Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे सइ चेव य निट्ठिो भद्दमुहुत्तो कमेण सव्वेसि केसि,
चीदाणिं पिय विसयपमाणे रवी जेसिं " इत्यादि । छाया-" यथा यथा समये समये पुरतः सञ्चरति भास्करो गगने,
तथा तथा इतोऽपि नियमाद् जायते रजनी च भावार्थः, एवञ्च सदा नराणामुदया-स्तम (य) नानि भवन्ति अनियतानि,
स्वकदेशभेद कस्यचित् किश्चिद् व्यपदिश्यते नियमात्, सकदेव च निर्दिष्टः भद्रमुहूर्तः क्रमेण सर्वेषां केषा
श्चिदिदानीमपि च विषयप्रमाणे रविर्येषाम् ' इति । एतावता सूत्रोण रवेश्चतसृष्वपि दिक्षु गमनं प्रतिपादितं, तेन यत्तु 'सूर्य: पथिमसमुद्रं प्रविश्य पातालेन गमनं कृत्वा समुद्रे उदेति' इत्युक्तं तत्परास्तम्॥१॥
कहा भी है-समय २ पर जैसे २ सूर्य आगे २ आकाश में गति करता हुआ चलता है, उसी तरह से इस तरफ भी रात्रि होती चली आती है यह बात सत्य है। अतःजब इस प्रकार से है कि सूर्य की गति अपर ही उसके उदित होने का और अस्त होने का व्यवहार निर्भर है, तो फिर मनुष्यों के हिसाब से उनका उदित और अस्त होना ये दोनों बातें अनियमित है ! इत्यादि । सूर्य चारों दिशाओं में गमन करता है आकाश में सूर्य समस्त दिशाओ में फिरता है-यह बात इस मूल सूत्र द्वारा प्रकट की गई है, तो जो लोग ऐसा मानते हैं कि (सूर्य पश्चिम के समुद्र में प्रविष्ट होकर पाताल से गमन करता हुआ पूर्वसमुद्र में उदित होता है) उनका यह कथन योग्य नहीं है क्यों कि सूर्य की गति चारों दिशाओ में होती है यह बात पूर्वोक्त सूत्र से प्रकट की गई है ॥सू०१॥
કહ્યું પણ છે–સમય સમય પર જેમ જેમ સૂર્ય આકાશમાં આગળ આગળ ગમન કરે છે, તેમ તેમ તે તરફ પણ રાત્રિ થતી જાય છે, એ વાત સત્ય છે આરીતે જે સૂર્યની ગતિ ઉપર જ તેના ઉદય અને અસ્ત થવાને વ્યવહાર નિર્ભર હોય, તે મનુષ્યની દૃષ્ટિએ તેમનો ઉદય અને અસ્ત થવાની વાતે અનિયમિત જ છે.
(સૂર્ય ચારે દિશામાં ગમન કરે છે–આકાશમાં સૂર્ય સમસ્ત દિશાઓમાં ફરે છે,) આ વાત મૂળસૂત્ર દ્વારા પ્રકટ કરી છે.
આ કથન દ્વારા લેકની નીચેની માન્યતાઓનું ખંડન કરવામાં આવ્યું છે( સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશીને પાતાલમાં ગમન કરીને પૂર્વ સમુદ્રમાં ઉદય પામે છે.) આ માન્યતાનું એ સૂત્રદ્વારા ખંડન કરાયું છે, કારણ કે સૂર્યની ગતિ ચાર દિશામાં થાય છે, એવું પૂર્વોક્ત સૂત્રદ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે.સૂલા
શ્રી ભગવતી સૂત્ર : ૪