Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘માળે’ માનીને ‘હિહિન્ના’તેને ગ્રહણુ કરી લેવુ' જોઈએ. કેમકે તેવા પ્રકારના આહાર અચિત્ત અને એષણીય હાવાથી સાધુ સાધ્વીને ગ્રડુણુ કરવા લાયક કહેવાય છે. પ્ર૦૧૯મા
હવે ભિક્ષા માટે જવા ચૈાગ્ય તેવા કુળને વિશેષ રૂપે ઉદ્દેશીને તેનુ પ્રતિપાદન કરે છે ટીકા-તે મિત્રભૂવા મિવુળી વ' તે સાધુ અથવા સાધ્વીજી ‘જ્ઞા વિદ્વે સમાળે' યાવત્ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા મળવાની ઇચ્છાથી પ્રવેશ કરીને નારૂં કુળ પુરૂં જ્ઞાળિજ્ઞા' જે કુળને એવા સમજે ‘તું ના’જેમકે-‘કાળિયા' ઉગ્રવંશવાળાના આ ઘરા છે. ‘ઓળધુજાનિવા’ભાગ જાતના કે જેએ રાજાએમાં પણ ઉત્તમ માનવામાં આવે છે. તેમના ઘરી છે. તથા રાફળ ઝાનિયા' મિત્રતાવાળા રાજાઓના આ ઘરા છે. તથા વત્તિયુાનિ રા' રજપુતાના આ ઘરા છે. તથા વાનાનિ વા’ ઋષભસ્વામીના વ‘શોના આ ધરા છે. તથા ‘વિંસહ્રજ્ઞાનિવા’ અરિષ્ટનેમીના વંશોના આ ઘરા છે, તથા લિચવુરુનિ વા' ગાષ્ઠના કુળા છે. તથા નૈત્રિયવ્રુદ્ધŕળ ના'વૈશ્યાના આધરી છે તથા isīહાનિવા’હજામાંના આ ઘરા છે. તથા વ્હોટ્ઠાન કુહાળિવા' સુથારાના આ ધરા છે, તથા ગામવાનુ,જાળિવા' ગ્રામરક્ષાના આ ઘર છે. વોસ,હિયવુાળિ ' તન્તુયાય વણકરના આ ઘરા છે. અન્ન ચરંતુ વા તવવારનું યુજેનુ' એવા પ્રકારના અન્ય ઘરામાં જેમકે-નુ દિમુ’અનિદ્વિત કુલેામાં તથા ‘બઽત્તુિં' ચમારના ઘરો તથા દાસી વિગેરેના ધાનિંદિત મનાય છે તેથી એ બન્ને કુલાને છેડીને અનિ'દિત એવા ખીજા કુળમાં પ્રાપ્ત થતા ‘લળવા વાળ વા લાર્મ વા સાક્ષ્મ વા' અશન, પાન, ખાક્રિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારના જાતને મુä' અચિત્ત ‘નવ' યાવત્ એષણીય આધાકર્માદિ દોષોથીરહિત સમજીને પ્રાપ્ત થાય તે સાધુ સાધ્વીએ તેને ‘હિાજ્ઞિ’ ગ્રહણ કરી લેવું. સૂ ૨૦ના
આહાર
હવે શખòદ શ્રેણી વિગેરે મહાત્સવ વિશેષમાં મનાવેલ આહાર જાતને સાધુ સાધ્વીને લેવાને નિષેધ કરે છે
ટીકા”--છે મિવુવા મિત્રથુળીવા' તે પૂર્વોક્ત ભિક્ષુકને સાવી ‘૬:છું' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ‘વિદાયકિયા’ભિક્ષા લાભની આશાથી ‘અણુવિદ્ને સમાળે” પ્રવેશ કરીને સે ગં ઘુળ જ્ઞાળેના' એ તેમના જાણુવામાં એવુ આવે કે ‘અસળ વા પાળવા ધારૂક્ષ્મ વા સામં વા' આ અશનાદિ ચાર પ્રકારના આહાર જાત ‘સમવાભુવા' શ’ખરચ્છેદ શ્રેણી વિગેરે સમૂહમાં અનાવેલ હોય અથવા વિંદળિયરેયુવા' મરેલ પિતૃએને નિમિત્તે અનાવેલ ડાય અથવા ‘મ?મુવા’ ઇન્દ્રના મહેાત્સવ માટે બનાવેલ હાય અથવા હૂઁહેતુવા' કાતિકસ્વામીના મહેાત્સવ નિમિત્તે બનાવેલ હોય અથવા ‘મહેતુવ’ રૂદ્ર નિમિત્તના મહાત્સવ માટે અનાવેલ હેાય અથવા ‘મુત્તુ મહેતુવ' બલરામ કૃષ્ણ નિમિત્તક જન્માષ્ટમી વિગેરે મહાત્સવ માટે ખતાવેલ હાય અઘવા ‘સૂચમફ્રેમુવા’ ન્યન્તર વિશેષ ભૂત નિમિત્તક મહોત્સવ માટે બનાવેલ ડાય અથવા જ્ઞ મહેતુવા' દેવ ગધઈ યેનિના કિનર વિશેષ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૩