Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 454
________________ ૪૩ ( ૫ પ્રશ્ન: એકાસણા તપનું ફળ શું ?' ઉત્તરઃ દશ લાખ (૧૦,૦૦૦૦૦) વર્ષનાં અશુભ કર્મો ક્ષય થાય. ( ૬ પ્રશ્નઃ એકલઠાણુ તપનું ફળ શું? ( એક સ્થાને બેસીને ખાય પછી આખા દિવસ ન ખાય તેને એકાસના કહે છે) (અને એક સ્થાને બેસી આહાર તથા પાણી અને અને માગી લે પછી આખો દિવસ ખાય પીવે નહિ તે એકલડાના તપ તે એક જ વખત પાત્રમાં કે થાળીમાં જેટલું પડે તેટલું જ ખાઈ સંતોષ કરે ફરીથી ખાય નહિ તે એકલદાતતપ ), કર = ઉત્તરઃ એક ફ્રોડ (૧,૦૦,૦૦,૦૦૦) વર્ષના અશુભ કમ તૂટે (ક્ષય થાય) 135 135 ( f) 5 10 2 1 9 : ૧ ) ( ૭ પ્રશ્નઃ એકલદાતંતપનું ફળ શું? se) * - 4 ઉત્તર દશ ક્રોડ (૧૦,૦૦,૦૦,૦૦૦) વર્ષના અશુભ કર્મ ક્ષય કરે.

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478