક્રિયા થાય છે ? (ચેયમા ! રાજ્વવેસુ) હે ગૌતમ ! બધાં યેામાં. (નિરતર નેરાાં ગૌત્ર વૈમાળિયા) (એજ પ્રકારે નિરન્તર નારકા યાવતુ વૈમાનકાની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪