________________
૧૧૮
આ લાકમાં જોવા કે સાંભળવા પણ ન મળે એવુ અનુપમ લોકેાત્તર તેજ તિર્થંકર ભગવાનનુ છે. એનુ વર્ણન કે ઉપમા આપવાનુ બીચારા વિદ્વાનેનુ શું ગજું ! કદાચ કોઈ વિદ્વાન પ્રભુના દિવ્ય તેજને અમજો ચંદ્ર, કરાડા વિદ્યુત, કરોડા મણી રત્ના કે કરોડા સૂર્ય સાથે સરખાવવાનુ સાહસ કરે તે તે ખાંડ ખાય છે. આવી કરોડા કે અબજો ગણી સરખામણી પણ પ્રભુના તેજને પહોંચી વળે તેમ નથી. ।।૩૪। આ હી યુત-સ્ટિજગતા હિતકારક શ્રી અહં નમા ઈતિ શુભા–સ્તિ વિષાપહØ । પાસસ મત્ર હિ યે વસત્તું ક્રિયમ્સ, શ્રેય: પ્રભાવજનકા જિન ! દેહલામ્ ॥૩૫॥ ૐ હ્રી શ્રી અર્જુનમે પાસસ વસહ કિયરસ ” પ્રકારના શ્રી પાર્શ્વનાથ પ્રભુને મંત્ર આ લાને વીશે પ્રાણી માત્રને માટે ત્રણે જગતનું હિત કરનાર, શુભકારક, વિષ્ણુ નીવારણ કરનાર કલ્યાણકારી તેમજ પ્રભાવ જનક છે. Iઉપા
39