________________
૧૧૫
સૂર્યની પ્રભાને પણ ઝાંખી પાડે તેવી પ્રભાવાળા, ઝગમગાટ મારતાં, રત્ન અને મોતીની માળાઓથી શોભાયમાન એવાં આકાશમાં ઉપસ્થિત રહી આપના મરતકે શોભી રહેલાં ત્રણ છત્રો એવું સૂચન કરે છે કે જે ભવ્ય જીવે સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નાની આરાધના કરશે તે આપ સમાન તિર્થંકર પદને પ્રપ્ત કરશે. પાસ ના બાભાસ્ય-માન મણિ રત્ન મચી ફુરતી ! ભૂજને તિમિર સાતિ-મારતી | સદ્ધત્વ પુષ્પ ફલ પત્ર વિશાલ વૃક્ષા, આનન્દકા ભવતિ શકવની સદક્ષા ll૩૧al e હે પ્રભુ ! આપના સમોસરણનું શું વર્ણન કરું ! અત્યંત ચમક્તા મણિ રત્નોથી બનેલી એ સમોસરણની ભૂમી એટલી તો સ્વયં પ્રકાશીત છે કે ચારે તરફ એક એક જન સુધી તે તિમીર દષ્ટિ ગોચર થતું નથી. વળી એ ધરતી ઉપર ખીલી -