Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આમલકલ્પા નગરીકા વર્ણન
સૂત્રા—( તેનાહે તેને સમા) તે કાળે અને તે સમયે (મજીવાનામ નચીજોત્થા ) આમલકા નામે નગરી હતી તે નગરી ( દ્ધિસ્થિનિયમિઠ્ઠા ઝાય પાસારીયા, સિનિષ્ના, મિયા દિવા) શ્રદ્ધા-વૈભવ અને ભવન વગેરેથી તે સવિશેષ સપન્ન હતી, સ્તિમિતા-સ્વચક્ર તેમજ પરચક્રના ભયથી તે રહિત થઈને સ્થિર હતી, સમૃદ્ધ-ધનધાન્ય વગેરે સમૃદ્ધિએથી યુક્ત હતી, અહીં ‘જ્ઞાવ’શબ્દથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે આ નગરીન' શેષવન ઔપપાતિકસૂત્રમાં વર્ણિત ચંપા નગરીના વન જેવુ સમજી લેવું જોઈએ. જિજ્ઞાસુ પાઠકે ઔપપાતિક સૂત્ર ઉપર કરેલી મારી પીયૂષવર્ષણી ટીકાને જુવે. તે નગરી પ્રાસાદીય, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ હતી. (તીમેળ બ્રામાÇનયરીÇ વાિ ઉત્તરપુરસ્થિમે સિીમા" સંવસાનને નામ ચેપ હોસ્થા) તે આમલકા નગરીની બહાર ઉત્તરપૂર્વીદિશાની વચ્ચે-ઈશાન કાણુ–માં એક ચૈત્ય-ઉદ્યાન હતું. તેનું નામ આમ્રસાલવન હતુ`. ( ગાવ વેિ) યાવત્ તે પ્રતિરૂપ હતું. (સોળવર્ પાચવે. પુર્વાસિાપટ્ટા વત્તવ્વચા વાચનમેળ ખેંચા) તેમાં અશેાક નામે શ્રેષ્ટ વૃક્ષ હતું. તેની નીચે પૃથિવી શિલાપટ્ટક હતા વગેરે બધી આ વિષયને લગતી વિગત ઔપપાતિક સૂત્રમાં જે પ્રમાણે છે તે પ્રમાણે જ સમજી લેવી જોઇએ. (સેલો ચા, ધારિની ફેવી સામી સમોસઢે, વત્તા નિળયા, રાયા જ્ઞાત્ર પન્નુવાસરૂ ) તે નગરિમાં શ્વેત નામે રાજા હતા તેની મેાટી રાણીનુ નામ ધારિણી હતું. ત્યાં મહાવીર સ્વામી પધાર્યા. તેમને વન્દન કરવા માટે તેમજ તેમની પાસેથી ધર્મના ઉપદેશ સાંભળવા માટે નાગરિકાની પરિષદ પેાતપેાતાના સ્થાનેથી નીકળીને ત્યા પહેાંચી રાજા પણ ત્યાં જવા માટે નીકળ્યા. યાવતુ પહેાંચીને બધાએ પર્યું`પાસના કરી. ટીકા — તળ જાઢેળ તેળ સમા ' તે કાળે-અવસર્પિણીના ચાથા આરામાં જ્યારે ભગવાન શ્રી મહાવીર સ્વામી વિહાર કરી રહ્યા હતા તે સમયે જયારે તે ચાથા આરા અનુક્રમે હ્રાસની તરફ ઢળી રહ્યો હતા-આમલકલ્પા નામે નગરી હતી. આ નગરી પ્રસિદ્ધ હતી, જો કે આ નગરી અત્યારે પણ છે પરંતુ ‘હાત્મા' પદ્મના
>
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૨