Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રૂપ યક્ષ નિમિત્તના મહેત્સવ માટે બનાવેલ હોય અથવા મહેસુવા’નાગ નિમિત્તના મહે।ત્સવ માટે ખનાવેલ હેાય અથવા ધૂમમહેતુ' સ્તમ્ભ વિશેષરૂપ ગ્રૂપ પૂજન મહે।ત્સવ નિમિત્તે મનાવે હાય અથવા ‘ચેચમહેતુ' જનતામાં સ્વ-પર અને જડચૈતન્યનુ યથા જ્ઞાન ફેલાવવા માટે કરવામાં આવતા મઢુત્સવ નિમત્તે અથવા ‘વણમનું વા' વ્રુક્ષારોપણ વગેરે નિમિત્તે બનાવેલ હોય અધવા ‘નિર્દેપુષા’ પત નિમિત્તના મહેત્સવ નિમિત્તે બનાવેલ હેાય અથવા ‘વીમકુવા' કરી-ગુટ્ટા વિશેષ નિમિત્તના મહેત્સવ ખનાવેલ હાય અથવા ‘બાકમ ્યુ’કૂવા ખાદવાના મહાત્સવ નિમિત્તે બનાવેલ ડાય અથવા ‘તજ્ઞાનમહેતુવા’ મહાşઇ તડાગાસ્ર તલાવ ઉત્સર્ગ નિમિત્તના મહેાત્સવ નિમિત્તે બનાવેલ હાય અહીંયા તડાગ શબ્દથી મહાન સમજવું'. અથવા ‘મયુવ’ અલ્પજલાશયના ઉત્સવ નિમિત્તે ખનાવેલ હાય અથવા અહીદ શબ્દથી નાનુ` તલાવ સમજવાનું છે. એજ પ્રમાણે ‘મહેતુ' ગાંગા, યમુના વિગેરે નદી વિશેષમાં સ્નાનાદિ નિમિત્તના મહેડ્સવ નિમિત્તે બનાવેલ હાય તથા ‘સમઢેલુવા’ સરોવર વિશેષના નિર્માણુ ખાતમુહૂત વિગેરે મડૅાત્સવ નિમિત્તે બનાવેલ હોય અથવા ‘સાગરમહેતુપા’ સમુદ્ર સ્નાનાદિ વિશેષ પ'નિમિત્તના મહેસવ માટે બનાવેલ હોય અથવા ‘બાળમહેમુદ્રા' સાના વિગેરેની ખાણુ વિશેષના પૂજનાઢિ મહાત્સવ નિમિત્તે બનાવેલ ઢાય આ રીતે ઉપર વધુ વેલ શિવાય ‘અળયરેવુ સ ્વ્વાદેવુ' બીજા તેવા પ્રકારના મડૅાત્સવે નિમિત્તે બનાવેલ હાય તથા ‘વિવવેસુ’ અનેક પ્રકારના ‘મદ્દામ ્ભુવા’ મહામહેસવા ‘વટ્ટમાળેનુ' ચાલુ હોય ત્યારે ‘વવે' ઘણા ‘સમગ માળ શ્રતિદ્ધિગિળનળીમને' શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણુ, તથા વનીપકે-યાચકને ‘C[ાળો વાગો' એક વાસણમાંથી કહાઢીને ‘િિસગ્નમળે' પિરસાતા એવા અશનાદિ ચાર પ્રકારના આહાર જાતને ‘વેદ્દાÇ' જોઇને તથા વું વોöિનાવ” એ રીતે એવા વાસણામાંથી કહુાડીને કે ત્રણ વાસણુમાંથી કહેાડીને તથા ચાર વાસણામાંથી કડુાડીને તથા સાંકડા મેાઢવાંળા વાસણમાંથી કહાડીને તથા ‘સિિસંનિષિયાનો વા એકઠા કરેલા ઘી વિગેરે પદાર્થોંવાળા પાત્રામાંથી બહાર કાઢીને કંઇક ભાગ અન્નાદિ આહારને જોઇને વણિજ્ઞમાળે વૈજ્ઞા' પિરસાતા જોઇને ‘તદ્વાર' આવા પ્રકારના આપવામાં આવેલા સળં વા પાળવા ઘામ ત્રા સામં વા' અશન, પાન. ખાદિમ અને સ્વાદિમ
એ રીતના ચાર પ્રકારના આહાર જાત કે જે પુર્ણિત ૐ' દાતાએ પાતે બનાવેલ ડાય તથા નવ' યાવતું બહાર નહી લાવેલ અને છતાએ પેાતાને માટે બનાવેલ ન હોય તથા પરિભક્ત ન ડાય કે અનાસેવિત ન ડાય તેવા આહાર સચિત્ત હાય અનેષણીય આધાકદિ દોષવાળા હોય તેમ માનીને મળે તે પણ ‘ળો હિન્ના' સાધુસાધ્વીએ એવા આહાર લેવા નડી અર્થાત્ આવા અનેક પ્રસગામાં ત્યાં આવનારા શ્રમણ સાધુ, સન્યાસી બ્રાહ્મણુ, અતિથી વિગેરેને આહાર આપવામાં આવતા હાય તેમ જાણવા છતાં પુરૂષાંતર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪