Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 462
________________ ૪૩૬ પૃછા ચેથી ૧ પ્રશ્નઃ અહી ભગવંત એક બેલાનું તપ કરે તે કેટલા. ઉપવાસનું ફળ મળે ? ઉત્તરઃ અહા શિષ્ય પાંચ ઉપવાસનું ફળ મળે. ૨ પ્રશ્નઃ એક તેલાનું તપ કરે તો કેટલા ઉપવાસનું ફળ મળે ? ઉત્તરઃ પચીસ ઉપવાસનું ફળ મળે. ૩ પ્રશ્ન: ચૌલાનું ત૫ (દશમભત્ત) નું તપ કરે તે શું ફળ મળે ? . ઉત્તરઃ સવાસો (૧૨૫ ) ઉપવાસનું ફળ મળે. - ૪ પ્રશ્નઃ દ્વાદશ (પંચેલા) ભત્તનું તપ કરે તો શું ફળ મળે? ઉત્તરઃ સવા છસો ઉપવાસનું ફળ મળે. તેવી રીતે આગળ એક એક ઉપવાસ વધારવાથી તેનું ફળ પાંચ ગણું અધીક સમજવું. જેમકે ૬ ઉપવાસના ૩૧૨૫ તે મુજબ જાણવું..

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478