Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति०२
पुरुषस्थित्यादिनिरूपणम् ४८५ संहरणमधिकृत्य जधन्यतोऽन्तमुहूतमुत्कर्षतस्त्रीणि पल्योपमानि देशोनपूर्वकोट्याऽभ्यधिकानि । अन्तरद्वीपकमनुष्यपुरषस्य जन्म प्रतीत्य देशोनं पल्योपमासंख्येयभागमुत्कर्षतः परिपूर्ण पल्योपमासंख्येयभागम् संहरणमधिकृत्य जधन्यतोऽन्तर्मुहूर्तमुत्कर्षतः पूर्वकोट्यभ्यधिकपल्योपमासंख्येयभागं यावदवस्थानमिति । 'देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा जाच सव्वट्ठसिद्धगाणं' देवानां तु या पूर्व स्थितिः कथिता सैव सस्थितिः कायस्थितिरपि वक्तव्येति । कियत्पर्यन्त मित्याह-यावत्सर्वार्थसिद्धकानाम्-सर्वार्थसिद्धदेवपुरषपर्यन्तमित्यर्थः, अत्र यावत्पदेन-भवनपति-वानव्यन्तर-ज्योतिष्क-वैमानिक सौधर्मादितोऽपराजितविमानगतदेवपुरुषाणां ग्रहणं भवतीति ।
ननु कायस्थितित्वनेकभवभावाश्रिता सा कथमेकस्मिन् भवे भवतीति चेदत्रोच्यते देवपुरुषो
है और उत्कृष्ट से इसका अवस्थान काल पूरे तीन पल्योपम का है. संहरण की अपेक्षा इसका अवस्थान काल जधन्य से एक अन्तर्मुहूर्त का हैं और उत्कृष्ट से देशोन पूर्व कोटि अधिक तीन पल्योपम का है अन्तर द्वीपज मनुष्य पुरुष का अवस्थान काल जन्म की अपेक्षा लेकर देश से न्यून पल्योपम के असंख्यातवें भाग तक का है और उत्कृष्ट से इसका अवस्थान काल परिपूर्ण पल्योपम के असंख्यातवें भाग तक का है। संहरण की अपेक्षा लेकर इसका अवस्थान काल जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से पूर्वकोटि अधिक पल्योपम के असंख्यातवें भाग का हैं । " देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा जाव सव्वट्ठसिद्धगाणं " भवनपति देवपुरुषों से लेकर सर्वार्थसिद्ध देवपुरुष पर्यन्त देवों को जो पहिले भवस्थिति कही गई हैं वही कायस्थिति है ऐसा जानना चाहिये,
शंका-कायस्थिति तो अनेक भवोंके आश्रित होती है--- फिर वह यहां एक भव में कैसे हो सकती है। અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ પૂરા ત્રણ પાપમાને છે. સંહરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી એક અંતમુહૂતને છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકેટિ અધિક ત્રણ પલ્યોમપને છે અંતરદ્વીપજ મનુષ્ય પુરૂષને અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી દેશથી ન્યૂન પાપમના અસંખ્યાતમા ભાગ સુધીને છે. અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ પૂરા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી છે. સંહરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ અધિક પલ્યોપમના અસં. ध्यातमा मागनी छे, 'देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा जाव सवठ्ठसिद्धगाणं" ભવનપતિદેવ પુરૂષોથી લઈને સર્વાર્થ સિદ્ધ દેવપુરુષ સુધી પહેલાં દેવેની જે ભવસ્થિતિ કહી છે. એ જ પ્રમાણે કાયસ્થિતિ પણ છે. તેમ સમજવું.
શંકા-કાયસ્થિતિ તે અનેક ભવના આશ્રિત હોય છે, તે પછી તે અહિયાં એકભવ માં કેવી રીતે થઈ શકે છે ?
જીવાભિગમસૂત્રા