Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪૩૨
ઉત્તરઃદશ લાખ ક્રોડ (૧૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) વર્ષનાં અશુભ કર્મો ક્ષય થાય. ૧૩ પ્રશ્નઃ દ્વાદશમ ભત્ત ( પચલે) તપનું ફળ શું ? ઉત્તરઃ કડા કેડ (૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ) વર્ષનાં અશુભ કર્મો ક્ષય થાય
આ રીતે આગળના બધા તપનું ફળ દશ દશ ગણું જાણુ.
- પૃચ્છા ત્રીજી ૧ પ્રશ્નઃ એક પરીપૂર્ણ (આઠે પ્રહરને ) પિષધ કરે તેનું ફળ શું ? ' ઉત્તરઃ અઢાર દેષ રહિત શુદ્ધ પોષધું કરવાથી સત્યાવીસસે સત્તર કોડ સીતેર લાખ સીતેર હજાર સાતસે સીત્તોતેર (૨૭૧૭૭૭૭૭૭૭૭) પલ્યોપમ તથા એક પત્યેપમના નવ ભાગમાંથી સાત ભાગ જેટલું શુદ્ધ દેવના આયુષ્યના બંધ કરે (પાષાધના ૧૮ દોષ પૈષધ કીધા " પહેલાં પિષધ નિમીત્તે (૧) ખાય. (૨) મૈથુન સેવે (૩)

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478