Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪૩૯
૩ પ્રશ્ન; બ્રહ્મદત્ત ચક્રવતી મરીને કયાં ગયા ? ઉત્તર: સાતમા ન કે અર્કંઠા નોવાસમાં ૪ પ્રશ્ન: સાતમી નર્કમાં કેટલું આયુષ્ય ખાંધ્યું છે ? ઉત્તર: તેત્રીસ સાગર પમનું
પ્રશ્નઃ એક શ્વાસે શ્વાસ ઉપર કેટલું દુ:ખ મળ્યું ? ઉત્તરઃ અગ્યાર લાખ છપ્પન હજાર નવસે પચીસ (૧૧૫૬૯૨૫) ૫૯૫ તથા ૫૯૫ના ૩ જે ભાગથી જાજેરૂ નર્કનુ દુઃખ મેળવ્યું
પૃચ્છા સાતમી
૧ પ્રશ્નઃ અહા ભગવન ધના અણુગારે કેટલે સંયમ પાળ્યે ?
ઉત્ત: નવ મહીના
૨ પ્રશ્નઃ નત્ર મહીનાના શ્વાસોશ્વાસ કેટલા ?
ઉત્તરઃ નવ માસના શ્વાસોશ્વાસ ત્રણ કરોડ પાંચ લાખ એકસઠ હજાર સાસા (૩૦૫૬૧૭૦૦)
૩ પ્રશ્ન: ધના અણુગાર કાળ કરી કયાં ગયા ?

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478