Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યુક્ત તથા ધર્મ પરાયણ શ્રી લાલજી મહાત્ આચાર્ય થયા.
૧૩ સ્યાદ્વાદ સિદ્ધાન્તના વારિધિ (સમુદ્ર) વ્યાખ્યાતાઓમાં શિરામણિ, અત્યન્ત ઉદાર, ઉત્તમ અતિશયેાથી શોભાયમાન થવાવાળા
૧૪ થલીદેશના ઉદ્ધારક અર્થાત્ થલીપ્રદેશમાં સર્દૂ ધર્મના બીજ રોપવાવાળા, શાસનનાપ્રભાવક, યુગપ્રધાનવક્તા અર્થાત્ પોતાના માર્મિક પ્રવચના દ્વારા નવીનયુગનું નિર્માણ કરવાવાળા, મહાન આચાર્ય શ્રી જવાહરલાલજી મહારાજ શ્રી લાલાજી મ.ની પાટ પર સુગેાભિત થયા.
૧૫ તેમના શિષ્ય મુનિત્રતાના આરાધક હું ઘાસીલાલ મુનિ નમ્રતાપૂર્વક પ્રમેયોાધિની નામક પ્રજ્ઞાપના સૂત્રની ટીકાનું નિર્માણ કરી રહ્યો છું.
પ્રજ્ઞાપના કા સ્વરૂપ
નેતિ' રૂચાર્િ
પ્રજ્ઞાપના શબ્દના અર્થ શે છે? સમાધાન જેના મારફતે જીવ અજીવ આદિ તત્વ પ્રક રૂપે જણાવવામાં આવે તેને પ્રજ્ઞાપના કહે છે. અહીં આ પ્રકના અભિપ્રાય છે સમસ્ત કુતીથિકાના નેતા જેની પ્રરૂપણા કરવામાં અસમર્થ છે અને જે પ્રરૂપણા વસ્તુ સ્વરૂપને યથાર્થ રૂપે પ્રકટ કરે છે, જ્ઞાપિત કરવાના અર્થ છે-શિષ્યાની બુદ્ધિમાં સ્થાપિત કરી દેવું.
પ્રજ્ઞાપના, સમવાય નામના ચેાથા અંગનું ઉપાંગ છે, કેમકે એમાં એ તત્ત્વાનું કથન છે કે જેઓનું સમવાય અંગમાં કથન કરેલું છે. કહેલા અને કહેવાથી પુનરૂક્તિ દોષ આવે છે, કેમકે કહેલા અને કહેવા તે નિષ્પ્રયેાજન છે, એવું કહેવું તે સત્ય નથી. આછી બુદ્ધિવાળા શિષ્યાના ઉપકાર માટે કહેલા અને જો વિસ્તારથી કહેવાય તે તે સાક બને છે.
પ્રજ્ઞાપના જો કે ઉપાંગ છે તેા પણ જીવ અજીવ વિ. સમસ્ત પદાર્થોનુ શાસન (નિરૂપણું) કરવાના કારણે એ શાસ્ત્ર જ છે એમ સમજવુ જોઇએ,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧