Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
Catalog link: https://jainqq.org/explore/005527/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાયરીના અમુલ્ય તત્વ ચિંતન (સંક્ષપ્ત) For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ સીન અમુલ્ય તત્વચિંતન (સંક્ષિપ્ત) (અંગત સ્વાધ્યાય માટે) (For Private Circulation Only) For Personal & Private Use Only www.lainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ સર્વપ્રવચનોનો સાર ભેદ વિજ્ઞાન જ છે ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે અને સમ્યગ્દર્શન ભેદવિજ્ઞાન દ્વારા થાય છે. જે કોઇસિધ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિધ્ધ થયા છે. જે કોઈ બંધાયા છે તે તેના જ અભાવથી બંધાયા છે. આ ભેદ વિજ્ઞાન અવિચ્ચછન ધારાથી ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પ૨ ભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય. 25લન : ૨ ગ (0+ 2)વલત For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ માંગલિક ભાવ નબરકાર अज्ञान तिमिरान्धानाम् ज्ञानाम्जेन शलाकया । चक्षुरून्मीलितं येन, तस्मै श्री गुरवे नमः ॥ ભાવાર્થ અમારા જેવા અનેક મુમુક્ષુઓને જેઓશ્રીએ અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર કાઢી ભવઅટવીમાં રખડતાં ચક્ષુ કે જે બંધ હતાતેને જ્ઞાનરૂપી અંજન આંજી ખોલી નાખ્યા છે અને મોક્ષનો માર્ગ સ્પષ્ટ કરી બતાવ્યો છે, તેવા પરમ કૃપાળુ અનંત ઉપકારી પુજ્ય ગુરૂદેવના પવિત્ર ચરણોમાં અમારા કોટી કોટી વંદન. मंगलं भगवान वीरो, मंगलं गौतमो गणी । मंगलं कुंदकुंदार्यों, जैनधर्मोडस्तु मंगलम् ॥' સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામી પછી તુરત જ ભગવાન કુંદકુંદ આચાર્યનું ત્રીજું સ્થાન આર્વે છે અને જૈન ધર્મ, એ ચારે મંગલ કહ્યા ओंकारं बिन्दुसंयुक्तं नित्यं घ्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐ काराय नमो नमः ॥ ભાવાર્થઃ કાર વાચક છે, તેનો વાઅભાવસ્કાર શુદ્ધ આત્મા છે. તે શુદ્ધ આત્મ સ્વરૂપની ઓળખાણ અને રૂચિ પરમાત્માપદ પૂર્ણ પવિત્ર ઈટને દેનારી છે. યોગીપુરૂષો તે શુધ્ધાત્માનું નિત્ય ધ્યાન કરે છે, તેના ફળ સ્વરૂપે મોક્ષ પામે છે અને કંઈક દશા અધૂરી હોય તો સ્વર્ગપામી પછી મનુષ્ય થઇ મોક્ષ પામે છે, તેવા કારને વારંવાર નમસ્કાર હો! अविरलशब्दघनौघप्रक्षालित सकल भूतल मलकलङ्का । मुनि भिरू पासित तीर्था सरस्वती हरतु नो दुरितान् ॥ ભાવાર્થ. જેમાં છિદ્ર નથી એવા એકાક્ષરી કાર દિવ્યધ્વનિની દિવ્યધારારૂપી તીર્થંકર ભગવાનની અખંડ દેશના, સબોધ સરસ્વતી તે સમજ્ઞાનને કહેનારી છે, તે કેવી છે? તો કે જેમ મેઘવર્ષા પૃથ્વીના મેલને ધોઈ નાખે છે. તેમ વીતરાગ ભગવાનની દિવ્યવાણીરૂપી સરસ્વતીને અખંડ ધારાપણે ઝીલીને ભવ્ય જનોએ દોષ દુઃખરૂપ મળમેલ પાપને ધોઈ નાખ્યા છે. અશુદ્ધ પરિણતિનો નાશ ર્યો છે અને સંત મુનિઓ તે વડે તરી ગયા છે. આ પાનામાવાવાઝy.org Page #5 -------------------------------------------------------------------------- ________________ नमः समयसाराय, स्वानुभूत्या चकासते । चित्स्वभावाय मावाय सर्वभावांतरच्छिदे ॥ ભાવાર્થ સમયસાર-શુદ્ધ આત્મા સર્વ પદાર્થોમાં સારરૂપ છે, એવા પરમાર્થ સ્વરૂપ શુદ્ધઆત્માને નમસ્કાર હો! શુદ્ધ સ્વરૂપને ઓળખીને ભાવથી નમીને, અંતર સ્વરૂપમાં ઢળીને, શુદ્ધ નિર્મળ સ્વરૂપનો આદર કરું છું. પોતાના જ સ્વાનુભવથી પ્રગટે છે. પરથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો સ્વાધીન અનુભૂતિરૂપ શુદ્ધ નિર્મળ અવસ્થા, અંતર પરિણતિરૂપ જ્ઞાનક્રિયા વડે શુદ્ધ સ્વભાવ દશા પ્રગટે છે. ચિસ્વભાવાય જ્ઞાનચેતના જેનો મુખ્ય ખાસગુણ છે તેથી પૂર્ણચૈતન્યસ્વભાવત્રિકાળી સ્વાધીનપણે છે. ભાવાય : સત્રૂપ, હોવારૂપ અવિનાશી વસ્તુ જે “છે' તે પર નિમિત્ત,રહિત, પરના આધારરહિત, ત્રિકાળી સહજ સ્વભાવરૂપ સ્વાધીન પદાર્થ છે. શુદ્ધ સત્તાસ્વરૂપ શાસ્વત વસ્તુ છે. હું શુદ્ધ ચિદાનંદ ત્રિકાળી શાયક જ છું. સર્વભાવાત્તરચ્છિદે પોતાને તથા સર્વ જીવ-અજીવ, સચરાચર વિશ્વમાં સ્થિત ત્રિકાળી સર્વવસ્તુને એકસાથે સર્વથા જાણવાનું એક એક જીવમાં સ્વાધીન સામર્થ્ય છે. એવો ચૈતન્યસ્વરૂપ સમયસાર આત્મા છે. એવા સમયસારને માંગલિકમાં ભાવપૂર્વક નમસ્કાર કર્યા છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સાધનાનું પ્રયોજના (૧) સંપૂર્ણ સાધનાનું પ્રયોજન એક માત્ર-સુખની પ્રાપ્તિ-મોક્ષ-દુખમાંથી છુટકારો. લોકમાં અનાદિ-અનંત જે વિશ્વ - વ્યવસ્થા અને વસ્તુ-વ્યવસ્થા ચાલી રહી છે. તે પૂર્ણ વસ્તુસ્વરૂપને યથાર્થ બતાવનાર દર્શન - જૈન દર્શન - જૈન ધર્મ એક માત્ર જ છે. ધર્મનું સ્વરૂપ તીર્થકર ભગવંતો - સર્વજ્ઞ દ્વારા મુખ્ય ચાર રીતે સમજાવવામાં આવ્યું છે અને એ જ વાત આચાર્ય ભગવંતોએ પોતાના નિજ વૈભવથી - અનુભવથી પ્રમાણ કરીને શાસ્ત્રોમાં કહી છે. (૧) વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવે છે. (૨) સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે.' (૩) ઉત્તમ સમાદિ - ધર્મના દશલક્ષણો બતાવીને ધર્મનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. (૪) અહિંસા પરમોધર્મ- એ રીતે અહિંસાની મુખ્યતાથી ધર્મ સમજાવવામાં આવ્યું છે. આ વસ્તુસ્વરૂપ પરમ-આગમોમાં ચાર અનુયોગ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. (૧) દ્રવ્યાનુયોગ, (૨) કરણાનુયોગ, (૩) ચરણાનુયોગ, (૪) પ્રથમાનુયોગ આ બધા શાસ્ત્રોનું તાત્પર્ય “વીતરાગતા' છે. આત્મા અનંતશકિતઓનો પિંડ - ચિદાનંદ ભગવાન - જેના દ્રવ્ય સ્વભાવમાં જે ' “વીતરાગતા” શક્તિરૂપે પડી છે તે પર્યાયમાં પ્રગટ (વ્યક્ત) કેમ થાય-અને જીવને સુખની પ્રાપ્તિ કેમ થાય એ વાત આચાર્ય ભગવંતોએ જુદા-જુદા શાસ્ત્રોમાં વિસ્તારથી કરી છે. ભવ્ય આત્માઓ એનું નિમિત્ત પામીને નિજ પુરૂષાર્થથી મોક્ષની પ્રાપ્તિ કરે છે. (૨) હવે વર્તમાનમાં ચાર ગતિમાં સંસાર પરિભ્રમણ કરતા જીવોની વસ્તુસ્થિતિ શું છે અને દુઃખમાંથી છુટવાનો ઉપાય શું છે ? આ વાત વિચારવા જેવી છે. આ સ્વરૂપના સમજણની વાત વર્તમાન ગૃહસ્થ અવસ્થામાં શરૂ થઈ શકે છે અને શરૂઆતથી જ એના ફળરૂપે સામાન્ય જીવનમાં આકુળતા-વ્યાકુળતા ઓછી કેમ થાય એ જ. સાધનાનું પ્રયોજન છે. જીવની અનાદિની મૂળ ભૂલ છે - “સ્વરૂપની વિપરીત માનતા શ્રીમદ્ રાજચંદ્ર આ વાત આત્મસિધ્ધિ શાસ્ત્રની પ્રથમ જ લીટીમાં કરી છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુખ અનંતજીવની આ સૌથી મોટી ભૂલ-મિબાવ-વિપરીત માન્યતા-એ મિથ્યાત્વને જૈનદર્શનમાં મોટામાં મોટું પાપ ગણવામાં આવ્યું છે જે પાપનું ફળ અનંત દુઃખ છે. Ja=ાનાનાના Page #7 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાની ગુરૂદેવે એ જ વાતને કરૂણાથી રજૂ કરી છે, બધા ભૂલેલા ભગવાન છે, પોતે એ ભૂલી ગયા છે કે સ્વભાવથી બધા જ સ્વયં ભગવાન જ છે'. બધા જીવો ભગવાન આત્મા જ છે. સિધ્ધનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ એક જ સરખું છે. આ વાત સમજવા જેવી છે અને સમજવાથી પર્યાયમાં એ જ સ્વરૂપ પ્રગટ થાય છે એની વાત છે. હવે ભાવોની અપેક્ષાથી એ જ વાતનો જ વિચાર કરવામાં આવે તો જુદા-જુદા ભાવો જે જણાય છે તેનાથી પણ સ્થિતિ સાગરના એક જળબિંદુના દષ્ટાંતથી સમજાવવામાં આવી છે. (૧) અશુભ ભાવ હિંસા, ચોરી, અસત્ય, પરિગ્રહ, અબહ્મચર્ય એ બધા જ આત્માની પર્યાયમાં થતા અશુભભાવ છે. જેનું ફળ તિર્યંચ અને નારકી ગતિ-જે દુઃખ ભોગવવાના સ્થાનો છે. દષ્ટાંતથી - પાણીના બિંદુને જે સહરાના રણની ગરમીમાં લઈ જવામાં આવે તો તરત જ બાષ્પીભવન થઇ પાણીના બિંદુનો નાશ થાય છે. એવી જ રીતે અશુભભાવોથી જીવના જ્ઞાનાનંદ સ્વભાવનો નાશ થાય છે. (૨) શુભભાવઃ દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભકિત આદિ ભાવો એ શુભભાવ છે. એના ફળરૂપે પુણ્ય પ્રકૃતિ બંધાય છે જેના ફળમાં સ્વગદિ ગતિ અને અનુકુળ સંયોગો પ્રાપ્ત થાય છે, થોડોક સમય માટે પાણીનું બિંદુ-એક ઝાકળના બિંદુ રૂપે પાંદડા પર પડે તો થોડોક સમય ચમકે છે પણ પ્રકાશ - તડકો આવતા તેનો નાશ થાય છે. (૩) વિકલ્પાત્મક ચિંતન સત્સંગ, સ્વાધ્યાય, સ્વરૂપનો વિચાર, તત્ત્વનો અભ્યાસ, ચિંતન, મનન અને તત્ત્વનો યથાર્થ નિર્ણય આ પણ એક શુભભાવ જ છે - જેમ પાણીનું બિંદુ જો કાલુ નામની માછલીના મોઢામાં પડે તો મોતીબિંદુમાં તેનું રૂપાંતર થઈ જાય છે. આ (૪) શુદ્ધભાવ સ્વરૂપની સાચી સમજણ થતા, જે નિર્વિકલ્પ દશા, આત્માનુભૂતિ, સ્વાનુભૂતિ, સુખાનુભૂતિ પ્રગટ થાય છે તે શુદ્ધભાવ છે. પાણીનું બિંદુ-સાગરનો સ્વીકાર કરી, સાગરને સમર્પિત થઇ જાય તો એ જ બિંદુને સાગર નામ પ્રાપ્ત થાય છે અને સાગરનું સામર્થ્ય એને પ્રાપ્ત થાય છે. - આ વસ્તુનો સાર સિધ્ધાંતો દ્વારા સમજાવવામાં આવ્યો છે. દરેક જીવની જેવી જેવી ઉપાદાનની યોગ્યતા (ત્રિકાળી ઉપાદાન-અને ક્ષણિક ઉપાદાનતત્ સમયની યોગ્યતા) એ જ પ્રમાણે દરેક જીવનું સ્વતંત્રપણે કમબદ્ધ પરિણમન થાય છે અને તે વખતે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઇ કરતું નથી. આ સિધ્ધાંતોના આધાર પર ચાલતી સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થા નિયમિત-નિયત-ન્યાયી-ભલી બતાડવામાં આવી છે. જેને વીતરાગવિજ્ઞાન પણ કહેવામાં આવે છે. આ સિધ્ધાંતો સમજવા જેવા છે. (૧) દ્રવ્યની સંપૂર્ણ સ્વતંત્રતા (દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા) For Personel & Private Use Only einelibrery.org Page #8 -------------------------------------------------------------------------- ________________ (૨) દ્રવ્યનું કમબદ્ધ પરિણમન (૩) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ (૪) પાંચ સમવાય સ્વભાવ, નિયતિ, કાળલબ્ધિ, નિમિત્ત અને પુરૂષાર્થ (૩) હવે મોક્ષમાર્ગ અથવા સુખ પ્રાપ્ત કરવાની વિધિ સમજીએ. (૧) “જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરૂષાર્થ” (૨) “મત, દર્શન, આગ્રહ ત્યજી વર્તે સદ્ગુરૂ લક્ષ, લહે શુદ્ધ સમકિત કે જેમાં ભેદ ન પક્ષ.” આ વાતનો સંક્ષિપ્તમાં ક્રમ આ પ્રમાણે છે. (૧) પાત્રતા મોક્ષમાર્ગમાં પ્રવેશ માટે અચુક પ્રકારની યોગ્યતા (૨) અભ્યાસ નિયમિત સત્સંગ, સ્વાધ્યાય, ચિંતન, મનન.. વગેરે (૩) યથાર્થ નિર્ણયઃ તત્ત્વનો (સ્વરૂપનો) યથાર્થ નિર્ણય... હું જ્ઞાનઆનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું'. (૪) ભેદજ્ઞાન દરેક ઉદય પ્રસંગે ભેદજ્ઞાનનો અભ્યાસ... . (અ) આત્મા અને દેહાદિ સંયોગો ભિન્ન છે એ સ્થૂળ ભેદજ્ઞાન (બ) જ્ઞાન અને રાગાદિ (વિકારી ભાવો) ભિન્ન છે એ સૂક્ષ્મ ભેદજ્ઞાન હંસર્વથા સર્વથી ભિન્ન છું' એવું સંયોગો અને વિકારી ભાવોથી ભિન્ન પોતાના સ્વભાવ સામર્થ્યનું માહા આવવું જોઈએ. પોતાના સ્વભાવના સામર્થ્યનો મહિમાં આવતા વર્તમાન જ્ઞાનની પર્યાય-સંયોગો તેમજ સંયોગીભાવોથી ભિન્ન પડી. ત્યાંથી લક્ષ હટાવી - સ્વભાવ તરફ દષ્ટિ કરતાં, ત્યાં એકસમય માટે એકાગ્ર થતા.જીવને અપૂર્વ સુખની અનુભૂતિ થાય છે અને મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય છે. સંપૂર્ણ સાધનાનું ધ્યેય સુખની પ્રાપ્તિ જ છે. આનો જ વિસ્તાર જુદા-જુદા શાસ્ત્રોમાં જોવામાં આવે છે. આ સંપૂર્ણ કાર્ય સહજ જ છે. (૪) આ વાતની દઢતા માટે વિશેષ અભ્યાસમાં નીચેની બાબતો ખાસ ધ્યાન રાખવા જેવી છે. (૧) આત્માનુભૂતિ એ જ સુખ પ્રાપ્ત કરવાનો એક જ સાચો ઉપાય છે. (૨) મોક્ષમાર્ગ અનાદિ-અનંત ત્રણ લોકમાં એક જ છે તેની પ્રરૂપણા નિશ્ચિય અને વ્યવહાર એમ બે પ્રકારે કરવામાં આવી છે. For PersGal & Private Use Only www.iainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ (૩) અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. (૪) ફક્ત જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન અને આનંદ એક સાથે જ હોય છે અને શાન સહિતનું વૈરાગ્ય કાર્યકારી છે. (૫) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વ્યાખ્યા અભ્યાસ કરવા જેવી છે. સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે શાનનું પરિણમવું તે છે. જીવાદિ પદાર્થોના શાન સ્વભાવે જ્ઞાનનું પરિણમવું તે સમજ્ઞાન છે અને રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું પરિણમવું તે સમક્યારિત્ર છે. બધી વીતરાગી પર્યાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું પરિણમન જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે. ' (૬) વીતરાગી-નિર્વિકલ્પ દશા-આત્માનુભૂતિ એ નિશ્ચિયમોક્ષમાર્ગ છે અને તે વખતે જે રાગ-વિકલ્પ સાધકદશામાં છે તે મોક્ષમાર્ગ નથી પણ સહચારી દેખીને તેને ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. (૭) જ્ઞાની એક સ્વભાવનું જ સાધન સાધે છે. બીજું ખરેખર સાધન નથી. નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે એમ જ્ઞાની માને છે અને ઉપદેશે છે. શુભરાગ મોક્ષમાર્ગ નથી. પરંતુ નિશ્ચય અને વ્યવહાર સાધકદશામાં સાથે જ હોય છે એવી નિશ્ચય-વ્યવહારની સંધિ છે. (૮) નિશ્ચયનો પક્ષ બંધાણી તે પુરૂષને ભલે હજી અનુભવ નથી. તો પણ એનું જોર ચૈતન્યસ્વભાવ તરફ વળી રહ્યું છે. આ મારો આત્મસ્વભાવ નિશ્ચયથી જ પરમાત્મા છે એવા લક્ષવાળાને પર્યાયમાં પરમાત્મા પ્રગટ થાય છે. (૯) સંપૂર્ણ સાધના ધ્યાનની જ છે. એક સમયના ધર્મધ્યાનથી શરૂઆત થઈ બે ઘડીની શુકલધ્યાનમાં સાધના પૂર્ણ થાય છે. સંપૂર્ણ ધ્યાનનો જ વિષય છે. | (૧૦)આવા અલૌકિક માર્ગમાં છેવટ સુધી સાચા-દેવ-ગુરૂ-શાસ્ત્ર જ નિમિત્ત છે. આવી સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરવાની વિધિ સંક્ષિપ્તમાં-મુમુક્ષુ જીવોને માટે રજૂ કરવામાં આવી છે. (૫) સંપૂર્ણ જૈનદર્શનનો સાર (૧) સાધનાનું પ્રયોજન શું છે? સુખની પ્રાપ્તિ-મોક્ષ-ચાર ગતિના પરિભ્રમણમાંથીદુઃખમાંથી છુટકારો. (૨) આત્માનુભૂતિ - સુખાનુભૂતિ - એ જ સુખ પ્રાપ્ત કરવાનો એક સાચો ઉપાય છે. સુખ - મોક્ષ પ્રાપ્ત કરવાની વિધિ એક જ છે. પંચમ ગતિ - સિધ્ધ ગતિની વાત જૈન શાસન સિવાય બીજે ક્યાંય નથી. જેવું આત્માનું શુદ્ધ - પૂર્ણ વિતરાગ - સુખ સ્વરૂપ છે તેવું જ પર્યાયમાં For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થાય એ વિધિ વીતરાગી તીર્થંકર ભગવંતોનો ઉપદેશ છે. જેવું વસ્તુસ્વરૂપ છે એવું દર્શાવવું એ જૈન ધર્મ છે. મોક્ષ - માર્ગ અનાદિ - અનંત એક જ છે. દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી ખંડિત થતો નથી. સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતારૂપ જે મોક્ષ માર્ગની વ્યાખ્યા કરવામાં આવી છે તે એક જ છે. એવા મોક્ષમાર્ગની પ્રરૂપણા (વ્યાખ્યા) નિશ્ચય અને વ્યવહાર બે પ્રકારે કરવામાં આવી છે. એમાં વીતરાગી નિર્વિકલ્પ દશા તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને સાધક અવસ્થામાં જે સાથે રાગ-વ્રતાદિની દશા તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. એક સાચો મોક્ષમાર્ગ છે અને બીજો ખોટો મોક્ષમાર્ગ છે. (૩) અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો તે સાચો - અનુપચાર - શુધ્ધ - ઉપાદાન અને યથાર્થ મોક્ષમાર્ગ કહેલ છે. તે વખતે રાગ-વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી પણ સહકારી દેખીને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે એટલે કે નિમિત્ત, સહચાર, ઉપચાર અને વ્યવહાર એમ ચાર પ્રકારે વ્યવહાર મોક્ષમાર્ગનું નિરૂપણ કહેલ છે. (૪) જ્ઞાની એક સ્વભાવનું જ સાધન સાધે છે. બીજું ખરેખર સાધન નથી. નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે એમ જ્ઞાની માને છે, ઉપદેશે છે. શુભરાગ મોક્ષમાર્ગ નથી. વીતરાગમાર્ગ નથી પણ મોક્ષમાર્ગમાં નિમિત્ત છે, સહચારી છે તેથી જેને નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટટ્યો છે એના મંદકષાયને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે, વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે. માત્ર કહેવામાં આવ્યું છે. ખરેખર નિશ્ચય અને વ્યવહાર સાધક દશામાં બંને સાથે હોય છે. જેને નિશ્ચય પ્રગટચો છે તેને જ વ્યવહાર હોય છે. આવી રીતે નિશ્ચય અને વ્યવહારના સ્વરૂપની સંધિ છે. (૫) જેને જન્મ-મરણના ફેરા મટાડવા હોય - ખરેખર દુઃખમાંથી મુક્તિ જોઇએ છે, તેને વસ્તુ સ્વરૂપ - યથાર્થ વસ્તુસ્વરૂપ (દ્રવ્ય - ગુણ - પર્યાયત્મક) જેવું વીતરાગી પ્રભુએ બતાવ્યું છે એવું આત્મસ્વરૂપ (દ્વવ્યસ્વભાવ-પર્યાય સ્વભાવ) સૌથી પ્રથમ સમજવું જોઇએ. એની જાણકારી અને શ્રધ્ધા કરવી જોઇએ. આ સંબંધી જે વિપરીત માન્યતા છે. મિથ્યા માન્યતા - શ્રધ્ધા છે તે મિથ્યાદર્શન જ સર્વ દુઃખનું-સંસારનું મૂળ છે. સ્વરૂપ સંબંધી અભિપ્રાયની ગંભીર ભૂલ છે. મૂળમાં આ ભૂલ છે. મૂળનો નાશ કરે-મિથ્યાદર્શનનો નાશ કરે તો સંસારરૂપી ઝાડનો નાશ થાય એમ છે. દયા-દાન-વ્રત-તપ-ભક્તિ-પૂજા આદિના શુભભાવથી સંસારનો નાશ થતો નથી. (૬) આત્મા શુદ્ધ ચિદાનંદ કંદ પ્રભુ અનંતગુણોનો પિંડ છે. અનંત શક્તિઓનું સામર્થ્ય લઇને બેઠો છે. એના મહિમાનો કોઇ પાર નથી. સ્વભાવનું સામર્થ્ય અજબ-ગજબ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા અનંત For Person & Private Use On rely.org Page #11 -------------------------------------------------------------------------- ________________ શક્તિઓનો ધામ છે. આવું વસ્તુ સ્વરૂપ હોવા છતાં પોતાના સ્વભાવના સામર્થ્યનો મહિમા જીવને અનાદિ કાળથી એક સમયના માટે આવ્યો નથી. અને વર્તમાન સંસાર અવસ્થામાં જે પ્રાપ્ત સંયોગો છે તે જાણભંગુર હોવા છતાં તેની દષ્ટિ ત્યાંથી ખસતી નથી. જ્યાં સુખ નથી ત્યાં સગવડના ભ્રમે સુખનો આભાસ થાય છે. આવી તેના વિભાવની વિપરીતતા તેના દુઃખનું મૂળ કારણ છે. વર્તમાન સંસાર અવસ્થામાં મુખ્ય ગુણોની પર્યાયની સ્થિતિનું અવલોકન કરીએ તો પર્યાયમાં થતી ભૂલ સુધારવાનો અવકાશ રહે. (૧) જ્ઞાનઃ વર્તમાન જ્ઞાનની પર્યાયનું પરિણમન જધન્ય છે. (૨) દર્શનઃ શ્રધ્ધા વર્તમાનમાં સ્વરૂપ સંબંધી વિપરીતતા છે. અભિપ્રાય-માન્યતાનો મૂળ દોષ છે. (૩) વીર્ય ચારિત્ર ગુણમાં અસ્થિરતાનો અભાવ જણાય છે. (૪) સુખ પોતે સ્વભાવથી સુખ સ્વરૂપ હોવા છતાં, સંયોગોને જોઇને પોતાને દુઃખી માની રહ્યો છે એ જ એનું દુઃખરૂપ પરિણમન છે. આજ સંસાર છે. સ્ત્રી, પુત્રાદિ સંયોગો સંસાર નથી પણ પોતાનું જ્ઞાનાનંદ સ્વરૂપ ભૂલીને એમને પોતાના માનવા એ માન્યતા સંસાર (૭) હવે નિશ્ચય મોક્ષમાર્ગ તો આત્માનું શ્રધ્ધા, જ્ઞાન અને રમણતારૂપ પરિણમન જ છે. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાથી જ મોક્ષમાર્ગ બને છે. તો નિશ્ચય સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની વ્યાખ્યા ખરેખર સમજવા જેવી છે, વિચારવા જેવી છે. સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રધ્ધાન સ્વભાવે શાનનું પરિણમવું તે છે. સ્વભાવ-વિભાવની ભિન્નતાના શ્રધ્ધાનરૂપ વીતરાગી પરિણતિ થવી તે સમકિત છે. ભગવાન આત્મા શુધ્ધ ચિદાનંદકંદ પ્રભુ સદા વીતરાગી સ્વભાવી છે. તેના શ્રધ્ધાનરૂપે જે ભવન-પરિણમન તે નિશ્ચય સમકિત છે. વીતરાગ સ્વરૂપી આત્મસ્વરૂપના શ્રધ્ધાનરૂપના વિતરાગ પરિણતિને પરિણમે તેને નિશ્ચય સમ્યગ્દર્શન કહ્યું છે. જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું (જ્ઞાનની પર્યાયનું) પરિણમવું તે જ્ઞાન છે. આત્માના જ્ઞાનનું અંતરમાં સ્વસંવદનરૂપે સ્વના પ્રત્યક્ષ જ્ઞાનપણે થવું તેને જ્ઞાન કહે છે. તેને નિશ્ચય સમજ્ઞાન કહ્યું છે. ' રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે સચ્ચારિત્ર છે. જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વદન હોય એવી રાગના ત્યાગરૂપ-વીતરાગી પરિણતિને-આનંદની દશાએ આત્માનું થવું એ ચારિત્ર છે. સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે. જ્ઞાનની પર્યાયની સ્વરૂપમાં સ્થિરતાને સમ્યગ્વારિત્ર કહ્યું છે. For Personal Private Use Only - WWW.jainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ હવે જ્યારે આવું નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. ત્યારે તેની સાથે જ્યારે ઉપયોગ સ્વભાવની બહાર હોય ત્યારે (૧) સાચા દેવ-ગુરૂ-શાસ્ત્રના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને શ્રધ્ધા (૨) જીવાદિ તત્ત્વોનું યથાર્થજ્ઞાન અને શ્રધ્ધા (૩) સ્વ-પરની ભિન્નતાનું યથાર્થ શ્રધ્ધાન . (૪) સ્વનું યથાર્થ શ્રધ્ધાન-હું જ્ઞાયક ભગવાન આત્મા છું એવું વ્યવહાર જ્ઞાન-શ્રધ્ધાન હોય છે તેને વ્યવહાર સમ્યગ્દર્શન કરે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેય એકલું જ્ઞાનનું પરિણમન જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે. એકલો આત્મા સ્વયં સહજ નિર્મળ રત્નત્રયરૂપ પરિણમે છે. વિતરાગતાનું પરિણમન દ્રવ્યસ્વભાવના લક્ષે જ થાય છે, બસ એટલું જ. બીજું કોઈ કારણઉપાય નથી. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતિન્દ્રિય આનંદરૂપે પરિણમે એ એક જ મોક્ષનો માર્ગ છે. (૮) શુધ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર-નિર્જરાઃ શુધ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુધ્ધ આત્માને જ પામે છે સુખને પ્રાપ્ત કરે છે. વર્તમાન જ્ઞાનની પર્યાધિ-ઉપયોગ જ્યારે સ્વભાવમાં સ્થિર હોય છે ત્યારે જ ભાવ સંવર-નિર્જરા-મોક્ષ થાય છે અને તે સમયે દ્રવ્યકર્મનું અટકવું-ખરી જવું. પૂર્ણ ખરી જવું તેને દ્રવ્ય સંવર-નિર્જરા મોક્ષ કહેવામાં આવે છે. (૯) જે જીવ અખંડ ધારાવાહી શાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને મોહ રાગ-દ્વેષરૂપી ભાવાસ્ત્રવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન-એ બે રીતે કહેવાય છે. (૧) જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાનન આવે એવું સમજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. જેવું સ્વરૂપ છે તેવું સદાય માનવું હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું (યથાર્થ નિર્ણય) અને સર્વથા સર્વથી ભિન્ન છું'(ભેદજ્ઞાન). (૨) એક જ શેયમાં (શુદ્ધ આત્મામાં) ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે શિવ સ્થિર થવાની અદલાબેને “કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન-દેહ છતાં નિર્વાણ." For Personal & Private Use Only K Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૦) આવા નિશ્ચય મોક્ષમાર્ગમાં સાચા દેવ-ગુરૂ-શાસ્ત્ર જે નિમિત્ત છે તેનું યથાર્થ જ્ઞાન તેમજ તેમની સાચી શ્રધ્ધાઃ (૧) દેવ ઃ ભગવાન સર્વશ વીતરાગ દેવ છે. જેનું વીતરાગ સ્વભાવરૂપ વીતરાગી પરિણમન થયું છે તે જ સાચા દેવ છે. અરિહંત અને સિધ્ધ. (૨) ગુરૂ: જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુધ્ધ રત્નત્રય નિર્મળ વીતરાગ પરિણમન થયું છે અને જે વીતરાગ સ્વભાવી શુધ્ધ ચૈતન્યસ્વરૂપનું જ કથન કરે છે તે સાચા ગુરૂ છે. નગ્નદિગંબર ભાવલિંગી સંત જ સાચા ગુરૂ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. (૩) ધર્મ: વીતરાગ સ્વભાવે આત્માનું પરિણમન થાય તે ધર્મ છે. જેમાં માત્ર વીતરાગતાની પ્રરૂપણા છે એવા શાસ્ત્રો સાચા પરમાગમ છે. આ પ્રમાણે દેવ-ગુરૂ-શાસ્ત્ર ત્રણેય વીતરાગસ્વરૂપ જ છે. બધાય શાસ્ત્રોનું તાત્પર્ય એક વીતરાગતા જ છે, સમભાવ છે, સામ્યભાવ છે. ર ર ર ' For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ નિવેદન - જિનઆદેશ એક જ મોક્ષમાર્ગ પરમાત્મા દર્શન યોગસારનો અર્થ તો એ છે કે યોગ એટલે આત્મસ્વભાવનો વેપાર ને તેનો સાર; યોગ એટલે જોડાવું-ચૈતન્યપૂરણ દ્રવ્યસ્વભાવ સાથે જોડાણ કરવું, તેમાં એકાગ્રતા કરવીને તેનો સાર એટલે પરમાર્થ મોક્ષમાર્ગ. “નિજ દર્શન બસ એક છે, અન્યન કિંચિત્માન; હે યોગી ! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જાણ.” (૧) આત્મદર્શન એ જ મોક્ષનું કારણ છે. હે ધર્માત્મા!આ આત્માનું દર્શન તે એક જ દર્શન મોતનો માર્ગ છે. આત્મા એક સમયમાં અનંતગુણ સમ્પન્ન પ્રભુ છે, તેના દર્શન એટલે કે પહેલાં શાસ્ત્ર પધ્ધતિથી એવા આત્માને જાણીને-સર્વજ્ઞના કથન દ્વારા બતાવેલી રીતે વડે આત્માને પહેલાં જાણીને મન-વચનને કાયાથી ભિન્ન, પુણય-પાપના રાગથી જુદો ને ગુણી અને ગુણના ભેદથી રહિત એવા આત્માના દર્શન એ જ મોક્ષનો માર્ગ છે. આત્માના દર્શન એટલે કે જ્યાં મનનું પહોચવું નથી, વાણીની ગતિ નથી, કાયાની ચેષ્ટા જ્યાં કામ કરતી નથી, વિકલ્પનો જ્યાં અવકાશ નથી અને ગુણી-ગુણના ભેદનું જ્યાં અવલંબન નથી, એવો જે અભેદ અખંડ એકરૂપ આત્મા તેનું અંતર દર્શન કરવું, પ્રતીત કરવી તે એક જ આત્મદર્શન સમ્યફદર્શન કહેવાય છે. તે સમફદર્શન એક જ મોક્ષનો માર્ગ છે. અભેદ અખંડ શુધ્ધ આત્માને અનુસરીને તેનો અનુભવ કરવો તે એક જ સમ્યગ્દર્શન છે, એ સિવાય બીજો કોઈ. પ્રકાર સમ્યગ્દર્શનનો નથી. એકરૂપ અભેદ અખંડ ચૈતન્ય તે આત્મા અને તેનું દર્શન-અંતરમાં તેનો અનુભવ કરીને પ્રતીત કરવી તે એક જ સમ્યગ્દર્શન છે, તે એક જ મોક્ષમાર્ગ છે, બે સમ્યગ્દર્શન નથી તેમજ બે મોક્ષમાર્ગ નથી. ' આત્માનું દર્શન એક જ-એમ કહેતા આત્મા સિવાય બીજી ચીજો પણ છે ખરી, અજીવ છે, મન-વચન-કાયાની અજીવ ચેષ્ટાઓ પણ છે, અંદર આત્મસ્વભાવમાં જેનો અભાવ છે એવા પુણ્ય-પાપનો રાગ પણ છે-એમ તેમાં આવી ગયું. વિકલ્પના વિચાર વખતે મન પણ છે, વાણીથી કરે છે ને સાંભળે છે એ પણ છે, પણ એ બધાં આત્મદર્શનના કામ કરતાં નથી. .. કોઇ કહે છે કે સમ્યગ્દર્શન બે પ્રકારે છે, જ્ઞાન બે પ્રકારે છે, ચારિત્ર બે પ્રકારે છે, તો અહીં કહે છે કે ના, બે પ્રકારે છે જ નહીં, કથન ભલે વ્યવહાર અને નિયયથી બે પ્રકારે આવે પણ નિશ્ચય સમ્યગ્દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે. ers & Se S CA - થાપાનાપાયથાવાર Org Page #15 -------------------------------------------------------------------------- ________________ છે સાતમે ગુણસ્થાને ઝુલનાર ભાવલિંગી સંત કહે છે કે આત્માનું દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે એ સિવાયનવતત્ત્વોની શ્રધ્ધા તે સમ્યગ્દર્શન નહીં,ભેદવાળી શ્રધ્ધાને સમ્યગ્દર્શન નહીં, દેવ-ગુરૂ-શાસ્ત્રની શ્રધ્ધા તે સમ્યગ્દર્શન નહીં, છ દ્રવ્યોની શ્રધ્ધા તે સમ્યગ્દર્શન નહીં. એક સમયમાં પૂરણ ચિદાનંદ વસ્તુ તે આત્મા, તેનું દર્શન તેનો અનુભવ, તેની પ્રતિતિ તે એક જ સમ્યગ્દર્શન છે. એ આત્મદર્શન વિના જે કોઈ ક્રિયાકાંડમાં ધર્મ મનાય તે મિથ્યાદર્શન છે. એક સમયમાં પૂરણ અભેદ અનંતગુણનું એકરૂપ જે ભગવાન આત્મા તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે ને સમ્યગ્દર્શનના પ્રકાશના અભાવમાં પુણ્ય-દયા-દાન આદિના પરિણામમાં ધર્મ છે તેમ માનવું તે મિથ્યાદર્શન છે. સમ્યગ્દર્શન પછી પુણ્ય-દયા-દાનના પરીણામ આવે, વચમાં વ્યવહાર આવે ખરો પણ તેનાથી તે ધર્મ માને નહીં. એ વ્યવહાર તો બંધનું કારણ છે પણ અનુકૂળતાથી કહીએ તો એ વ્યવહાર અંતર અનુભવની દષ્ટિમાં તેને નિમિત્ત કહેવામાં આવે છે ને પ્રતિકૂળતાથી કહીએ તો તે બંધનું કારણ છે. (૨) આત્મદર્શન સિવાય અન્યને જરીએ મોક્ષમાર્ગ માનવો નહીં ભગવાન આત્માના દર્શન તે એક જ મોક્ષનો માર્ગ છે. આત્માના દર્શન સિવાય પર-દેવશાસ્ત્ર-ગુરૂની શ્રધ્ધાનો રાગ, નવ તત્ત્વોની શ્રધ્ધાનો રાગ, છ દ્રવ્યની શ્રધ્ધાનો રાગ, એ બધું ય પર -અન્ય છે, તેને જરીએ મોક્ષમાર્ગ માનવો નહીં. શુભરાગમાં, દેહની ક્રિયામાં કે નવતત્વોની શ્રધ્ધાના રાગમાં સમગ્દર્શન અથવા મોક્ષનો માર્ગ કરીએ છે નહીં. આત્માના દર્શન સિવાય અન્યમાં સમ્યગ્દર્શનને મોક્ષનો માર્ગ જરીએ નથી. અહાહા ! સર્વલ ત્રિલોકનાથ પરમેશ્વરના મુખમાંથી નીકળેલી આ દિવ્યધ્વનિમાં જે આ આવ્યું એવું સંતોએ ચારિત્ર સહિત અનુભવ્યું ને એમણે જગત સમક્ષ મૂક્યું તે વસ્તુનું સ્વરૂપ આ છે. આત્માનું દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે અને તેનાથી અન્ય બીજું તે કાંઈ છે ને કાંઈ મોક્ષમાર્ગમાં ગણવામાં આવતું નથી. તેથી આત્મદર્શન સિવાય બીજી કોઈ વાતને સમ્યગ્દર્શન માને તેને મિથ્યાદર્શન થાય છે. આત્માના અનુભવની દષ્ટિ સિવાય સમ્યગ્દર્શન બીજી કોઇ ચીજ વડે હોઈ શકે નહીં ને બીજી કોઇ ચીજમાં હોઈ શકે નહીં. ગુણીને ગુણના ભેદ વડે પણ આત્મદર્શન થઈ શકે નહીં, તો પછી દયા-દાન-ભકિત આદિ કરો પછી સમ્યગ્દર્શન થશે એ વાત તો તદ્દ્ન મિથ્યા છે. અહીં સમ્યગ્દર્શનને મોક્ષનું કારણ કહ્યું છે, સમ્યગ્દર્શન-શાન-ચારિત્રની ત્રણની વાત નથી કરી, કેમ કે અનુભવનું જોરદેવું છે. આત્માના અનુભવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે, તેમ કહેવું છે. For Person & Private Use Only www.iainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ શાંત, શાંત ધીરો થઇને અંતરના સ્વભાવની એકતાને અવલંબીને જે સમ્યગ્દર્શન થાય તેમાં સમ્યજ્ઞાન અને સ્વરૂપ આચરણ ચારિત્રનો અંશ પણ ભેગો ઉત્પન્ન થાય છે. માટે અહીં એક સમ્યગ્દર્શનને જ મોક્ષનું કારણ કહ્યું તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ એ આવી ગયું. પોતાના સહજાનંદ સ્વભાવની દૃષ્ટિ થઇને રૂચિનું પરિણમન થયું તેમાં સ્વરૂપની શ્રધ્ધા, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપમાં અંશે રમણતારૂપ ચારિત્ર આવી જાય છે. એનો અર્થ એ થયો કે ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શનમાં સ્વરૂપ-આચરણ ચારિત્ર હોય છે. કેમ કે ભગવાન આત્મા પોતાના અંતર સ્વભાવ તરફ ઢળ્યો અને પ્રતીત ને જ્ઞાન થયા એમાં એટલો જ અનંતાનુબંધીનો અભાવ થઇ તે સ્વરૂપની રમણતારૂપ ચારિત્ર પ્રગટ થયા વિના સમ્યગ્દર્શન જ હોઇ શકે નહીં. જ સમ્યગ્દર્શન એક જ મોક્ષમાર્ગ કહેતાં એકાંત થઇ જતું નથી ? કે ના, એમાં અનેકાંત રહે છે. સ્વરૂપની દૃષ્ટિ, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપ આચરણ ત્રણે ભેગા છે ને તેમાં વિકલ્પાદિ ભાવનો નાસ્તિભાવ છે. વ્યવહાર સમકિત તો રાગ છે, તેનો નિશ્ચય-સમ્યગ્દર્શનમાં અભાવ છે. આવા સમ્યગ્દર્શન વિના બીજાને સમ્યગ્દર્શન માને તેની મિથ્યાદર્શનની પર્યાય છે. સર્વજ્ઞની વાણીમાં એમ આવે છે કે અમારા કહેલાં શાસ્ત્રોની શ્રધ્ધાને અમે સમ્યગ્દર્શન કહેતાં નથી. તારા આત્માની સન્મુખ થઇને પ્રતીત થવી, અનુભવ થવો તે એક જ સમ્યગ્દર્શન છે. બીજા પ્રકારનું સમ્યગ્દર્શન અમે કહ્યું નથી, કહેતાં નથી ને છે પણ નહીં. ΟΥ ભગવાન તારામાં તું પૂરો પડચો છો, તારે કોઇની જરૂર નથી, પર પદાર્થની શ્રધ્ધાની તો જરૂર નથી, પરસન્મુખના આશ્રયે થતાં દયા-દાન આદિના રાગભાવની તો જરૂર નથી, એ તો ઠીક પણ ભગવાન આ અને ગુણ આ એવા મનના સંગે ઉત્પન્ન થતાં વિકલ્પની પણ તને જરૂર નથી. સંતો અહીં આદેશ કરે છે કે આત્મા ! નિશ્ચયથી એ રીતે છે એમ તું જાણ ! બાકી બધો વિકલ્પ હોય તેને વ્યવહાર નિમિત્ત તરીકે તું જાણ ! બીજો મોક્ષમાર્ગ જરીએ નથી. વ્યવહાર શ્રધ્ધાનો, શાસ્ત્રના જ્ઞાનનો, કોઇ કષાયની મંદતાના વ્રતાદિનો ભાવ કિંચિત્ છૂટકારાનો માર્ગ નથી, એ તો બંધનનો માર્ગ છે. એમ હે આત્મા ! નિશ્ચયથી જાણ ! વ્યવહારનું જે સ્વરૂપ છે તે જાણવા લાયક છે પણ આદરવા લાયક નથી. ભાઇ ! તને પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાનની મહિમા આવતી નથી ને તેની મહિમા વિના તને ભેદને રાગની જેટલી મહિમા આવે છે એ મિથ્યાદર્શન છે, શલ્ય છે. બાપુ ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ જગતને સાંભળવા મળ્યો નહીં તેથી ઉંધે રસ્તે ચઢીને માને કે અમે ભગવાનને માનીએ છીએ, પણ ભગવાન તો એમ કહે છે કે જેમ રાખ ઉપર ગાર કરે તે ગાર નથી પણ લીંપણા છે, તેની જેમ આત્માના દર્શન વિના તેને દેવ-શાસ્ત્ર-ગુરૂની સાચી શ્રધ્ધા નથી, કેમ કે માનીએ છીએ એમ માને છે તે માન્યતા જૂઠી છે. આત્મદર્શન વિના દેવ-શાસ્ત્ર-ગુરૂની સાચી શ્રધ્ધા રહેતી નથી. આવું વસ્તુસ્વરૂપ છે ભાઇ ! For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સાયરીના (અમુલ્ય તત્વ ચિંતન) (સંક્ષિપ્ત) અનુક્રમણિકા વિષય પેજ નંબર જે » $ $ $ જે જૈન દર્શનનું સ્વરૂપ... ....... ધર્મ શું છે?. જૈન દર્શન અભ્યાસનો વિષય.. વસ્તુવિજ્ઞાન સાર... અભ્યાસની વિધિ સારભૂત પંચ મહારત્નો.. મુમુક્ષુઓને ભલામણ.... જૈન દર્શનનો સાર...... સ્વરૂપ ચિંતવન.... સ્વ-પરનો ભેદ (સમ્યગ્દર્શન કેમ થાય?).. અનુભવ સંબંધી રત્નકણિકાઓ. વીતરાગતા દિવ્ય સ્વભાવ - પર્યાય સ્વભાવ. દિવ્ય ધ્વનિનો સાર- આત્મ પ્રસિધ્ધિ - હું કોણ છું?.. સમ્યગ્દર્શન પ્રગટ કરવાની સૂક્ષ્મ વિધિ.. સ્વરૂપના નિર્ણયમાં રૂચિનું વલણ ... જ્ઞાન-સ્વભાવ. શેય-જ્ઞાયક સંબંધ. વિશેષ તત્ત્વબોધ... પુનિત સમ્યગ્દર્શન!!................ છે શું $ ૨૦. | For Persona Private Use Only www.iainelibrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧) જૈન દર્શનનું સ્વરૂપ (૧) વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર વિશ્વનો ધર્મ : (૨) ધર્મની વ્યાખ્યા મુખ્ય ચાર જુદી જુદી રીતે કરવામાં આવી છે. (અ) વસ્તુના સ્વભાવરૂપ ધર્મ (બ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની-ત્રિરત્નત્રયની એકતા રૂપ મોક્ષમાર્ગ-ધર્મ (ક) ઉત્તમ ક્ષમા આદિ દશ લક્ષણરૂપ ધર્મ (ડ) અહિંસા પરમો ધર્મ (૩) વસ્તુ અનાદિ અનંત છે. વસ્તુનો સ્વભાવ ધર્મ છે. ધર્મ પણ અનાદિ અનંત ત્રિકાળ સત્ છે. (૪) આ ધર્મનો કોઈ સ્થાપક નથી. અરિહંત અને સિધ્ધ જે પૂર્ણ દશા પ્રાપ્ત કરે છે તે ભગવાન - પરમાત્મા કહેવાય છે. (૫) વીતરાગ પ્રભુ તીર્થકર માત્ર ધર્મના પ્રદર્શક છે, સ્થાપક નથી. ભગવાન જગતના હર્તા-કર્તા નથી. માત્ર જ્ઞાતાદણા છે. એ (૬) “વીતરાગતા” એ જ જૈન દર્શનનો સાર છે. ચારે ય અનુયોગોનું તાત્પર્ય “વીતરાગતા” જ છે. (૭) જૈન દર્શન શ્રેષ્ઠ છે, તેનું કારણ તેની પરિપૂર્ણતા, સત્યતા, નિરાગીતા અને જગહિતસ્વીતા. (જગતના નાના મોટા બધા જીવોનું એમાં હિત સમાયેલું છે.) (૮) ધર્મનું શ્રેષ્ઠ આલંબન નિજ શુધ્ધ ભગવાન આત્મા, કારણ પરમાત્મા, શાકભાવ, પરમપરિણામિક ભાવ જ છે. 'સહજ આત્મસ્વરૂપ પરમગુરૂ અને બહિરંગ આલંબન પંચ પરમેષ્ઠી છે. (૧) અરિહંત, ૨) સિધ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુ આ પંચ પરમેષ્ઠી જ પૂજનીય છે, માંગલિક છે અને શરણ દેનાર છે. ધર્મનું સર્વશ્રેષ્ઠ નિમિત્ત છે. (૯) ધર્મ કરવાનું પ્રયોજનઃ દરેક જીવને સુખ જોઈએ છે. દુઃખ કોઈને જોઈતું નથી. - દુઃખના કારણો દૂર થવાથી સુખની પ્રાપ્તિ થાય છે. દુઃખના મુખ્ય કારણ ત્રણ છે - (૧) મિથ્યાત્વ (સ્વરૂપ સંબંધી વિપરીત માન્યતા), (૨) અજ્ઞાનતા, (૩) અસંયમ. (૧૦) ધર્મનો મર્મ આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ છે. તે પરથી અત્યંત ભિન્ન છે. ભગવાન આત્મા ચૈતન્યનો, આનંદનો પરમ સુખધામ છે. બધા જ પરદ્રવ્યો અને જીવો તેના માટે પુગલ સમાન છે. આવી પોતાના સ્વભાવ સામર્થ્યની અને પરની ભિન્નતા જાણીને, સ્વાનુભૂતિથી - આત્માનુભૂતિથી - આત્મા શુદ્ધતા પામે એ જ ધર્મનો મર્મ છે. For Personal & Private Use Only 1 www.jainelissary.org - - - Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ધર્મનું મૂળ : ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. સુખની શરૂઆત થાય છે. જે જીવ અદ્વૈતને દ્રવ્ય-ગુણ - પર્યાયથી જાણ છે, તે જીવ દ્રવ્ય-ગુણપર્યાયત્મક નિજ આત્માને જાણીને પોતાના આનંદમય-અખંડ-અભેદ ત્રિકાળી શુધ્ધ દ્રવ્ય-સામાન્યનો અંતરમાં આશ્રય કરે છે અને તે આશ્રયથી - એક સમયની સ્વભાવમાં એકાગ્રતાથી તેનો મિથ્યાત્ત્વ મોહ નાશ પામે છે અને તેને મોક્ષના - સુખરૂપ બીજભૂત સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. (૧૨) ધર્મનો આધાર કોના પર છે? : એક તરફ સ્વભાવ છે. તે સ્વભાવ અનંત સામર્થ્યથી ભરપુર છે. બીજી તરફ અનિત્ય-ક્ષણભંગુર - પુદ્ગલ દ્રવ્યરૂપી સંયોગો છે. વર્તમાન જ્ઞાનની અલ્પજ્ઞ દશા હોવા છતાં પણ જો.... તે વર્તમાન જ્ઞાનની પર્યાયની દૃષ્ટિ કોના પર છે તેના પર ધર્મનો આધાર છે. જો દષ્ટિ પોતાના નિજ સ્વભાવ (દ્રવ્ય) પર છે તો ધર્મ છે અને જો દૃષ્ટિ સંયોગો (પર્યાય) કે નિમિત્ત પર છે તો અધર્મ છે. આ રીતે ધર્મનું સ્વરૂપ સંક્ષિપ્તમાં જાણવું. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ (૨) ધર્મશુંછે? (૧) સંસારમાં ‘ધર્મ’ એવું નામ તો સમસ્ત લોક કહે છે પરંતુ ‘ધર્મ’ શબ્દનો અર્થ તો આ પ્રકારે છે ઃ - (૨) જે નરક-તિર્યંચાદિ ગતિઓમાં પરિભ્રમણરૂપ દુઃખોથી આત્માને છોડાવી, ઉત્તમ, આત્મિક, અવિનાશી, અતીન્દ્રિય મોક્ષસુખમાં ધરી દે તે ધર્મ છે, (૩) એવો ધર્મ પૈસાના અવેજમાં આવતો નથી કે જે ધન-ખર્ચ કરીને દાન-સન્માનાદિ દ્વારા ગ્રહણ કરી શકાય. (૪) કોઈના આપવાથી મળતો નથી કે જે સેવા-ઉપાસના દ્વારા પ્રસન્ન કરીને લઈ શકાય. (૫) મંદિર, પર્વત, જળ, અગ્નિ, દેવમૂર્તિ, તીર્થક્ષેત્રાદિમાં મૂકેલો નથી કે ત્યાં જઈને લેવામાં આવી શકે. (૬) ઉપવાસ, વ્રત, કાયાકલેશાદિ તપ વડે પણ પ્રાપ્ત થતો નથી તથા શરીરાદિ કૃશ કરવાથી પણ મળતો નથી. (૭) દેવાધિદેવના મંદિરમાં, ઉપકરણદાન, મંડળ પૂજનાદિ કરીને કરીને ઘર છોડીને, વનસ્મશાનાદિમાં નિવાસ કરીને તથા પરમેશ્વરના નામ-જાપ આદિ કરીને પણ ધર્મ થતો નથી. (૮) ધર્મ તો આત્માનો સ્વભાવ છે. (૯) પરદ્રવ્યોમાં આત્મબુધ્ધિ ત્યાગીને પોતાના જ્ઞાતા-દૃષ્ટારૂપ સ્વભાવના શ્રદ્ધાન, જ્ઞાન અને જ્ઞાયક સ્વભાવમાં જ પ્રવર્તનરૂપ જે આચરણ છે તે ધર્મ છે. (૧૦) ખરેખર તો જ્યારે ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ પોતાના આત્માનું પરિણમન તથા નિશ્ચય રત્નત્રય રૂપ (સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતા રૂપ) અને અહિંસા પરમો ધર્મ રૂપ એટલે જીવોની દયારૂપ પોતાના આત્માની પરિણતિ થશે ત્યારે પોતાનો આત્મા પોતે જ ધર્મરૂપ પરિણમી જશે - થઈ જશે. (૧૧) પરદ્રવ્ય - ક્ષેત્ર - કાળાદિ તો ફક્ત નિમિત્તમાત્ર છે. (૧૨) જે સમયે આત્મા મોહ (મિથ્યાત્વ) અને રાગાદિરૂપ પરિણતિ છોડીને વીતરાગરૂપ થતો દેખાય છે ત્યારે જ મંદિર, પ્રતિમા, તીર્થ, દાન, તપ, જપ સઘળાય ધર્મરૂપ છે. જેવો પોતાનો વીતરાગ સ્વભાવ છે એ રૂપ પોતાના આત્માનું પર્યાયમાં પરિણમન થાય તેને સર્વજ્ઞ વીતરાગ ધર્મ કહે છે. (૧૩) અને જો પોતાનો આત્મા ઉત્તમક્ષમાદિરૂપ તથા વીતરાગતારૂપ - સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ થતો નથી તો બહાર ક્યાંય ધર્મ થશે નહિ. 3 For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૪) જો શુભરાગ રૂપ પ્રવૃત્તિ થશે તો પુણ્યબંધ થાય છે અને જો અશુભરાગ, દ્વેષ, મોહ રૂપ પ્રવૃત્તિ થશે તો પાપબંધ થશે. (૧૫) જ્યાં શુદ્ધ ભાવરૂપ - સમ્યક્ શ્રધ્ધાન-જ્ઞાન-આચરણ સ્વરૂપ ધર્મ છે ત્યાં બંધનનો અભાવ છે. એ શુદ્ધોપયોગરૂપ - વીતરાગભાવરૂપ પરિણમન છે ત્યાં સર્વ કર્મબંધનો અભાવ થયે જ ઉત્તમ સુખ પ્રગટ થાય છે. સાર ઃ જેને દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ છે તે જીવ કદી પરદ્રવ્ય અને રાગને પોતાનું કર્તવ્ય માને જ નહિ, કેમકે સ્વભાવમાં રાગનો અભાવ છે. પર્યાયમાં જે રાગાદિ થાય છે તે રાગનું કર્તાપણું જે ન માને તે પરદ્રવ્યનું કર્તાપણું માને જ કેમ? એટલે તેને પરથી અને રાગથી ભિન્ન સ્વભાવની દૃષ્ટિમાં (દ્રવ્ય દષ્ટિમાં) જ્ઞાન અને વીતરાગતાની જ ઉત્પત્તિ થાય છે - આ દૃષ્ટિનું નામ જ સમ્યગ્દષ્ટિ છે અને આ જ ધર્મ છે. માટે બધાય આત્માર્થી જીવોએ અધ્યાત્મના અભ્યાસ વડે દ્રવ્યદૃષ્ટિ કરવી એ જ પ્રયોજનભૂત છે. જેવો અને જેવડો પોતાનો દ્રવ્યસ્વભાવ છે - જેવો અરિહંત પ્રભુએ બતાવ્યો છે તેનું જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણ કરવું એ જ સત્ ધર્મ છે. દ્રવ્યદૃષ્ટિ કહો, શુદ્ધનયનું અવલંબન કહો, શુદ્ધોપયોગ કહો, નિશ્ચયનયનો આશ્રય કહો - એ બધું પરમાર્થે એક જ છે અને એના આશ્રયે પર્યાયમાં જે ધર્મ પ્રગટ થાય એ વીતરાગી ધર્મ - જ ધર્મ છે. For Personal& Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ (૩) જૈન દર્શન” “વસ્તુ સ્વરૂપ” અભ્યાસનો વિષય જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરૂ ભગવંત.” તો સર્વજ્ઞ ભગવંતો, ભાવલિંગી સંતો અને આત્મજ્ઞાની પુરૂષોએ શેનું શેનું સ્વરૂપ સમજાવવા ઉપદેશ કર્યો છે? આ જીવે આ ભવમાં - જીવનમાં કરવાનું તો કર્યું નથી પરંતુ શું કરવાનું છે તેની પણ તેને ખબર નથી...? તો કરૂણાથી સંતપુરૂષોએ “સત્ ધર્મનું સ્વરૂપ” કઈ જુદી જુદી રીતે સમજાવ્યું છે તેનો વિચાર કરીએ. (૧) સાચા દેવ - ગુરૂ-શાસ્ત્રનું સ્વરૂપ. (૨) જીવ-અજીવ આદિ સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ. (૩) સંસારનું સ્વરૂપ - દુઃખનું સ્વરૂપ. (૪) મિથ્યાત્વનું સ્વરૂપ... (૫) સુખનું સ્વરૂપ-મોક્ષનું સ્વરૂપ. (૬) સુખ પ્રાપ્તિના સાચા ઉપાયોનું સ્વરૂપ. (૭) આત્માનું સ્વરૂપ - વસ્તુનું સ્વરૂપ - છ દ્રવ્યોનું સ્વરૂપ (૮) દ્રવ્ય સ્વભાવ - પર્યાય સ્વભાવ (૯) સર્વજ્ઞતાનું સ્વરૂપ - સર્વજ્ઞ સ્વભાવનું સ્વરૂપ - વીતરાગાતાનું સ્વરૂપ. (૧૦) વિશ્વ વ્યવસ્થાનું સ્વરૂપ - છ દ્રવ્યોની સ્વતંત્રતા. (૧૧) વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ - દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ. (૧૨) કમબદ્ધ પર્યાયનું સ્વરૂપ - ઉપાદાન - નિમિત્તનું સ્વરૂપ. (૧૩) નિશ્ચય - વ્યવહારનું સ્વરૂપ - નયોનું જ્ઞાન. (૧૪) કર્મનો સિધ્ધાંત - કર્મનું યથાર્થ સ્વરૂપ. (૧૫) નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગનું સ્વરૂપ. (૧૬) ધર્મનું સ્વરૂપ - જૈન દર્શનનું સ્વરૂપ. (૧૭) મોક્ષાર્થીનું સ્વરૂપ - પાત્રતા... (૧૮) પાંચ સમવાયનું સ્વરૂપ. (૧૯) આરાધનાના કમનું - ગુણસ્થાનકનું સ્વરૂપ. (૨૦) સત્સંગ, સ્વાધ્યાય, તત્ત્વનો વિચાર, તત્ત્વનો નિર્ણય અને ભેદજ્ઞાનનું સ્વરૂપ. “ધર્મનું સ્વરૂપ (૧) જ્ઞાયકનું જ્ઞાન તે ધર્મ. . (૨) ધ્યેયનું ધ્યાન તે ધર્મ. (૩) શ્રય તત્ત્વની શ્રદ્ધા તે ધર્મ. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ (૪) સ્વરૂપની સમજણ તે ધર્મ. (૫) ભ્રમણાને ભાંગવી તે ધર્મ. (૬) પૂર્ણતાની પ્રતીતિ તે ધર્મ. (૭) છે તેવા થવું તે ધર્મ. (૮) કેવળજ્ઞાનનો કટકો (સમ્યગ્દર્શન) તે ધર્મ (૯) અમૃતસાગરનો અનુભવ તે ધર્મ (૧૦) આત્માનું આરાધન તે ધર્મ. (૧૧) ચૈતન્યનું ચરવું તે ધર્મ. (૧૨) આત્મ સ્વરૂપની ભાવના તે ધર્મ. (૧૩) સ્વભાવમાં સમાવું તે ધર્મ (૧૪) ધ્રુવને ધારવો તે ધર્મ. (૧૫) જાગતો જીવ જાગે તે ધર્મ. (૧૬) પરમાત્માને પામવો તે ધર્મ (૧૭) ભગવાન આત્માની ભક્તિ કે ધર્મ. (૧૮) સત્ સ્વરૂપની સાધના તે ધર્મ. (૧૯) જ્ઞાતા સ્વભાવનું જ્ઞાન તે ધર્મ. (૨૦) દષ્ટા સ્વભાવનું દર્શન તે ધર્મ (૨૧) સ્વભાવની સેવા તે ધર્મ, (૨૨) અંતર આત્માની આરાધના તે ધર્મ. (૨૩) સ્વરૂપનું શરણ તે ધર્મ. (૨૪) ભગવાન આત્માનું જ્ઞાન-શ્રદ્ધા અને તેમાં રમણતા.. એ જ નિશ્ચય ધર્મ છે. એક જ છે' (૧) એક જ શેય છે - જ્ઞાનસ્વરૂપી આત્મા. (૨) એક જ લક્ષ્ય છે - આનંદસ્વભાવી આત્મા. (૩) એક જ ધ્યેય છે - ધ્રુવ ધામ આત્મા. (૪) એક જ દૃશ્ય છે - સહજાનંદી આત્મા. (૫) એક જ શ્રદ્ધેય છે – અભેદ શુદ્ધ આત્મા. (૬) એક જ સાધ્ય છે - અખંડ અવિનાશી આત્મા. (૭) એક જ આરાધ્ય છે - નિજ કારણ પરમાત્મા. J)» 2 એઝ છે - અDી or personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ (૯) એક જલીનતા કરવા યોગ્ય છે - સુખકંદ આત્મા. (૧૦) એક જ આદરવા યોગ્ય છે - ચૈતન્યશીલ આત્મા. (૧૧) એક જ એકાગ્રતા કરવા યોગ્ય છે - અભેદ જ્ઞાનસાગર આત્મા. (૧૨) એક જ ઉત્તમ છે - સકળ નિરાવરણ આત્મા. (૧૩) એક જ મંગલ છે - પવિત્રતાની મૂર્તિ આત્મા. (૧૪) એક જ શરણ છે પ્રભુત્ત્વશક્તિને ધરનાર આત્મા. (૧૫) એક જ વંદન કરવા યોગ્ય છે - દેવાધિદેવ નિજ આત્મા. (૧૬) એક જ પક્ષ કરવા યોગ્ય છે - નયાતિક્રાંત પ્રભુ આત્મા. (૧૭) એક જ પ્રતીતિ કરવા યોગ્ય છે - નિર્મળાનંદ ભગવાન આત્મા. (૧૮) એક જ રૂચિ કરવા યોગ્ય છે - વિજ્ઞાનધન ભગવાન આત્મા. (૧૯) એક જ અનુભવ કરવા યોગ્ય છે - જ્ઞાનપુંજ વિભુ આત્મા. (૨૦) એક જ ચિંતવન કરવા યોગ્ય છે - અનંત શક્તિનું સંગ્રહાલય આત્મા. (૨૧) એક જ મનન કરવા યોગ્ય છે - ગુણોનું ગોદામ આત્મા. (૨૨) એક જ અભ્યાસ કરવા યોગ્ય છે - કારણ સમયસાર આત્મા. (૨૩) એક જ સ્વાધ્યાય કરવા યોગ્ય છે - અનંત સુખનો નિધાન આત્મા. | (ર૪) એક જ પ્રમોદ, પરીચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ કરવા યોગ્ય છે - અનુપમ-સુખ શાંતિ સ્વરૂપ ભગવાન આત્મા! Sam Education internauora- Orereona Prixiram પvenews Page #25 -------------------------------------------------------------------------- ________________ (૪) વસ્તુવિજ્ઞાન સાર (૧) વસ્તુનો સ્વભાવ ધર્મ છે તે સમ્યકત્વપૂર્વક જ થાય છે. (૨) જૈન દર્શન વસ્તુના સ્વભાવનું યથાર્થ પ્રતિપાદન કરે છે. (૩) વસ્તુસ્થિતિ એવી છે કે જરાય પણ વિપર્યાસની વિદ્યમાનતામાં સમ્યકત્વની પ્રાપ્તિ નિતાંત અસંભવ છે. (૪) વિપર્યાસને બે વિભાગમાં સમાહિત કરી શકાય. (૧) સમજણ સંબંધી (૨) અનુભવ સંબંધીત (૫) પોતાની સર્વશક્તિ બધા જ પ્રકારના વિપર્યાસોને ટાળવામાં લગાવવી શ્રેયકર છે. (૬) સૌથી પહેલાં આત્માનો નિર્ણય કરીને અનુભવ કરવાનું કહ્યું છે. (૭) હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું” અને “સર્વથા સર્વથી ભિન્ન છું' એવો નિર્ણય કૃતજ્ઞાનના અવલંબનથી કરવાનો છે. (૮) પછી મતિ-શ્રુતજ્ઞાનને તે જ્ઞાન સ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો - નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આજ પ્રથમનો એટલે સમ્યકત્ત્વનો માર્ગ છે. (૯) આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ કરવાનો છે. બહારમાં કાંઈ કરવાનું ન આવ્યું; પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. (૧૦) જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં એકાગ્ર થયો ત્યાં જ તે વખતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન રૂપે આ આત્મા પ્રગટ થાય છે. આત્મા તરફ શ્રદ્ધા અને લક્ષ કર્યા વગર આત્માનો અનુભવ - સમ્યગ્દર્શન - સમજ્ઞાન થાય ક્યાંથી? (૧૧) બહારના લક્ષે જેવેદન થાય તે બધું દુઃખરૂપ છે. અંદરમાં શાંત રસની મૂર્તિ આત્મા છે, તેના લક્ષે જે પર્યાયમાં વેદના થાય તે જ સુખ છે. એક અખંડ પ્રતિભાસમય આત્માનો અનુભવ થાય તે જ સમ્યગ્દર્શન છે. (૧૨) આ આત્મકલ્યાણનો નાનામાં નાનો બધાથી થઈ શકે તેવો ઉપાય છે. બીજા બધા ઉપાય છોડીને આ જ કરવાનું છે. અંદરથી સત્નો હકાર આવ્યા વિના સત્ સ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધા થાય નહિ, મોક્ષ પ્રાપ્ત થાય નહિ. આત્મસ્વરૂપની સમજણ એ જ સમ્યગ્દર્શન છે, એ જ ધર્મનું મૂળ છે, એ જ આત્માનો ધર્મ છે. અભ્યાસનો કમ આ માટે નીચેના વિષયોનું વીતરાગ-વિજ્ઞાન, વીતરાગી-સર્વજ્ઞ પ્રભુએ જે પ્રમાણે બતાવ્યું. છે તે સમજી તેનું શ્રદ્ધાન કરવા જેવું છે. (૧) વિશ્વ વ્યવસ્થા (૨) વસ્તુ વ્યવસ્થા (૩) સર્વશતા અને સર્વજ્ઞ સ્વભાવ Jan Education International For Person & Private Use Omy. www.jammenbrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ (૪) દ્રવ્યની સ્વતંત્રતા (૫) ક્રમબધ્ધ પર્યાય (૬) ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતા (૭) નિશ્ચય અને વ્યવહાર (૮) કર્મનો સિધ્ધાંત (૯) નિશ્ચય મોક્ષમાર્ગ (૧૦) પાંચ સમવાય. ધર્મ એ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માર્થીએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ. સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ. આરાધનાનો ક્રમ આ પ્રમાણે પ્રયોગમાં મૂકી શકાય. (૧) વર્તમાન પરિણમનમાં ભૂલ - ભૂલ ટાળવાનો ઉપાય. (૨) પાત્રતા (૩) સાધનામાં પ્રત્યક્ષ સત્પુરૂષના યોગનું મહત્ત્વ (૪) સત્સંગ અને સ્વાધ્યાય (૫) તત્ત્વનો અભ્યાસ (૬) સ્વરૂપનો યથાર્થ નિર્ણય (૭) ભેદજ્ઞાન Ο (૮) એકત્વ, મમત્ત્વ, કર્તૃત્વ, ભોકતૃત્ત્વ અને સેયત્વ એ પાંચ બુધ્ધિઓ એ જ મિથ્યાત્ત્વ છે - તેમનું નિરાવરણ. (૯) મુક્તિનો નિઃસર્દશ પ્રતિધ્વનિ (૧૦) સ્વાનુભૂતિ - આત્માનુભૂતિ - સુખાનુભૂતિ ઉપસંહાર : શુધ્ધાત્મસ્વરૂપનુ વેદન કહો, શાન કહો, શ્રધ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો – જે કહો તે એક જ આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે એક આ આત્મા જ તેનો પ્રમોદ (મહિમા), પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ એ જ ધ્યેય છે. ΟΥ સત્ સ્વરૂપ સમજી બધા જ ભવ્ય જીવો પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શન પ્રગટ કરી મનુષ્યભવને સફળ બનાવે એ જ ભાવના ! આ જ તેર તેર કર For Persona&& Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ (૫) અભ્યાસની વિધિ "જીવન આત્મમય બનાવી દેવું જોઈએ એટલે શું કરવું? (૧) આ જીવન બધું રાગમય - વિકલ્પમય છે તેને બદલે આત્મમય બનાવી દેવું જોઈએ. (૨) સૌથી પ્રથમ અભ્યાસ દ્વારા નિશ્ચય થવો જોઈએ કે મારું સ્વરૂપ શું છે? “સ્વરૂપની સમજણ” સમજણ એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા. (૩) “હું જ્ઞાન આનંદસ્વરૂપ ભગવાન આત્મા છું, હું ચૈતન્યમૂર્તિ છું, ચૈતન્યસ્વરૂપ તે જ હું છું' એમ જીવન આત્મમય બનાવી દેવું. હું આત્મસ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ છું. આ શરીર તે હું નથી. હું જડનથી. આ પુગલનો સમૂહ જે સંયોગરૂપે જે દેખાય છે તે બધું પરદ્રવ્ય છે. તે કાંઈ મારું નથી. મારો આત્મા આ સર્વથી ભિન્ન જ છે. (૫) આ રીતે અભ્યાસથી પરદ્રવ્ય સાથેની એકત્વબુધ્ધિ અને મમત્વબુધ્ધિનો નાશ થવો જોઈએ. આ બધું બહાર દેખાય છે તે હું નથી. પોતે બહારની કલ્પનાથી માની લીધું છે કે આ શરીર તે હું, ઘર-કુટુંબ આદિ બધું હું એમ પોતે માન્યું છે પણ આ બધું કોઈ હું નથી. હું તો ચૈતન્યઆત્મા છું. એમ વારંવાર ભાવના કરે, પ્રયત્ન કરે. કેમકે એકદમ સહજ થવું મુશ્કેલ પડે. અનંતકાળમાં ઘણું કર્યું - ત્યાગ-વૈરાગ્ય - વ્રત, તપ, દયા, દાન, પૂજા-ભકિત પણ યથાર્થ કરવા યોગ્ય કર્યું નથી. હું તો આત્મા છું. આ વિભાવ મારું સ્વભાવ નથી. એમ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને જે વૈરાગ્ય આવે તે બરાબર છે. હું તો આત્મા છું એવું સહજપણે કરવાનો પ્રયત્ન કરવો. પહેલાં સહજે હોતું નથી, પણ સહજ કરવાનો પ્રયત્ન કરે. પ્રથમ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થવો જોઈએ. (૭) આ ઉદયભાવ તે હું નથી, હું તો પરમપારિણામિક ભાવે રહેનારો ચૈતન્યસ્વરૂપ આત્મા છું. આ ઉદયભાવો તે મારું સ્વરૂપ નથી. પરિણામિક ભાવ મારું સ્વરૂપ છે. આવી રીતે ભેદજ્ઞાન થવું જોઈએ. આ કરવા માટે નિયમિત સત્સંગ અને સ્વાધ્યાય કરવો જોઈએ. (૯) તત્ત્વના અભ્યાસની રૂચી થવી જોઈએ. (૧૦) સ્વરૂપનો યથાર્થ નિર્ણય - 'હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું' પ્રત્યેક સમયે એ સ્મરણમાં રહેવું જોઈએ. (૧૧) પ્રત્યેક ઉદય પ્રસંગે ભેદજ્ઞાનની કળાનો ઉપયોગ કરવો. આ જે શુભાશુભ ભાવો થાય છે તેનાથી હું ભિન્ન તત્વ છું. આ ભાવો દુઃખરૂપ છે, મારો સ્વભાવ - દ્રવ્ય સ્વભાવ સુખરૂપ છે. કોઈપણ પર સંયોગોમાં મારું સુખ નથી એમ એ સંયોગી ભાવોથી નિવૃત્ત થઈ સ્વભાવનો આશ્રય લેવો જોઈએ. (૧૨) હમેશાં એ નિશ્ચય રાખવો કે દ્રવ્યસ્વભાવના આશ્રયથી જ પર્યાયમાં સમ્યકદર્શન-જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ અને સુખ પ્રગટ થાય છે. બીજો કોઈ સુખ પ્રાપ્તિનો ઉપાય નથી. - reversevere -were "" Con૧૭ ૧e T" Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧૩) હવે એ અભ્યાસ ચાલુ હોય ત્યારે એ સહજ છે કે મોક્ષ માર્ગના નિમિત્તરૂપ સાચા દેવ ગુરૂ-શાસ્ત્રનો મહિમા આવ્યા વગર રહે નહિ. તો તેમના દર્શન-પૂજા-ભક્તિ એવો સહજ વ્યવહાર ધર્મ સાથે જ હોય. (૧૪) સામાન્ય ગૃહસ્થજીવનમાં પાત્રતા બહુ જ મહત્ત્વની છે. પાત્રતાના જુદા જુદા લક્ષણો બરાબર વિચારી જવા. ક્ષયોપશમ જ્ઞાન ભલે ઓછું હોય, મોટા ત્યાગી-તપસ્વી ન થવાય તો ચાલશે - પણ જીવનમાં સરળતા હોવી જોઈએ. કોઈપણ જાતનો આગ્રહન હોવો જોઈએ. (૧૫) હવે પ્રથમ ભૂમિકામાં આપણે શું કરીએ છીએ એ કરતાં આપણે સ્વરૂપ સંબંધી શું માનીએ છીએ એ બહુ જ અગત્યનું છે. શ્રધ્ધા ગુણની પરિણતિ વિના - જો સીધા ચારિત્રને વ્યવસ્થિત કરવા જશું તો ભૂલ થઈ જશે. મિથ્યાત્વનું સ્વરૂપ તે મહાપાપ છે, એ લક્ષમાં આવવું જોઈએ. આ સમજવા માટે ઘણી બધી પ્રયોજનભૂત વસ્તુઓનું યથાર્થ સ્વરૂપ સમજવું પડશે. મere severeve r resort, Pસાકાર કરવા મા આવનારા Page #29 -------------------------------------------------------------------------- ________________ (૬) સારભૂત પંચ મહારત્નો (૧) દ્રવ્યની સ્વતંત્રતા ઃ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય,દ્રવ્ય-ગુણ-પયિત્મક છે. ઉત્પાદવ્યય-ધ્રોવ્ય એ ત્રણે સ્વતંત્ર છે. (૨) એક દ્રવ્ય-બીજા દ્રવ્યનું કાંઈપણ કરી શકે નહિ. દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવમાં રહી પોતાનું કાર્ય કરે. (૩) દરેક દ્રવ્યનું પરિણમન - ક્રમબધ્ધ છે. જે દ્રવ્યની જે પર્યાય; જે સમયે, જે ક્ષેત્રે, જે વિધિથી, જે નિમિત્તથી, સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં જોઈ છે, તે પર્યાય તે સમયે, તે ક્ષેત્રે, તે જ વિધિથી તેવી જ થાય છે. તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર પણ કાંઈ કરી શકે નહિ. (૪) દરેક પર્યાય પોતાની તે સમયની જે યોગ્યતા હોય તે પ્રમાણે જ થાય છે - પોતાના ષટ્કારકથી જ ઉત્પન્ન થાય છે. (૫) તે સમયે કોઈને કોઈ નિમિત્તની હાજરી હોય છે પણ કાર્ય ઉપાદાન પ્રમાણે જ થાય છે, નિમિત્ત કાંઈ કરતું નથી આવી ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા છે. સર્વજ્ઞના સર્વ સિધ્ધાંતોનો સાર આ પાંચ બોલમાં આવી જાય છે. પ્રશ્ન ઃ આમાં ધર્મ ક્યાં આવ્યો ? ઉત્તર ઃ જે પરિણામ સ્વતંત્રપણે પર તરફ ઝૂકે છે તે પરિણામ જે સ્વતંત્રપણે સ્વતરફ ઝૂકે તો પર્યાયમાં ધર્મની દશા પ્રગટ થાય. નવ બોલથી આત્માના કાર્યની સમજ (૧) આત્મા છે (૨) આત્માનું પરિણમન છે. (૩) વર્તમાન પરિણમનમાં ભૂલ છે. (૪) પરિણમનમાં ભૂલ છે તે ક્ષણિક છે. (૫) ભૂલમાં કર્મ નિમિત્ત છે. (૬) આત્માનો ત્રિકાળ-શુધ્ધ સ્વભાવ શુધ્ધ-પરિપૂર્ણ છે. (૭) આવા શુધ્ધ ત્રિકાળી આત્માના આશ્રયથી ભૂલ ટળી શકે છે. (૮) તે ભૂલ ટળવામાં નિમિત્ત સાચા દેવ-ગુરૂ-શાસ્ત્ર છે. (૯) તે ભૂલ નિજ પુરૂષાર્થથી ટળે છે અને પૂર્ણ સ્વભાવની પર્યાયમાં પ્રાપ્તિ (ચૈતન્ય અસ્તિત્વનો સ્વીકાર). (દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વરૂપ) (અજ્ઞાન, મિથ્યાત્વ, અસંયમ આ ભૂલ જીવ પોતે કરે છે.) (એક સમયની છે). (કર્મ ભૂલ કરાવતા નથી). (અનંત શક્તિનો પિંડ ભગવાન આત્મા છે. (એ પરમાત્મા તત્ત્વનો આશ્રય કરનાર પર્યાય છે ને ભૂલ પર્યાયમાં ટળે છે. શુધ્ધતા પ્રગટે છે). (સ્વરૂપનો યથાર્થ ઉપદેશ આપ્ત પુરૂષો જ આપે છે. ભાવલિંગી સંતો તેની જાહેરાત કરે છે. ત્યારે સર્વ કર્મનો સંયોગ સ્વયં ટળી જાય છે - એ અપેક્ષાએ સર્વ કર્મના ક્ષયને ઉપચારથી મોક્ષ ૧૨ For Persona Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ થાય છે. મોક્ષ પ્રગટે છે. અનંત- કહેવાય છે). અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. ભૂલ ક્યારે ટળે? (૧) આત્માને માને પણ તેના પરિણમનને ન માને તો તેની ભૂલ ટળે નહિ. દ્રવ્ય - ગુણ - પર્યાયિત્મક સ્વરૂપ જાણવું જોઈએ. (૨) આત્માને માને, એના પરિણમનને પણ માને, પણ પરિણમનમાં ભૂલ છે એમ ન માને તો ભૂલ ટળે નહિ. (૩) આત્માને માને, એના પરિણમનને માને, પરિણમનમાં ભૂલ છે એમ પણ માને પરંતુ ભૂલરહિત શુધ્ધ સ્વરૂપને ન માને તો પણ ભૂલ ટળે નહિ. (૪) આત્માને માને, તેના પરિણામને માને, પરિણમનમાં ભૂલ છે એમ પણ માને, અને ત્રિકાળી શુધ્ધ સ્વરૂપને પણ માને, પણ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું અવલંબન - આશ્રયન કરે તો ભૂલ ટળે નહિ. (૫) પોતાનું શુધ્ધ ત્રિકાળી સ્વરૂપ એકરૂપ છે અને તેના આશ્રયેજ -અવલંબને જ પર્યાયમાં ભૂલ ટળે એ એક જ ભૂલ ટાળવાનો ઉપાય છે. પોતાના સ્વભાવના અવલંબનનો પુરૂષાર્થ જીવ પોતે જ કરે તો ભૂલ ટળે. એમાં સાચા દેવ-ગુરૂ-શાસ્ત્ર નિમિત્ત છે. આમાં દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યનું કમબધ્ધ પરિણમન, દ્રવ્યની તસમયની યોગ્યતા, ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા બધા જ નિયમો આવી ગયા. નિમિત્તને કર્તાપણાની ભૂલના કારણ શું? જે કાંઈપણ કાર્ય થાય છે તે ઉપાદાનની યોગ્યતાથી જ થાય છે ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી આ સિધ્ધાંત છે. છતાં નિમિત્તને કર્તાપણાની ભૂલના કારણ શું? તે આ પ્રમાણે છે. (૧) કાર્યની અનુકૂળતા (નિમિત્તની હાજરીમાં) (૨) અનિવાય પરિસ્થિતિ (પાંચ સમવાયમાં નિમિત્ત એક છે). (૩) કાર્યની સન્નિકટતા (કાર્યની સન્મુખ જ હોય છે). (૪) જિનવાણીમાં નિમિત્ત પ્રધાન કથનોની બહુલતા (જીવને જલ્દી સમજાય એ પ્રયોજનથી) (વ્યવહારની કથન શૈલી). (૫) નિમિત્ત-નૈમિત્તિક સંબંધોની ઘનિષ્ટતા તથા આગમમાં અને લોકમાં એવા કથનોની બહુલતા. (૬) ઉપકારની પ્રવૃત્તિરૂપ ભાવના (આભારની ભાવના) (૭) પ્રેરક નિમિત્તોની અહંભાવના (મારા થકી જ થયું). (૮) અનાદિકાળથી પરપદાર્થોમાં કર્તુત્વબુધ્ધિ (૯) જે નિમિત્ત - ઉપાદાનના પૂર્વચર - ઉત્તરચર અને સહચર હોય છે તેમાં સહજ કર્તપણાની ભ્રાંતિ થઈ જાય છે. Jan Education international For Pers3 & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ (૭) મુમુક્ષુઓને ભલામણ મુમુક્ષોએ શાસ્ત્રોનો સૂક્ષ્મદષ્ટિથી અને મધ્યસ્થપણે અભ્યાસ કરવો. સશાસ્ત્રોનો ધર્મબુધ્ધિ વડે અભ્યાસ કરવો, તે સમ્યગ્દર્શનનું કારણ છે, નિમિત્ત છે. આ ઉપરાંત શાસ્ત્ર અભ્યાસમાં નીચેની બાબતો લક્ષમાં રાખવી. (૧) સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. (૨) સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈપણ જીવને સાચાં વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે ક્રિયાઓ હોય નહિ, કેમ કે તે કિયાઓ પ્રથમ પાંચમા ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે. (૩) શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે પણ અજ્ઞાની જીવ એમ માને છે કે તેનાથી ધર્મ થશે પણ જ્ઞાનીને તે હેયબુધ્ધિએ હોવાથી તેનાથી ધર્મ થશે એમ તેઓ કદી માનતા નથી. (૪) આ ઉપરથી શુભભાવ કરવાની ના પાડવામાં આવે છે એમ સમજવું નહિં; પણ તે આ શુભભાવને ધર્મ માનવો નહિ તેમજ તેનાથી કમેકમે ધર્મ થશે એમ માનવું નહિ; કેમકે તે વિકાર હોવાથી અનંત વીતરાગી દેવોએ તેને બંધનું કારણ કહ્યું છે. (૫) જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યકત્વ તો સ્વ-પરનું યથાર્થ શ્રધ્ધાન કરતાં થાય છે, માટે પ્રથમ સમ્યગ્દષ્ટિ થવું. (૬) દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-૫ર્યાયથી સ્વતંત્ર છે. એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ - પરિણમાવી શકે નહિ, લાભ-નુકસાન કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર-મદદ કે ઉપકાર કરી શકે નહીં. દરેક દ્રવ્યની-દરેકદ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે. (૭) પહેલાં ગુણસ્થાને જિજ્ઞાસુ, જીવોને જ્ઞાની પુરૂષોના ધર્મોપદેશનું શ્રવણ, નિરંતર તેમનો સમાગમ, સત્શાસ્ત્રોનો અભ્યાસ, વાંચન-મનન, દેવદર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે શુભભાવો હોય છે પરંતુ પહેલા ગુણસ્થાને સાચાં વ્રત-તપ-વગેરે હોતાં નથી. શ્રાવકના બાર વ્રત પાંચમી ગુણ સ્થાને હોય છે. મુનિના અઠાવીસ મૂળ ગુણ છઠ્ઠા ગુણસ્થાને હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ ' એવું જિનવચન હોવાથી માર્ગ તો શુધ્ધરત્નત્રય જ છે. નિજ પરમાત્માના સમ્યકજ્ઞાન-શ્રધ્ધાન-અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રય માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. મોક્ષમાર્ગ ત્રણકાળ-ત્રણ લોકમાં એક જ છે. - . .... . - - - For Personal Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ (૯) પ્રથમ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી-તેનું શ્રધ્ધાન કરવું. (૧) સાચાં વીતરાગી દેવ-ગુરૂ-શાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું શ્રધ્ધાન કરવું. (૨) જીવાદિ સાતતત્ત્વોનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું શ્રધ્ધાન કરવું. (૩) સ્વ-પરનું ભિન્નપણું ભાસે એવા અભ્યાસથી ભેદજ્ઞાનનું શ્રધ્ધાન કરવું. (૪) સ્વમાં સ્વપણું માનવા અર્થે - સ્વરૂપની એકાગ્રતા - સ્વનું શ્રધ્ધાન કરવાથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. Jan Education international TET-Serg Page #33 -------------------------------------------------------------------------- ________________ (૮) જૈન દર્શનનો સાર ΟΥ (૧) કોઈપણ જીવનું પ્રયોજન તો પૂર્ણ સુખની પ્રાપ્તિ જ છે અને એ સાધ્ય - મોક્ષ (સિદ્ધ દશા) પ્રાપ્ત થતાં જ થાય છે. (૨) એ દશા પ્રાપ્ત થતાં પહેલાં કેવળજ્ઞાન - વીતરાગતા - સર્વજ્ઞતા પ્રગટ થાય છે. એ અરિહંત દશા છે. (૩) કેવળજ્ઞાન નિગ્રંથ મુનીદશામાં જ પ્રાપ્ત થાય છે ચારિત્ર જ ખરેખર ધર્મ છે. આચાર્ય, ઉપાધ્યાય-સાધુ એ પદ છે. (૪) એ મુની દશા યથાર્થ આત્મજ્ઞાન સહિત જ હોય છે. એને સમ્યજ્ઞાન કે સમ્યગ્દર્શન પણ કહેવામાં આવે છે. (૫) સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. આ શ્રધ્ધાગુણની નિર્મળ પરિણતિ છે. ત્યાંથી અપૂર્વ એવા સુખની અનુભૂતિ થાય છે. મનુષ્યભવમાં જે કરવા જેવું હોય તો આ જ એક કર્તવ્ય છે. (૬) સમ્યગ્દર્શન થવા માટે પોતાના આત્માનો મહિમા આવવો જોઈએ. વસ્તુ સ્વરૂપની યથાર્થ સમજણ વગર સમ્યગ્નાન શક્ય નથી. મૂળ વસ્તુ તો આ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જ છે. ખરેખર તે એક જ જાણવા જેવો છે, માનવા જેવો છે અને તેમાં રમણતા કરી તેનો અનુભવ કરવા જેવો છે. (૭) આ આત્માના બે પડખાં જાણવા જેવા છે. એક છે નિત્ય ત્રિકાળી ધ્રુવ-તેનો દ્રવ્ય સ્વભાવ અને બીજું હમેશાં પલટાતું અનિત્ય એવો પર્યાયસ્વભાવ, સમ્યગ્દર્શન માટે પોતાના દ્રવ્ય સ્વભાવનો આશ્રય લેવો અનિવાર્ય છે. જ્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય પર દ્રવ્યોથી લક્ષ હટાવી - પોતાની પર્યાય પરથી પણ લક્ષ હટાવી - દ્રવ્ય સ્વભાવ તરફ ઢળે છે, નમે છે અને ત્યારે તેમાં એક સમયને માટે અભેદરૂપે પરિણમી જાય છે. અને ત્યારે તેમાં એક સમયને માટે અભેદરૂપે પરિણમી જાય છે ત્યારે એ અનુભૂતિની દશા આનંદના સ્વાદ સાથે પ્રગટ થાય છે. આ અવસ્થાને ધર્મધ્યાન પણ કહેવામાં આવે છે. અહીંથી સત્ ધર્મની શરૂઆત થાય છે. આ સુખનો પ્રથમ અનુભવ છે. પછી તેની ઉગ્રતા વધતા પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. (૮) સંપૂર્ણ શક્તિ - આ વર્તમાન જ્ઞાનની પર્યાય દ્રવ્ય સ્વભાવ તરફ ઢળે એમાં લગાડવા સિવાય આ ભવમાં બીજું કાંઈપણ કરવાનું પ્રયોજન નથી. નહિ તો આ રત્નચિંતામણી જેવો દુર્લભ મનુષ્યભવ નિષ્ફળ જશે. (૯) આ માટેની સૌથી સરળવિવિધ પાંચ ‘પ’ માં બતાવી છે. જ્ઞાનસ્વભાવી ત્રિકાળી ભગવાન આત્માનો (૧) પ્રમોદ (૨) પરિચય (૩) પ્રીતિ (૪) પ્રવૃત્તિ અને (૫) પ્રાપ્તિ જ છે. For Persual & Private Use Only embrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ સ્વરૂપ જેમ અરિહંત ભગવંતોએ બતાવ્યું છે તેમ તેનું યથાર્થ સ્વરૂપ જાણી તેની પ્રતીતિ કરી - વર્તમાન જ્ઞાનની પર્યાયનું લક્ષ એક સમય માટે દ્રવ્ય સ્વભાવમાં એકાગ્ર કરવાનું છે. (૧૦) આના સિવાય બીજું કાંઈપણ કરવા જેવું છે એમ માનવું એ વિપરીત માન્યતા છે, એને મિથ્યાત્ત્વ કહેવામાં આવે છે. એ સૌથી મોટું પાપ છે, એ સંસાર પરિભ્રમણ અને અનંત દુઃખનું કારણ છે. કોઈપણ રીતે સૌથી પ્રથમ આ મિથ્યામાન્યતા (વિપરીતતા) ટાળવા જેવી છે. (૧૧) જ્ઞાનાનંદ સ્વરૂપ - સદાય ચૈતન્ય - સર્વથા સર્વથી ભિન્ન ત્રિકાળી ભગવાન આત્મા જેવો છે જેવડો છે અને સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જેવો આવ્યો છે અને દિવ્યધ્વનિમાં જેવો પ્રકાશવામાં આવ્યો છે અને ભાવલિંગી સંતોએ જેની પોકારી પોકારી જાહેરાત કરી છે - પોતાના નિજ વૈભવથી જેવો બતાવ્યો છે તેવા પોતાથી એકત્ત્વ અને પરથી વિભક્ત એવા જ્ઞાયકને તું જાણ, માન અને તેમાં એકાગ્ર થઈ તેનો અનુભવ કર ! બસ! આના સિવાય આ ભવનું બીજું કોઈ પ્રયોજન નથી. (૧૨) ટૂંકમાં કહીએ તો ‘સ્વરૂપની સમજણ કરવા જેવી છે.’ ‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત...’ (૧૩) તે સ્વરૂપની સમજણ માટે પ્રથમ ભૂમિકામાં પાત્રતા (યોગ્યતા) જરૂરી છે અને જ્ઞાની ગુરૂના માર્ગદર્શન હેઠળ ‘સત્સંગ અને સ્વાધ્યાય’ - અભ્યાસ કરવો અનિવાર્ય છે. (૧૪) તેની ફળશ્રુતિ પ્રમાણે સૌથી પ્રથમ તત્ત્વનો યથાર્થ નિર્ણય થાય છે. ‘હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું.’ (૧૫) હવે ભેદજ્ઞાનની વિધિ બતાવવામાં આવી છે. દરેક ઉદય પ્રસંગે - પર્યાય પર્યાય -, ‘હું સર્વથા સર્વથી ભિન્ન છું’ એવો અભ્યાસ કરવાનો છે. આને નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે છે. જ્ઞાનની પર્યાય પરનું લક્ષ છોડી, રાગાદિનું સ્વામીપણું છોડી, પોતાના એક શુદ્ધ, નિર્મમ, જ્ઞાનદર્શનપૂર્ણ ત્રિકાળી ભગવાનનો આશ્રય લઈ ત્યાં એકાગ્ર થતાં નિર્વિકલ્પ-અતીન્દ્રિય સુખની અવસ્થા પ્રગટ થાય છે. આ નિશ્ચય સામાયિક છે. આ સરળ, સુલભ અને સહજ છે. (૧૬) આ બધું પ્રયોજનભૂત કાર્ય સ્વભાવમાં થતું હોય ત્યારે પર્યાય સ્વભાવમાં ‘શુભાશુભ ભાવ’ અને બહારમાં તેના સંબંધી મન-વચન-કાયાની ઘણી બધી ક્રિયાઓ વ્યવહારમાં જોવામાં આવે છે તો પણ તેનો નિષેધ કરવામાં આવ્યો છે - એ હેય છે. ઉપાદેય તો એક ત્રિકાળી ભગવાન આત્મા જ છે. ૧૭ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૭) આત્માના પ્રદેશોની નિકટમાં તે સમયે જડ કાર્મણ વર્ગણાનું પણ સંક્રમણ તેમજ ક્ષેત્રાંતર પણ જોવામાં આવે છે પણ તે પુદ્ગલનું કાર્ય સ્વતંત્ર છે અને ત્રિકાળી ચૈતન્યભગવાન આત્મા તેનાથી ભિન્ન, (૧૮) જીવની વર્તમાન અવસ્થામાં ભૂલ થવામાં એ કર્મ નિમિત્ત છે અને ભૂલ ટળવામાં સાચા દેવ-ગુરૂ-શાસ્ત્ર નિમિત્ત છે. અરિહંત અને સિદ્ધ દેવ છે, આત્મજ્ઞાન સહિત ભાવલિંગી નગ્ન દિગમ્બર મુની ગુરૂ છે અને વીતરાગતાની પ્રરૂપણારૂપ પરમાગમ શાસ્ત્રો સાચા છે અને એ ત્રણેની શ્રદ્ધા - એમનું યથાર્થ સ્વરૂપ જાણી કરવા જેવી છે. આ નિશ્ચય ’નમોકાર મંત્ર’ અને ‘માંગલિક’ છે. (૧૯) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ એક જ છે અને તેની પ્રરૂપણા નિશ્ચય-વ્યવહારથી કરવામાં આવી છે. ત્રણ લોક ત્રણકાળમાં જ્ઞાનમાર્ગ એક જ મોક્ષનું પરમાર્થ કારણ છે. ‘“સહજ આત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરૂ' આ મંત્ર છે. (૨૦) મોક્ષરૂપી પ્રયોજનની સિધ્ધિમાં પાંચ સમવાય (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) નિમિત્ત અને (૫) પુરૂષાર્થ એ સાથે જ હોય છે. મોક્ષ પ્રાપ્તિમાં સમ્યક્ પુરુષાર્થની મુખ્યતા છે. બીજું બધું કાર્ય એટલે છ દ્રવ્યો, સ્વયં સંચાલિત અનાદિ નિધન વિશ્વ વ્યવસ્થા અને દ્રવ્યગુણ-પર્યાયજ્મક વસ્તુ વ્યવસ્થા સ્વતંત્ર, ક્રમબદ્ધ, તેની તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે વ્યવસ્થિત નિરંતર પરિણમી જ રહી છે ત્યારે નિમિત્ત હાજર હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું છે નથી. જ્યાં આવું છે ત્યાં બીજું શું કરવાનું હોય ? કાંઈ જ નહિ. જાણવું એ તારો ત્રિકાળ સ્વભાવ છે. જ્ઞાતા થઈ તું તારા નિજ સ્વભાવમાં આવી જા. હે જીવ ! હવે તને આના સિવાય બીજું કાંઈ કરવાનું નથી, એવું જ્ઞાન અને શ્રદ્ધા કરી તું એક સમય માટે અંદરથી નિઃસંદેહ પ્રતીતિ કર કે ‘હું આ જ છું.’ આ પૂર્ણ ધર્મનો સાર સંક્ષિપ્તમાં વીતરાગ પ્રભુએ અત્યંત કરુણાથી ભવ્ય જીવોને વિચારવા માટે બતાવ્યો છે. For Persona Private Use Only ................. Page #36 -------------------------------------------------------------------------- ________________ (૯) સ્વરૂપ ચિંતવન (૧) જીવનો સ્વભાવ - અજીવથી જુદો છે - જીવ ચૈતન્યસ્વરૂપ છે. આત્મા સ્વયં સુખરૂપ છે - આનંદરૂપ છે - જ્ઞાનાનંદ સ્વરૂપ છે. (૨) સંયોગો જીવને સુખરૂપ નથી અને દુઃખરૂપ પણ નથી. (૩) રાગાદિ આસ્રવો (રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા અને લોભ તથા મોહ (મિથ્યાત્વ)} દુખરૂપ જ છે તેમાં જરાય સુખ નથી. (૪) આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ સુખરૂપ છે. (૫) આસ્ત્રવો દુઃખરૂપ છે માટે તેને તજીએ. (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય-યોગ આસ્ત્રવો છે). (૬) સંવર -નિર્જરા - મોક્ષ સુખના કારણ છે માટે તેને ભજીએ. (સ્વ દ્રવ્યના આશ્રયે જ સંવર-નિર્જરા થાય છે). (૭) મોક્ષને હિતરૂપ જાણી એક મોક્ષનો ઉપાય કરવો. (૮) જૈન દર્શનના તત્ત્વના અભ્યાસનું ફળ આત્માનુભૂતિ છે. તે સિવાયની બધી શુભાશુભની ક્રિયાઓ પુણ્ય કે પાપ ફળ આપે પણ તેનાથી ધર્મન થાય. આત્માનું હિત ન થાય. (૯) મોક્ષને હિતરૂપ જાણી એક મોક્ષનો જ ઉપાય કરવો. (૧૦) ભગવાન આત્મા - ત્રિકાળી જ્ઞાયક - કારણ પરમાત્મા પરમ પરિણામિક ભાવ - શુદ્ધાત્મા - અભેદ - અખંડ - સદાય આનંદસ્વરૂપ - પૂર્ણાનંદનો નાથ - અવ્યાબાધ સદાય પ્રગટ છે. એવા શુદ્ધાત્મસ્વરૂપનું લક્ષ કરી તેને જાણો, માનો, શ્રદ્ધો, અનુભવો, તેમાં જ રમણતા કરવી, લીન થવું, ચરવુંઆ જ સાચો મોક્ષમાર્ગ છે. આજ સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રની એકતારૂપ રત્નત્રયની સાધના છે, આરાધના છે. આવું સ્વરૂપ ચિંતવન કરનાર મુમુક્ષુ કેવો હોય ? (૧) દેવ-શાસ્ત્ર-ગુરૂનો અતિ વિનયવંત પ્રેમી (૨) હસતો ચહેરો (૩) પ્રકાશિત આંખો (૪) મધુર વાણી (૫) નિષ્કપટી વ્યવહાર (૬) નિરાભિમાની (૭) ગ્રહણશીલ બુદ્ધિ (૮) ગંભીર ચિંતન (૯) શાંત મન (૧૦) સંતુલીત જીવન (૧૧) તીર્થ વંદનાનો ઉત્સાહી (૧૨) નિર્ણયશીલ બુદ્ધિ (૧૩) નિર્ભય (૧૪) નિઃશંક (૧૫) એકાંતનો ચાહક (૧૬) આનંદ રસની ખુમારી (૧૭) નિર્મોહી (૧૮) સહજ જીવન (૧૯) સમતારસનો રસિયો (૨૦) સદેવ જ્ઞાયક. .. ... ... For Person SP & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ધર્મની સાચી રીતની વિશેષ વાતઃ (કમબદ્ધ પર્યાયનું ચિંતવન) (૧) જુઓ, આમાં ક્યાંય ફેરવવાનું નથી; દ્રવ્યશક્તિ અનાદિ અનંત છે, તેને ફેરવવી નથી. તે દ્રવ્યમાં જે જે પર્યાયો થવાનો ધર્મ છે તે નિયત છે તેને ફેરવવી નથી. શુભાશુભ વિકલ્પ જે પર્યાયમાં થાય છે તેને ફેરવવા નથી. સંયોગોને ફેરવવા નથી, નિમિત્તને ફેરવવા નથી. (૨) એ બધું જેમ છે તેમ છે, તેને નકકી કરીને પોતે પોતાને અંતર સ્વભાવ સન્મુખ થઈને વીતરાગી જ્ઞાતાભાવે રહી ગયો ત્યાં પોતાની પર્યાય મોક્ષમાર્ગ અને મોક્ષરૂપે પરિણમી જાય છે. આવી ધર્મની રીત છે. (૩) બધું જેમ છે તેમ નકકી કરતાં, પોતાની સંયોગ દષ્ટિ, પર્યાયદષ્ટિ, નિમિત્તાધીન દષ્ટિ છૂટી જાય છે અને સ્વભાવદષ્ટિ, દ્રવ્યદૃષ્ટિ - સમ્યગ્દષ્ટિ થઈ જાય છે અને આત્મામાં મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે. (૪) વસ્તુની અનાદિ-અનંત પર્યાયો વસ્તુના સ્વભાવમાં અનાદિથી નિર્માણ થઈ ગયેલી છે. ઈશ્વર કે બીજો કોઈ પદાર્થ તેની પર્યાયનું નિર્માણ કરનાર નથી. જીવની પર્યાય તો બીજો ન ફેરવે પણ જીવ પોતેય પોતાની પર્યાયના કમને તોડીને તેને આધી-પાછી ના કરી શકે. (૫) તો આમાં પુરૂષાર્થ ક્યાં રહ્યો? આવી શંકા થશે. પોતાની ત્રણે કાળની પર્યાયો પોતાના દ્રવ્યમાંથી જ આવે છે એમ જેણે નક્કી કર્યું છે તેની દષ્ટિ પોતાના સ્વદ્રવ્ય પર પડી છે ને એવી જ્ઞાયકદષ્ટિમાં જ મોક્ષનો પરમ પુરૂષાર્થ સમાઈ જાય છે. આમાં દ્રવ્યના આશ્રયનો અપૂર્વ પુરૂષાર્થ આવી જાય છે અને તે જ મોક્ષનો પુરૂષાર્થ છે. (૬) પર્યાય જ્યાં દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ, તે પર્યાય દ્વવ્યના કાબુમાં આવી ગયેલી છે - જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં બધી જ પર્યાયો નિર્મળ-શુધ્ધ થવા જ માંડી. આ જ ધર્મની સાચી રીત છે. કાળા દાગ- "g Page #38 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સ્વ-પરનો ભેદ(સમ્યગ્દર્શન કેમ થાય?) (૧) સ્વદ્રવ્ય-પદ્રવ્ય નિર્વિકલ્પ અભેદ વસ્તુ જેમાં ગુણભેદ નહિ તેને સ્વદ્રવ્ય કહ્યું છે. આત્મા અનંત ગુણ-પર્યાયોનો પિંડ ચૈતન્યમય છે તે સ્વદ્રવ્ય. ત્યાં જે સવિકલ્પ ભેદ કલ્પના કરવી અથતું અખંડ એક દ્રવ્યરૂપ વસ્તુમાં આ ગુણને આ ગુણી એમ ભેદ પાડવો તેને પરદ્રવ્ય કહ્યું છે. શું કીધું? આ શરીરાદિ પરદ્રવ્ય તો ક્ષેત્રથી પણ પરદ્રવ્ય જ છે. અહીં તો એક ચીજમાં ભેદકલ્પના કરવી તે પરદ્રવ્ય કહ્યું છે. (૨) સ્વક્ષેત્ર-પરક્ષેત્રઃ આધાર માત્ર વસ્તુનો પ્રદેશ અર્થાત અસંખ્ય પ્રદેશી હોવા છતાં - અખંડ વસ્તુ હોવા છતાં એવા ભેદથી રહિત એક ક્ષેત્ર તેને સ્વક્ષેત્ર કહ્યું છે. આત્મા પોતાના અસંખ્ય પ્રદેશોમાં રહેલો છે તે તેનું સ્વક્ષેત્ર. વસ્તુનો આધારભૂત પ્રદેશ-તેમાં સવિકલ્પ ભેદ કલ્પનાથી આ અસંખ્યાત પ્રદેશ એમ ભેદને લક્ષમાં લેવું તે પરત્ર થઈ ગયું. (૩) સ્વકાળ-પરકાળ વસ્તુ માત્રની અવસ્થા-આખી ત્રિકાળ સ્થિત એક વસ્તુ તેને સ્વકાળ કહ્યો છે. આત્મા વર્તમાન અવસ્થામાં છે તે તેનો સ્વકાળ.. દ્રવ્યની મૂળ નિર્વિકલ્પ દશા - અર્થાત્ એકરૂપ ત્રિકાળ વસ્તુ તે સ્વકાળ. તેમાં એક સમયની અવસ્થાનો ભેદ પાડવો તે પરકાળ. (૪) સ્વભાવ-પરભાવઃ વસ્તુની મૂળની સહજ શક્તિ તેને સ્વભાવ કહ્યો છે. આત્માનો જે ત્રિકાળભાવ છે તે સ્વભાવ. દ્રવ્યની મૂળની સહજશકિત તે સ્વભાવ, તેમાં આ જ્ઞાન, આ દર્શન, આ વીર્ય એમ ભેદ પાડવા તે પરભાવ છે. ટૂંકમાં ત્રિકાળી-અભેદ-અખંડ-નિર્વિકલ્પ વસ્તુ તે જ સ્વદ્રવ્ય - તે જ સ્વકાળ - તે જ સ્વક્ષેત્ર અને તે જ સ્વભાવ છે. એમાં જે ભેદકલ્પના કરવામાં આવે તે બધું પર છે. આવી રીતે સ્વ-પરનો ભેદ કરી એનું યથાર્થ સ્વરૂપ સમજી - સ્વનું શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત કરતાં પહેલાં વ્યવહાર યોગ્યતા કેવી હોય? (૧) આત્મા પરિપૂર્ણ છે એ વાતનો યથાર્થ સ્વીકાર થાય. વિકલ્પાત્મક ભૂમિકામાં પાકો વિશ્વાસ આવે કે નિમિત્તથી, પરના આશ્રયે કે રાગથી સમકિત ક્યારેય ન પ્રગટે. (૨) પર્યાય ભેદનો આશ્રય લેતાં પણ વિકલ્પના જોરથી સમકિત ન થાય એવો વિશ્વાસ હોય. (૩) માત્ર ત્રિકાળી ભગવાન આત્મા પર વજન અને દ્રવ્ય. સ્વભાવનું જોર, પોતાની શુધ્ધતા સ્વભાવથી છે એમ જર આવે. (૪) કોઈ નયથી પોતે શુદ્ધ છે એવી માન્યતા છૂટે અને પોતે સ્વભાવથી જ વર્તમાનમાં પૂર્ણ છે એમ વિશ્વાસ આવે. - ૧ or Person Private Use Only www.janelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ (૫) આત્માની વાતમાં પોતાની વાત જેટલો ઉલ્લાસ હોય તો મહાન પાત્રતા છે. રુચિનું જોર આત્મામાં વળેલું હોય અને એ કારણે બાહ્યમાં કષાયોની ઉપશાંતતા થઈ ગઈ હોય. (૬) મારું કાર્ય મારામાં વ્યવસ્થિત થઈ રહ્યું છે એવા વિશ્વાસ સાથે સંસારના કાર્ય કરવાની રુચિ જ ઘટતી હોય. (૭) સ્વહિત કરવાની ભાવના, ખરો ધગજ જેને વર્તે છે, સ્વભાવને પ્રાપ્ત કરવાની તાલાવેલી હોય અને છતાં આકુળતા ન હોય. (૮) સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાનની એક સમયની પર્યાયનો મહિમા ન હોય પણ અંતરંગમાં ત્રિકાળ આત્મસ્વભાવનો અદ્ભુત મહિમા હોય. (૯) કાળલબ્ધિ કે કમબદ્ધની વાતથી પુરૂષાર્થ મોળો નથી પડતો અને એ જ કારણે બહુ ખેદ પણ નથી કરતો એ જીવ સમકિત થવાને લાયક જીવ છે. (૧૦) તત્ત્વના યથાર્થ નિર્ણયની અને ભેદજ્ઞાનની કળાની નિપુણતા, અંદરથી નિઃસંદેહ પ્રતીતિ, અંદરથી હું પૂર્ણ છું, પરમાત્મા છું એવા ભણકારા આવ્યા કરે, આવી દષ્ટિ અંતરમાં ઢળે ત્યારે સમકિત થાય છે. અન્યાય, અનિતિ અને પ્રગટ તીવ્ર પાપમય (કષાયમય) જીવન ધર્માત્માનું હોતું નથી - એવી પાત્રતા હોય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ (૧) પરનો કત આત્મા નથી, નિમિત્ત, પર્યાય કે રાગભાવનો કત આત્મા નથી - સ્વભાવથી અકર્તા છે. ગુણગુણીના ભેદ પણ આત્મામાં નથી. અભેદ છે. (૨) આ બધા જ પરદ્રવ્યો - એ બધાથી ભિન્ન, રંગ-રાગ અને ભેદથી ભિન્ન હું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું એવી અંતરંગમાં પ્રતીત થાય એ જ સમ્યગ્દર્શનની વિધિ છે. (૩) આવી પ્રતીત કેમ થાય? આ પોતાનો આત્મા એટલે અભૂત મહિમાવંત પરમ પદાર્થ એવી રુચિ થતાં આત્મા સિવાય કાંઈ પણ ગમતું ન હોય, જગત પ્રત્યે તદ્ધ નિસ્પૃહ થવાયું હોય અને સંસારમાં ક્યાંય રુચતું ન હોય તો આત્મામાં ગમે તેવું છે. એવી અપૂર્વ રુચિથી નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે. (૪) વિકલ્પાત્મક ભૂમિકામાં યથાર્થ ભેદજ્ઞાન થાય, તત્વવિચાર ચાલે, દેવ-ગુરૂ-શાસ્ત્રની ભક્તિ હોય, સત્સંગ અને સત્પુરૂષ પ્રત્યે અદ્ભત ભાવ હોય પણ એ બધા કરતાં પોતાના ત્રિકાળી સ્વભાવનો અદ્ભૂત મહિમા હોય એ વિધિ છે. Jan Education international For Person Private Use Only www.jainelorary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ (૫) પુરૂષાર્થની નબળાઈને લીધે ચારિત્ર અટકે છે અને વિપરીતતા - રુચિના અભાવને લીધે સમકિત અટકે છે માટે વિપરીતતાને ટાળવી. (૬) મોટા ભાગે નિમિત્ત, પરદ્રવ્ય પર દષ્ટિ, અને રાગને ધર્મબુદ્ધિથી મનાઈ જવાનું બને છે અને એ જ મહાવિપરતતા છે એ મહાદોષ છે. વિકલ્પાત્મક જ ભૂમિકામાં ભૂલ હોવાનો સંભવ વિશેષ છે. Ο (૭) ભક્તિના બહાને પરદ્રવ્ય, નિમિત્ત કે રાગાદિ ભાવોમાં કૃતકૃતતા મનાઈ ગઈ હોય. બાહ્ય વસ્તુનો મહિમા અંદરમાં પડચો હોય, વાણી વિલાસને જ્ઞાન મનાતું હોય, પુણ્યના યોગમાં હરખ અને અશુભના ઉદયમાં શોક મનાતો હોય અને પરદ્રવ્ય, પરભાવ અને વિભાવનો ખેદ પણ ન હોય તો સમક્તિ પ્રાપ્ત થતું નથી. tional કર કર કર So Ra3 Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ‘અનુભવ સંબંધી રત્નકણિકાઓ’ (૧) ત્રિકાળી ધ્રુવના અવલંબે જે દશા પ્રગટ થાય તે ધર્મ છે. તે દશા પ્રગટવામાં કોઈપણ પરપદાર્થની કે પરભાવની જરૂર નથી. પોતાનો સ્વભાવ જ એવો છે કે તેનો આશ્રય કરતાં તેને જાણતાં - ધર્મ પ્રગટ થાય. (૨) પોતાના ઉપયોગને ભેદજ્ઞાનની કળામાં જોડે તો, પ્રથમ આત્માની ઝાંખી થાય, પછી તે અનુમાન જ્ઞાનનો રસ પણ ઘટે અને અંતર સન્મુખ જ્ઞાનનો રસ વધે. તે અંતર સન્મુખ થયેલું જ્ઞાન આગળ વધીને અનુભવ કરે છે. (૩) અનુમાન જ્ઞાનમાં આત્મા આવે તો પણ, તે કાળે તે અનુમાન જ્ઞાનનો નિષેધ વર્તવો જોઈએ કે તેનાથી અનુભવ થતો નથી. અનુભવ માટે તો પ્રત્યક્ષ અતીન્દ્રિયજ્ઞાન જ જોઈએ. (૪) આત્મા જ્ઞાન ઉપયોગને આધારે છે, તેમ પ્રથમ અનુમાન આવે. પછી આત્મા ઉપયોગને આધારે આત્મા છે તેવો ભેદ પણ વિષય થઈ આત્મા આત્માને આધારે છે તેવું અભેદ પરિણમન થતાં અનુભવ થાય છે. (૫) અનુભવ વખતે અતીન્દ્રિય આનંદ વેદાય છે, રાગ નહીં, માટે રાગ આત્મામાં નથી. જીવમાંથી જે નીકળી જાય તે જીવમાં હોય નહીં. જીવ તો સર્વથા જ્ઞાનસ્વરૂપ જ છે તે કોઈપણ સમયે રાગસ્વરૂપ થતો જ નથી. (૬) અકર્તાપણું તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. તે જૈનદર્શનનો સર્વોત્કૃષ્ટ સિદ્ધાંત છે. માત્ર જ્ઞાનસ્વરૂપે અને સુખસ્વરૂપે પરિણમવું એ જ આત્માનો સ્વભાવ છે. (૭) આ જીવ પોતાના શુદ્ધ આત્માને જે ક્ષણે દેખે છે તે જ ક્ષણે તેનો વિભ્રમ નાશ થાય છે અને સ્વસ્થચિત્ત થાય છે. અર્થાત્ જ્ઞાન આકુળતારહિત સ્થિર થાય છે, અને તે નિર્વિકલ્પ સમાધિને પામે છે. Οι (૮) સમ્યગ્દર્શન થતાં - શ્રદ્ધા પૂર્ણપણે પ્રગટે છે. તે સાથે જ્ઞાન, વીર્ય, શાંતિ, આનંદ - બધા ગુણોની પર્યાયો અંશે પ્રગટે છે. બીજી રીતે પૂર્ણ આત્માના બધા ગુણો અભેદરૂપે સાથે જ પરિણમે છે. (૯) ત્રિકાળી દ્રવ્ય વર્તમાનમાં જ પૂર્ણ હોવાથી વર્તમાન પર્યાયમાં તેની પ્રતીતિ થઈ શકે છે. ત્રણકાળના ભેદ ઉપર જોવાની જરૂર નથી. (૧૦) સમ્યક્ શ્રદ્ધા - પર, રાગ, નિમિત્ત કે ભેદને કબૂલતી નથી. માત્ર પોતાની સહજ શુદ્ધ નિજ શક્તિને જ કબૂલે છે. આત્મજ્ઞાનનો આધાર બાહ્યસંયોગ, નિમિત્ત, બાહ્ય આચરણ, મંદકષાય કે ક્ષયોપશમજ્ઞાન નથી. For PO SO ૨૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ભાઈ ! પર કે રાગાદિ તો કામ નહીં આવે, પરંતુ કષાયની મંદતાથી થયેલું આ ક્ષયોપશમ જ્ઞાન પણ કામ નહીં આવે. જ્ઞાયક સ્વભાવના નિર્ણયમાં વિકલ્પ કે વાણી સહાયક નથી. તેથી રાગ કે વાણી આત્માને લાભદાયક નથી. (૧૨) “અનુભવ કરું' એવા વિકલ્પન કર્તા બુદ્ધિથી અનુભવ થતો નથી, “નિર્વિકલ્પ થાઉ” એવા વિકલ્પથી નિર્વિકલ્પ થવાતું નથી, પણ હું તો “નિર્વિકલ્પ સ્વરૂપ જ છુંએવી એકાગ્રતામાં - ભાવનામાં - નિર્વિકલ્પ દશા સહજ પ્રગટ થઈ જાય છે. સ્વભાવરૂપ પરિણમન સહજ થાય છે. તેને વિકલ્પની જરૂર નથી. વિભાવરૂપ પરિણમન સહજ થતા નથી. (૧૩) નિજ વસ્તુમાં અભેદ થતાં તેનો અનુભવ થાય છે, ભેદરૂપ (જુદાં) રહીને તેનો અનુભવ થતો નથી. ભેદ, અભેદને સમજાવવા માટે છે, અભેદનો મહિમા આવે તે માટે છે, ભેદમાં અટકવા માટે નહીં. (૧૪) રાગના ભેદ પાડે તે ધ્યાન નથી, પરંતુ રાગને જુદો કરે રાગથી જ્ઞાન ભિન્ન છે એમ ભેદ પાડે તે ધ્યાન છે. તે ધર્મ ધ્યાન છે. જીવનમાં પ્રસંગે-પ્રસંગે અને ધર્મમાં પયિપથયિ ભેદજ્ઞાન કરવું એ જ આત્માનુભૂતિ માટેનો સરળ ઉપાય છે. “શાન ને રાગ ભિન્ન છે' એ મંત્ર છે. (૧૫) હે શુભભાવો ! તમે તીવ્ર કષાય મંદ કર્યો પણ રાગને ટાળ્યો નહીં. પણ મારે તો અકષાયી સ્વભાવના આશ્રયે કષાય ટાળવો છે. માટે મારે તમારી પણ જરૂર નથી. હવે તમે દૂર થાવ. નહીંતર હું તો ભેદજ્ઞાન વડે તમને દૂર કરીશ જ. તત્ત્વનો નિર્ણય, હું શુદ્ધ ચિદ્રુપ જ છું' એને ભેદજ્ઞાન, ‘સર્વથા સર્વથી ભિન્ન છું' આ બે પ્રયોગાત્મક મહામંત્ર છે. Ja Education international For Person 2 U Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ (૧૨) વીતરાગતા” (૧) જૈન ધર્મ વસ્તુના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરે છે. સત્ ને સત્ તરીકે સ્થાપે છે અને અને અસત્ તરીકે સ્થાપે છે. (૨) વીતરાગરૂપ ભાવને ભલો કરીને તેનું સ્થાપન કરે છે અને રાગ-દ્વેષ-અજ્ઞાન ભાવોને બૂરા કહીને તેનો નિષેધ કરે છે અર્થાત્ તેને છોડવાનું પ્રરૂપણ કરે છે. કોઈપણ જીવ તેમજ વસ્તુને ભલી-બૂરી કહેતો નથી. (૩) ગુણને ભલા કહે છે અને અવગુણને બૂરા કહે છે. (૪) જૈનોમાં ગુણની અપેક્ષાએ પૂજા સ્વીકારવામાં આવી છે. (૫) જૈન દર્શનનું મૂળ ભેદ વિજ્ઞાન છે. ગુણ તેમજ અવગુણને જેમ છે તેમ જાણવા જોઈએ.. (૬) સમ્યફ પ્રકારે પૂર્ણતાના લક્ષે શરૂઆત કરીને ક્રમે ક્રમે રાગ-દ્વેષ ટાળીને વીતરાગતા પ્રગટ કરવી એ ધર્મનું પ્રયોજન છે. (૭) જૈન મતમાં અન્ય મિથ્યામતો (વિપરીત માન્યતાઓનું) ખંડન કરવામાં ક્યાં આવે છે ત્યાં પણ વાદવિવાદનું પ્રયોજન નથી. સત નિર્ણયનું જ પ્રયોજન છે. પોતાના જ્ઞાનને પ્રમાણિક અને સ્પષ્ટ બનાવવા માટે તેમજ સની દઢતા માટે જ તે જાણવું યોગ્ય છે. રાગ-દ્વેષની વૃધ્ધિ કરવા માટે તે નથી. (૮) જૈન ધર્મ તો વીતરાગભાવ સ્વરૂપ છે. પહેલાં સમ્યગ્દર્શનરૂપી જૈન ધર્મ પ્રગટતાં શ્રધ્ધામાં વીતરાગભાવ પ્રગટે છે - જ્ઞાનમાં વીતરાગભાવ પ્રગટે છે અને પછી સમ્યફચારિત્રરૂપ જૈન ધર્મ પ્રગટતાં રાગ ટળીને સાક્ષાત વીતરાગભાવ પ્રગટે છે. (૯) આ રીતે પહેલેથી છેલ્લે સુધી વીતરાગભાવ જ પ્રયોજન છે. (૧૦) આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને જ્ઞાનનો સ્વભાવ બધાને માત્ર જાણવાનો છે. જાણવામાં કાંઈપણ રાગ-દ્વેષ કરવો તે જ્ઞાનનો સ્વભાવ નથી. જે રાગ થાય તે જ્ઞાન સ્વભાવથી ભિન્ન છે. આવું ભેદજ્ઞાન કરવું તે ધર્મી જીવોનું કર્તવ્ય છે. ભેદજ્ઞાન જ ધર્મ છે. (૧૧) જીવને દરેક પ્રસંગે, દરેક સમયે, દરેક પયયિ વીતરાગભાવ જ કર્તવ્ય છે? (૧૨) જેમ દેશ, કુટુંબ કે શરીરાદિ કોઈપણ કારણે રાગ-દ્વેષ કર્તવ્ય નથી. તેમ દેવ-ગુરૂ ધર્મના કારણે પણ રાગ-દ્વેષ કર્તવ્ય નથી. પણ જ્ઞાન અને વીતરાગભાવ જ ત્રણે કાળ કર્તવ્ય છે. દાદા દાદાના ers. ૬ & EYE STRI "Effer Free Page #44 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ યત્નથી સાધ્ય છે ઃ (૧) મોક્ષ યત્ન સાધ્ય છે. જીવ પોતાના યત્નથી (પુરૂષાર્થથી) પ્રથમ મિથ્યાત્વ ટાળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે અને પછી વિશેષ પુરૂષાર્થથી ક્રમે ક્રમે વિકાર ટાળીને મુક્ત થાય છે. પુરૂષાર્થના વિકલ્પથી મોક્ષ સાધ્ય નથી. (૨) મોક્ષનું પ્રથમ કારણ સમ્યગ્દર્શન છે અને તે પુરૂષાર્થથી જ પ્રગટે છે. શ્રી સમયસાર કલશ ૩૪માં અમૃતચંદ્ર આચાર્ય કહે છે કેઃ- ‘હે ભવ્ય ! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે ? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચલ થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર. અને જો તપાસ કે આમ કરવાથી આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે ?' અર્થાત્ એવો પ્રયત્ન કરવાથી આત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે. (૩) વળી કલશ ૨૩ માં પણ કહે છે કેઃ હું ભાઈ ! તું કોઈપણ રીતે મહાકટે અથવા મરીને પણ (એટલે ઘણા પ્રયત્ન વડે) તત્ત્વોનો કૌતુહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યોનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. ભાવાર્થ: જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આવે પણ ડગે નહિ, તો ધાતિકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્મ અનુભવનું એવું માહાત્મ્ય છે આમાં આત્મ અનુભવનો પુરૂષાર્થ કરવાનું જણાવ્યું છે. (૪) સમ્યક્ પુરુષાર્થ વડે મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ પુરૂષાર્થકારણ છે અને મોક્ષ કાર્ય છે. કારણ વિના કાર્ય સિદ્ધ થતું નથી. પુરૂષાર્થથી જ મોક્ષ થાય છે. (૫) સ્વરૂપ સંવેદનનો અભ્યાસ કરવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય; તે કારણે નિર્વાણ માટે પુરૂષાર્થ કરનાર યોગીઓ પોતાના સ્વભાવમાં એટલા લીન હોય છે (ધ્યાનમાં) કે ગમે તેવા ઉપસર્ગ ઉપસ્થિત થાય છતાં દુઃખનો અનુભવ થતો નથી. આમાં પણ પુરૂષાર્થની મુખ્યતા બતાવી છે. (૬) ધર્મ-સંવર-નિર્જરા-મોક્ષ એ આત્માના વીર્ય-બળ-પ્રયત્ન વડે જ થાય છે. (૭) આત્માના સત્ય પુરૂષાર્થથી જ ધર્મ-મોક્ષ થાય છે; અને બીજા કોઈ પ્રકારે થતો નથી, તે સમ્યક્ અનેકાંત છે. For Person Private Use Only www.janelbrary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ (૮) જ્યારે જીવ મોક્ષનો પુરૂષાર્થ કરે છે ત્યારે પરમ પુણ્યનો ઉદય હોય છે. પુણ્યોદયથી ધર્મ કે મોક્ષ નથી. પરંતુ નિમિત્ત-નૈમિતિક સંબંધ એવો હોય છે કે મોક્ષનો પુરૂષાર્થ કરનાર જીવને તે વખતે ઉત્તમસહનન વગેરે બાહ્યસંયોગો હોય જ છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે મોક્ષની સિદ્ધિ પુરૂષાર્થથી જ થાય છે. (૯) શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિધ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે - “જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરૂષાર્થ - ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” એ પણ એ જ સિદ્ધ કરે છે સત્ય પુરૂષાર્થથી મોક્ષ થાય છે. મોક્ષમાર્ગ પ્રગટ કરવા માટે મુમુક્ષુ જીવોએ ઉપરની બાબતોનો યથાર્થ વિચાર કરીને પુરૂષાર્થનું મહત્વ સમજીને વસ્તુ સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. પાંચ સમવાયમાં (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) નિમિત્ત અને (૫) પુરૂષાર્થ કહેલ છે. મોક્ષની પર્યાય પ્રગટ કરવામાં પુરૂષાર્થ મુખ્ય છે. પોતાના ચૈતન્યસ્વભાવ તરફ વળીને ત્યાં એકાગ્રતા કરવી એ પ્રચંડ પુરૂષાર્થ છે. એવા તીવ્ર પુરૂષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તે જીવ અલ્પકાળમાં સંસારચકને તોડી નાખીને વીતરાગ ચારિત્ર પ્રગટ કરી નિર્વાણ પામે છે. કદર કાબeree - Reason૨Pદાણા = - - Page #46 -------------------------------------------------------------------------- ________________ (૧૩) દ્રવ્ય સ્વભાવ અને પચસ્વભાવ - (બંને સ્વભાવવંત આત્મવસ્તુ છે) પ્રશ્નઃ આત્માનો સ્વભાવ તો શુધ્ધ જ્ઞાયક છે, તે સ્વભાવમાં રાગ-દ્વેષ અશુધ્ધતા નથી, તો પછી પર્યાયમાં જે અશુધ્ધતા છે તે આવી ક્યાંથી? (૧) કોઈ એમ કહે છે કે આત્માના સ્વભાવમાંથી તો શુધ્ધ જ પર્યાય પ્રગટે છે, પણ પછી તે પર્યાય પર લક્ષે અશુધ્ધ થઈ જાય છે. પ્રગટે ત્યારે શુધ્ધ હોય છે ને પછી પરલક્ષ કર્યું માટે અશુધ્ધ થઈ જાય છે. (કુવામાંથી પાણી નિકળે તે શાળામાંની કાળીજીરીના સંગથી કડવું થઈ જાય તેમ.) દ્રવ્યમાંથી તો પર્યાય શુધ્ધ જ આવીને પછી પરલક્ષે અશુધ્ધ થઈ એ સમાધાન બરાબર નથી. (૨) દ્રવ્યમાંથી અશુધ્ધતા નથી આવતી માટે નિમિત્તે તે અશુધ્ધતા કરાવી એમ કોઈ કહે તો તે સમાધાન પણ બરાબર નથી. (૩) દ્રવ્યની પર્યાયમાં અશુધ્ધતા થતી જ નથી, અશુધ્ધતા તો જડમાં થાય છે. એમ કોઈ કહે તો તે પણ બરાબર નથી.. તેનું યથાર્થ સમાધાન . વસ્તુ અનેકાંત સ્વભાવી છે, સતુ-અસત, નિત્ય-અનિત્ય, એક-અનેક દ્રવ્ય-પર્યાય વગેરે અનેક ધર્મો તેનામાં છે. તેમાંથી દ્રવ્ય-પર્યાય વગેરે અનેક ધર્મો તેનામાં છે. તેમાંથી દ્રવ્ય પર્યાય રૂપ સ્વભાવ મુખ્ય લઈને સમાધાન કરવામાં આવે છે. (૧) વસ્તુમાં બે સ્વભાવઃ એક દ્રવ્ય સ્વભાવ, બીજો પર્યાય સ્વભાવ આ બંને સ્વભાવને જાણતાં આખી વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાય છે. (૨) એકલા પર્યાય સ્વભાવને જ આખી વસ્તુ માની લ્ય તો તે પર્યાયમૂઢ છે અને વસ્તુના પર્યાય સ્વભાવને જાણે જ નહિ, તો તે પણ મૂઢ છે. આત્મા શુધ્ધ જ્ઞાયક છે, તેના સ્વભાવમાં રાગ-દ્વેષ નથી, એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તે દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ કથન છે, તે વખતે પર્યાય સ્વભાવ ગૌણ છે. એ દ્રવ્ય સ્વભાવને જોતાં આત્મામાં અશુધ્ધતા છે જ નહિ ને તેમાંથી અશુધ્ધતા આવતી નથી. તો પર્યાયમાં અશુધ્ધતા કેમ? vaneswar Bersan Sen Page #47 -------------------------------------------------------------------------- ________________ (૪) પર્યાય સ્વભાવથી જોતાં, પર્યાયમાં જે અશુધ્ધતા છે તે આત્માની જ છે, અત્મિા જ અશુધ્ધ પર્યાય પણે પરીણમ્યો છે. (૫) “જે ભાવમાં પ્રણમે દરવ તે કાળ તન્મય તે કહ્યું; જીવદ્રવ્ય તેથી ધર્મમાં પ્રણયેલ ધર્મ જ જાણવું.” (પ્રવચન સાર-ગાથા ૮) (૬) “સાહનમતદેવ નિયમાનૂ આભાર તાવાન” (સમય સાર કળશ-૬) (૭) જે પર્યાયમાં વિકાર થયો તે પર્યાય પોતે જ તેના સ્વભાવવાળી છે, તે વિકાર (૧) નથી તો દ્રવ્ય સ્વભાવમાંથી આવ્યો. (૨) પહેલા તે પયય દ્રવ્યમાંથી શુધ્ધ પ્રગટીને પછી અશુધ્ધ થઈ એમ પણ નથી. (૩) નિમિત્તે પણ તે અશુધ્ધતા કરાવી નથી, તેમજ (૪) જડમાં પણ તે અશુધ્ધતા થઈ નથી. તે અશુધ્ધતા આત્માની પર્યાયમાં થઈ છે અને તેનું કારણ પણ તે પર્યાય સ્વભાવ જ અશુધ્ધતાને પર્યાય સ્વભાવ' કહ્યો તેથી ભડકવું નહિ. કેમ કે પર્યાય સ્વભાવ એક જ સમય પૂરતો હોય છે, એટલે કે જે પર્યાયમાં વિકાર છે તે પર્યાયના સમય પૂરતો જ છે, તે વિકાર કાંઈ દ્રવ્ય સ્વભાવને વિકારી કરી નાખતો નથી. (૯) જો આમ બે પ્રકારના સ્વભાવ (દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ) ને સમજે તો, પર્યાયમાં વિકાર હોવા છતાં પણ શુધ્ધ દ્રવ્યની પ્રતીત રહ્યા કરે અને શુધ્ધ દ્રવ્યની પ્રતીતના જેરે પર્યાય સ્વભાવ પણ નિર્મળ-નિર્મળ જ થતો જાય. (૧૦) હવે, જે શુધ્ધ પર્યાય થઈ તે પણ પર્યાય સ્વભાવ છે. તત્કાળે આત્મા પોતાના પર્યાય સ્વભાવથી તે સમ્યકત્વાદિ રૂપ થયો છે. તે સ્વભાવ રૂપ પરિણમન છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાદિની નિર્મળ પર્યાય થઈ તે પણ પર્યાય સ્વભાવ છે. (૧૧) આમ પર્યાય રૂપે થનાર જે આત્મા, તેના આખા સ્વભાવને (દ્રવ્ય-પર્યાય બંનેના સ્વરૂપને) નક્કી કરનાર જીવ પોતાના શુધ્ધ દ્રવ્ય-ગુણને અનુસરતો થકો. શુધ્ધ પર્યાય રૂપે જ પરિણમ્યા કરે છે. આ રીતે શુધ્ધ સ્વભાવના સ્વીકારપૂર્વક સ્વભાવ સન્મુખતાથી પર્યાયનો પ્રવાહ શુધ્ધ થવા માંડ્યો. એ અનેકાંત છે, એ જ જૈન સિધ્ધાંતનો સાર છે. (૧૨) પર્યાયમાં જેને એકલું અશુધ્ધ પરીણમન છે તેણે પોતાના શુધ્ધ-દ્રવ્ય-ગુણ સ્વરૂપને જાયું નથી, એટલે અનેકાંત સ્વરૂપને જાણ્યું નથી તે એકાન્તવાદી છે. એકાન્તવાદી એટલે મિથ્યાત્વી તેને શુધ્ધતા ક્યાંથી હોય?, For Personazo'rivate Use Only www.ainelibres or Page #48 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ‘દ્રવ્ય-ગુણ તો શુધ્ધ છે તો પછી પર્યાયમાં વિકાર ક્યાંથી આવ્યો ?' એમ જે પૂછે છે તેનું સમાધાનઃ હે ભાઈ ! ‘‘દ્રવ્ય-ગુણ તો શુધ્ધ છે’’ એમ તું શા આધારે કહે છે ? જો તે ખરેખર દ્રવ્ય-ગુણની શુધ્ધતા જાણી હોય તો તે દ્રવ્ય-ગુણના આશ્રયે તારી પર્યાયમાં અંશે શુધ્ધતા પ્રગટી હોવી જોઈએ અને જેમ અંશે શુધ્ધતા દ્રવ્યના આશ્રયે પ્રગટી તેમ પૂર્ણ શુધ્ધતા પણ દ્રવ્યના આશ્રયે જ પ્રગટશે એવો પણ નિર્ણય ભેગો જ આવી ગયો.ત્યાં હવે વિકાર ક્યાંથી આવ્યો તે વાત મુખ્ય ન રહી, પણ શુધ્ધતા મારા સ્વભાવમાંથી આવી એમ શુધ્ધતાના કારણની જ મુખ્યતા રહી. (૧૪) હવે જે જીવ પોતાના દ્રવ્ય સ્વભાવને અને ગુણ સ્વભાવને નક્કી કરે તે જીવ પર્યાય સ્વભાવને પણ જાણે જ, દ્રવ્ય સ્વભાવ અને ગુણ સ્વભાવ તો ત્રિકાળ શુધ્ધ જ છે અને પર્યાય સ્વભાવ ત્રિકાળ શુધ્ધ નથી પણ શુધ્ધ તેમજ અશુધ્ધ છે. અર્થાત પર્યાયમાં શુધ્ધતા તેમજ અશુધ્ધતા બંને પ્રકાર હોય છે. આમ જાણનાર જીવ વિકારને પણ (તે દ્રવ્ય-ગુણ સ્વભાવમાં ન હોવા છતાં) પર્યાયના સ્વભાવ તરીકે જાણે છે. (૧૫) દ્રવ્ય-ગુણના સ્વભાવને ‘શક્તિ’ કહેવાય છે ને પર્યાયના સ્વભાવને ‘યોગ્યતા’ કહેવાય છે. દ્રવ્ય-ગુણનો સ્વભાવ એટલે કે શક્તિ તો ત્રિકાળરૂપ હોય છે અને પર્યાયનો સ્વભાવ એટલે યોગ્યતા તો વર્તમાનરૂપ એક સમય પુરતી હોય છે. શક્તિમાં અશુધ્ધતા ન હોય પણ યોગ્યતામાં શુધ્ધતા તેમજ અશુધ્ધતા પણ હોઈ શકે, શક્તિ કારણરૂપ છે, યોગ્યતા કાર્યરૂપ છે. શુધ્ધ કારણને અવલંબીને શુધ્ધ કાર્ય થાય છે. (૧૬) જેણે પોતાના દ્રવ્ય-ગુણના સ્વભાવની શુધ્ધતાને નકકી કરી તેને તેના આશ્રયે પર્યાયમાં પણ અંશે શુધ્ધતા તો પ્રગટી ગઈ તે પોતાના દ્રવ્ય-ગુણની શુધ્ધતાની દૃષ્ટિથી એમ કહેતો હોય કે 'વિકાર આત્માનું કાર્ય છે જ નહિ, તે જડનું કાર્ય છે' તો સ્વભાવ દૃષ્ટિની અપેક્ષાએ તેની વાત સાચી છે. પણ એવા જીવને તો પોતાની શુધ્ધ સ્વભાવ શક્તિનો આશ્રય વર્તતો હોવાથી શુધ્ધતા હોય છે અને અત્યંત અલ્પ જ વિકાર હોય છે અને તે પણ ક્ષણે ક્ષણે તુટતો જાય છે. તેને મિથ્યાત્વાદિ તો હોતું જ નથી. (૧૭) જેને પોતાની સ્વભાવ શક્તિનું ભાન થઈને અજ્ઞાનનો નાશ થયો છે, તે જ બીજા જીવોના સંબંધમાં એમ યથાર્થ જાણે છે કે ‘આ નિગોદાદિ બધા જીવોને દ્રવ્ય-ગુણ તો શુધ્ધ જ છે, છતાં પર્યાયમાં જે વિકાર છે તે તેમની પર્યાયનો તે પ્રકારનો સ્વભાવ છે. વિકાર છે તે તેમનો પર્યાયધર્મ છે. દ્રવ્ય કે ગુણ વિકારી નથી. એટલે આજનો વિકારી કાળે સ્વભાવ શક્તિનો આશ્રય કરીને શુધ્ધ થઈ શકે છે’. એ રીતે સાધક ધર્માત્માઓને જેમ પોતાની પર્યાય બુધ્ધિ નથી તેમ સાચા જીવને પણ તેઓ પર્યાય બુધ્ધિથી જોતા For Persorg && Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ નથી. તેને તેની વર્તમાન વિકારી પર્યાય જેટલો જ માની લેતા નથી પણ દ્રવ્ય-શક્તિને જેનારી તેમની દષ્ટિ તો બધા જીવોને સિધ્ધ સદશ દેખે છે તેથી તે પવિત્ર દષ્ટીમાં કોઈ ઉપર રાગ-દ્વેષ નથી. (૧૮) અહો ! એ વીતરાગની દષ્ટિ ! તે દષ્ટિને સિધ્ધ ઉપર રાગ નથી ને નિગોદ ઉપર દ્વેષ નથી. સિધ્ધ અને નિગોદ એવા ભેદને પણ તે નથી દેખતી તે તો શુધ્ધ સ્વભાવ શક્તિપણે બધાય જીવોને સમાન જ દેખે છે. ખરેખર તો એ દષ્ટિ પોતાના દ્રવ્ય સ્વભાવ સિવાય બીજા કોઈને દેખતી જ નથી. (૧૯) આવી પરમ મહિમાવંત પાવન દષ્ટિ જેને પ્રગટે તે સંત કર્મ મારી પર્યાયને વિકારી કરી નાખે છે એવી શોર્યહીન તુચ્છ વાતને કેમ સ્વીકારે? અખંડ સ્વભાવ શકિતને સંભાળીને તેનો ધણી થયો તે જીવ પોતાના પર્યાય સ્વભાવનું ધણીપણું બીજાને કેમ સોંપે? પોતે જ પોતાની પર્યાયિનું પાણી પણું સ્વીકારીને, અખંડ શુધ્ધ શક્તિ સ્વભાવના સ્વીકારના બળ વડે તે પર્યાયમાં રહેલા વિકારને દૂર કરીને પૂર્ણ શુધ્ધતાપણે પરીણમી જશે અને બીજા જીવોની પર્યાયમાં જે અશુધ્ધતા વિકાર થશે તેને તે પરણેય પણે એમ જાણશે કે તેની તે પર્યાયનો આવો સ્વભાવ છે, કર્મ તેને વિકાર કરાવે છે એમ નથી. . (૨૦) આ રીતે અનેક સ્વભાવવાળી વસ્તુને સમજે તો સર્વ પ્રકારનું સમાધાન થઈ જાય, ને પોતાને સ્વાભાવિક શુધ્ધતા થતી જાય, અશુધ્ધતા છૂટતી જાય આનું નામ જૈન શાસન. સારરૂપ: વિશ્વના દરેક પદાર્થની જેમ આત્મવસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક હોવાથી અનેકાંતિક છે. તેને સમજાવવા માટે ભગવાનની તથા અનુસારિણી સંતોની વાણી દ્ધિ નયાશ્રિત હોય છે. આમ સમજાવવા તથા સમજવા માટે નયોનો પ્રયોગ હોય છે. પરંતુ આત્માનુભવ નયાતિકાંત હોવાથી નયો દ્વારા જ વસ્તુને જાણવા અટકતા સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. તત્વના અવલોકન સમયે શુધ્ધાત્માને યુક્તિથી અર્થાત્ નય-પ્રમાણ વડે પહેલા જાણ; આરાધના સમયે નહીં કારણ કે અનુભવ પ્રત્યક્ષ છે. " દ્રવ્ય સ્વભાવને સ્વભાવથી જો અને પર્યાય સ્વભાવને પણ સ્વભાવથી જો કોઈનયથી ન જો. નયથી જોતાં સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. પક્ષાતિકાંત થયેલો આત્મા શુધ્ધાત્માની દૃષ્ટિપૂર્વક બે નયોના વિષયને જાણે છે. કોઈ નય દુભાય નહીં અને પક્ષ રહે નહીં અને બે નયોનો જ્ઞાતા રહી જાય. બે નયોનો વિષે તો જ્ઞાનનું શેય છે, શ્રદ્ધાનું શ્રધ્યેય નથી. એટલે બે નયોના આશ્રયે - er 3ર હાથ મા છે - in cuucation international Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા પ્રગટ થતી નથી. એટલે બે નયોના પક્ષ છોડી, ત્રિકાળ નિરપેક્ષ સ્વભાવનું અવલંબન લેતા શ્રદ્ધા સમ્યક થાય છે કારણ કે શ્રધ્ધા એકાંતિક જ હોય છે અને શ્રધ્ધા સમ્યક થતાં જ્ઞાન સમ્યફ થાય છે અને સમ્યક જ્ઞાન સ્વભાવથી જ અનેકાંતિક હોવાથી બે નયોના વિષયને જેમ છે તેમ પક્ષપાત રહિત જાણે છે. પ્રાથમિક પ્રમાણ નયથી અભ્યાસ કર્યા પછી દ્રવ્ય સ્વભાવને સ્વભાવથી અને પર્યાય સ્વભાવને સ્વભાવથી જ જોવાનો અભ્યાસ કરવો જોઈએ. નયોનો સહારો છોડી દેવો જોઈએ. એટલે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જ, સ્વભાવનો અનુભવ થાય. નયસાપેક્ષથી અનુભવ ન થાય. પરંતુ અનુભવ થયા પછી પરસ્પર બે નયો સાપેક્ષ છે એવું જ્ઞાન જરૂર થાય. આ રીતે નાતિકાંત થતા, નયોનો શાતા થાય છે. જ્યાં સુધી કાંઈપણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વપક્ષપાત મટી જાય, ત્યારે વીતરાગ દશા થઈને, સ્વરૂપની શ્રધ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતિન્દ્રિય સુખ અનુભવાય છે. કવાયકવાડવાવાળા Page #51 -------------------------------------------------------------------------- ________________ (૧૪) દિવ્ય ધ્વનિનો સાર (૧) નિગોદથી માંડીને સિધ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં અશુભ, શુભ કે શુધ્ધ વિશેષોમાં રહેલું જે નિત્ય નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુધ્ધ દ્રવ્ય સામાન્ય તે પરમાત્મા તત્વ છે. તે જ શુધ્ધ અંત:તત્વ, કારણ પરમાત્મા, પરમ પરિણામિક ભાવ વગેરે નામોથી કહેવાય છે. આ પરમાત્મા તત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણ માત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેના તેના સર્વ ઉપાય સર્વથા વ્યર્થ ગયા છે. બોધનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મા તત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. ‘હું ધ્રુવ શુધ્ધ આત્મ દ્રવ્ય સામાન્ય છું” એવી સાનુભવ શ્રધ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈપણ પરિણતિને પરમાત્મા તત્વનો આશ્રય, પરમાત્મા તત્વનું આલંબન, પરમાત્મા તત્વ પ્રત્યેનો ઝોક, પરમાત્મા તત્વની ઉપલબ્ધિ, પરમાત્મા . તત્વની ભાવના, પરમાત્મા તત્વનું ધ્યાન કહેવાય છે. હે જગતના જીવો ! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મા તત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિધ્ધ સુધીની સર્વભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મા તત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે. તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશ ચારિત્ર, સકલ ચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિધ્ધત્વ પામીને જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્મા તત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્યચરિત્ર છે. (૫) પરમાત્મા તત્વનો આશ્રય જ સત્યાર્થ પ્રતિકમણ, સામાયિક, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, ભક્તિ, પૂજા, સંવર, નિર્જરા, ધર્મધ્યાન, શુકલધ્યાન વગેરે બધુંય છે. એવો એકપણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મા તત્વના આશ્રયથી અન્ય હોય.' પરમાત્મા તત્વથી અન્ય એવા ભાવોને વ્યવહાર પ્રતિકમણ, સામાયિક વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને-મોક્ષમાર્ગ કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. (૬) આ નિરંજન નિજ પરમાત્મા તત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂતકાળ પંચમ ગતિને પામ્યા છે, વર્તમાનમાં પામે છે અને ભાવી કાળે પામશે. (૭) આ પરમાત્મા તત્વ સર્વ તત્વોમાં એક સાર છે, ત્રિકાળ-નિરાવરણ, નિત્યાનંદ-એક સ્વરૂપ છે, સુખ સાગરનું પૂર છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. પરમાત્મા તત્વનું શ્રધ્ધાન જ કર્તવ્ય છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ (૩) હે ભવ્ય જીવો! આ પરમાત્મા તત્વનો આશ્રય કરી તમે શુધ્ધ રત્નત્રય પ્રગટ કરો! અને અનંત અક્ષય સુખની પ્રાપ્તિ કરો! આત્મ પ્રસિધ્ધિ (૧) હે જીવ! અનંતકાળથી અપ્રસિધ્ધ એવા જે તારો આત્મા તે કેમ પ્રસિધ્ધ થાય તેની આ વાત છે. (૨) અજ્ઞાનપણે વ્રતાદિ કરીને અનંતવાર સ્વર્ગે ગયો પણ આત્માના જ્ઞાન લક્ષણને તે ન ઓળખું તેથી તેને “આત્મ પ્રસિધ્ધિ” ન થઈ, પણ રાગની જ પ્રસિધ્ધિ થઈ. જ્ઞાનને આત્મા તરફ વાળીને આત્માની પ્રસિધ્ધિ તે ન કરી, પણ જ્ઞાનને રાગ સાથે એકમેક માનીને તે રાગની જ પ્રસિધ્ધિ કરી. (૪) રાગથી જુદુ જ્ઞાન કેવું છે તેને જાણ, એ ભેદના વિજ્ઞાનને જાણ, તો રાગથી ભિન્ન પડેલા તે જ્ઞાનલક્ષણ વડે. ભગવાન આત્માની પ્રસિધ્ધિ થાય ને તારું ભવ ભ્રમણ ટળી જાય. (૫) “રાગની પ્રસિધ્ધિ તે રખડવાનું કારણ છે. આત્મ પ્રસિધ્ધિ તે સિધ્ધ પદનું કારણ છે.” (૬) સમ્યગ્દર્શન અને સમજ્ઞાન થતાં આત્મા પ્રસિધ્ધિ થાય છે. રાગને આત્માની પ્રસિધ્ધિનું સાધન નથી પણ જ્ઞાનને અંતરમાં વાળવું તે એક જ ભગવાન આત્માની પ્રસિધ્ધિનું સાધન છે. (૭) હે જીવ! પરદ્રવ્યો તરફ વળીને રાગ સહિત જે જ્ઞાન જાણે તે તારું સ્વરૂપ નથી, પણ ચૈતન્ય સ્વભાવમાં વળીને જ્ઞાનની જે અવસ્થા, ચૈતન્ય સ્વભાવમાં અભેદ વળીને તેમાં લીન થયેલો પર્યાય તે જ ચૈતન્યનું સર્વસ્વ છે. (૮) અહો ! આવા ભગવાન ચૈતન્ય સ્વભાવના સ્વીકારમાં કેટલો પુરૂષાર્થ છે ! પોતાના મતિ-શ્રુતજ્ઞાનને સ્વભાવમાં એક કરીને સ્વભાવના આશ્રયે હું જ્ઞાતા-દષ્ટ છું એમ જે સ્વીકાર્યું તેની જ્ઞાન ચેતના જાગૃત થઈ, તે આત્મા પોતે જાગૃત થયો, સાધક થયો અને હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાનો છે તેની આ વાત છે. (૯) આત્માના આનંદના અનુભવપૂર્વક જેને આત્મપ્રસિધ્ધિ કરવી હોય તેને અંતરમાં આ વાતનો મહિમા આવવો જોઈએ કે અહો ! આ મારા આત્માની કોઈ અપૂર્વ વાત છે. અનંત શક્તિસંપન્ન મારા આત્માને આ વાત પ્રસિધ્ધ કરે છે કે જે આત્મ પ્રસિધ્ધિ પરમ આનંદનું કારણ છે. સાધન નથી પણ - ers & બાદ refer Terr TET-Tg Page #53 -------------------------------------------------------------------------- ________________ (૧૦) અંતરમાં પોતાના આત્મસ્વભાવનો ઉત્સાહ લાવી આ વાત સમજવાની છે. રૂચિપૂર્વક પ્રયત્ન કરે તેને ન સમજાય એમ બને નહિ. (૧૧) જ્ઞાન લક્ષણથી અનેકાન્તસ્વરૂપ આત્માની પ્રસિધ્ધિ થાય છે. (૧૨) આત્મામાં જ્ઞાનાદિ અનંત ધર્મો છે, તેને પરદ્રવ્યોથી અને પર ભાવોથી ભિન્ન ઓળખાવવા માટે ‘જ્ઞાનમાત્ર’ કહેવાય છે. (૧૩) આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાનમાત્ર છે, રાગાદિથી નિરાળો એકલો જ્ઞાયકભાવ છે. (૧૪) લક્ષણની પ્રસિધ્ધિ વડે લક્ષ્યની પ્રસિધ્ધિ કરવા માટે આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવે છે. જ્ઞાન છે તે આત્માનો અસાધારણ ગુણ છે તેથી તે આત્માનું લક્ષણ છે. તે જ્ઞાન લક્ષણ વડે આત્માની પ્રસિધ્ધિ થાય છે. (૧૫) ‘જ્ઞાન’ લક્ષણ છે અને ‘આત્મા’ લક્ષ્ય છે, જ્ઞાન લક્ષણ આત્માની પ્રસિધ્ધિ કરે છે. કયું જ્ઞાન આત્માની પ્રસિધ્ધિ કરે છે ? પર તરફ વળેલું જ્ઞાન નહિ પણ અંતર્મુખ થઈને આત્માને જે જાણે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે. જ્ઞાનનું કાર્ય આત્મવસ્તુને પ્રસિધ્ધ કરવાનું છે. (૧૬) શરીરાદિ નોકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્વવ્યકર્મ તેમજ રાગાદિ ભાવકર્મ આત્માના ચૈતન્ય સ્વભાવથી અત્યંત જુદા છે. જ્ઞાન જ આત્માનો અસાધારણ વિશેષગુણ છે. શાન ગુણ સ્વ-પરને જાણે છે, આત્માના અનંત ધર્મોમાં એક જ્ઞાન જ સ્વ-પર પ્રકાશક છે તેથી તે અસાધારણ છે. (૧૭) ‘આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, જે જાણે છે તે આત્મા છે' જ્ઞાન લક્ષણ વડે આત્માની પ્રસિધ્ધિ થાય છે. લક્ષ્ય સાથે એકતા કરે તેને લક્ષણ કહ્યું. સ્વસન્મુખ થયેલું જ્ઞાન જ આત્માની પ્રસિધ્ધિ કરે છે. (૧૮) જે જ્ઞાન આત્મા તરફ વળીને આત્માને લક્ષ્ય કરે, ધ્યેય કરે, સાધ્ય કરે, પ્રસિધ્ધ કરે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે, ને તે જ્ઞાનની સ્વ-પર પ્રકાશક શક્તિ ખીલી ગઈ હોવાથી તે સ્વ અને પરને પણ જાણે છે. (૧૯) દરેક આત્મા પોતે અનંત શક્તિનો પિંડ ચૈતન્ય પરમેશ્વર છે. તે કઈ રીતે જણાય ? તે જ્ઞાન લક્ષણથી જ જણાય. બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાન વડે આખો આત્મા લક્ષમાં લેવો તે જ આત્માને જાણવાની રીત છે અને તે જ ધર્મ છે. તે જ સુખી થવાનો એક જ ઉપાય છે. (૨૦) જ્ઞાન પોતે સ્વ સંવેદનથી પ્રસિધ્ધ થાય છે અને તે જ્ઞાન વડે આત્માને પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ આત્મ અનુભવી વાત છે. જ્ઞાનને અંતરમાં વાળવું તે એક જ ભગવાન For personale www.jamelibrary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ આત્માની પ્રસિધ્ધિનો ઉપાય છે. આત્મ અનુભવથી સુખી થવાનો આ માર્ગ બતાવવામાં આવ્યો છે. બધા જ જીવો આ પરમ આનંદને પ્રાપ્ત થાઓ ! હું કોણ છું ? (૧) પ્રથમ તું તને આ રીતે જો.... દ્રવ્યનું દ્રવ્યપણું અનંત ગુણોનું ગુણપણું, અનંત ધર્મોનું ધર્મપણું, અનંત પર્યાયોનું યોગ્યતારૂપ પરિણામિપણું.. એ બધું અંદર એકરૂપ એકાકાર પારિણામિકભાવે પડેલું છે એકને એકરૂપે જો.... (૨) ‘આ હું છું’ શ્રધ્ધાની, જ્ઞાનની, ચારિત્રની એ ત્રણેની ભાષા જ્યારે એકત્વપૂર્વક એક થઈ જાય છે ત્યારે નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થાય છે. બે છે દ્રવ્ય અને પયાર્ય..એ એક ન થઈ જાય પણ એકતા થાય, આ મર્મ જેને સમજાય છે તેને અનુભવ થાય... પર્યાયો એકત્વપૂર્વક એકાકાર અભેદ સાથે અભેદ પરિણમી જાય છે ત્યારે જ અનુભૂતિ થાય છે. (૩) જેવું આત્મદ્રવ્યનું અસ્તિત્વ હોવાપણું છે એવું થવાપણું પર્યાયમાં જેને પ્રગટ થઈ જાય છે એનું જીવન સફળ છે, (૪) આત્મામાં અનંત શક્તિઓ છે એ પ્રત્યેક સ્વયં સંચાલિત છે, આહા !! તો પછી મારે પરિણમન કરવું છે એ વાત ક્યાં રહી? જે થઈ રહ્યું છે તેને કરવાનું શું? જ વસ્તુનું સ્વરૂપ જ આવું છે એવો સ્વીકાર એ જ અનંતો પુરૂષાર્થ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં ‘આ હું છું’ એવો સ્વીકાર કરતાં જ પર્યાયમાં પણ તપ પરિણમન સ્વયં થઈ જાય છે. ‘વસ્તુનું આવું સ્વરૂપ છે' એવા સ્વીકારથી જ્ઞાન નિર્મળ થાય છે. ‘હું આ છું’ એમાં પ્રતીતિ અંતર્મુખ થાય છે. (૫) . મારું અસ્તિત્વ ધ્રુવ સ્વરૂપે અત્યારે વર્તમાનમાં છે જ, એ પ્રાપ્ત જ છે. હવે વર્તમાનમાં જ નિરંતરતા એવી થઈ જવી જોઈએ કે મારું આવું ધ્રુવ અસ્તિત્વ છે. બસ ! આ સ્વીકાર... આ જ પુરૂષાર્થ છે. અન્ય કોઈ પુરૂષાર્થ થઈ શકે જ નહિ. અન્ય કોઈ બીજી રીતે બીજો કોઈ પુરૂષાર્થ છે જ નહિ. વર્તમાનમાં જ અસ્તિત્વનો સ્વીકાર... જ આ... અનંતો... પુરૂષાર્થ છે. આવું અવધારણ નિરંતર વર્તમાનમાં ટકી રહેવું જોઈએ. 3 &*mes rico AIRCIKYMAY Page #55 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર જીવન વર્તમાનમાં એક સમયમાં સમાય જાય છે. પર્યાય એના સ્વકાળમાં ધ્રુવ જ છે. ધ્રુવની ધ્રુવતાનો એક સમય પણ જો તને સ્વીકાર થઈ જાય તો તે સ્વીકારનારી પર્યાય ધ્રુવ થઈ જાય. - શ્રધ્ધામાં જે જ્ઞાયક સંબંધીની શ્રધ્ધા થઈ એની પ્રતીત કહેવાય છે. એ જ્ઞાયક સંબંધી થયેલ પ્રતીતિનું જ્ઞાન જ્ઞાનમાં જ્યારે થાય છે ત્યારે સમ્યગ્દર્શન કહેવાય છે. શ્રધ્ધામાં પ્રતીત થઈ, પછી જ્ઞાનમાં સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે. (૭) અનુભૂતિ વખતે જ્ઞાનની પર્યાયિને અને શ્રધ્ધાની પર્યાયને અંતર્મુખ થવામાં કાંઈ કાળભેદ નથી. “સર્વ ગુણાંશ તે સમકિત’ આ નિયમથી છે. (૮) જૈન દર્શન વસ્તુ સ્વરૂપ છે, જૈન દર્શન સ્વરૂપ દર્શન છે. ભાવશ્રુતજ્ઞાનરૂપ પરિણમન . કે જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સમાય છે તે ભાવકૃતજ્ઞામ પરિણમન અખંડ એક દ્રવ્યના આશ્રયે પ્રગટે. આ સર્વશના સર્વ કથનનો સાર છે. સ્વમાં એકત્વ અને પરથી વિભકત એવો આત્માનો સ્વભાવ છે. આહા! ભગવાન આત્મા જેવો છે એવા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અભેદ એવા એક ધ્રુવ આત્મામાં જેઓ ઠરી જાય છે તેઓ અમૃતમય પરમ મોક્ષ પદને પામે છે. આહા ! અભેદ થતી પર્યાય.. સ્વ દ્રવ્યમાં આવા અંદરના નિધાન જોઈને વિશિષ્ટ ! આલ્હાદક ! આનંદના તરંગના પ્રવાહમાં... પયય દ્રવ્યમય પરિણમી જાય છે. (૧૦) એ પર્યાય ધ્રુવમય થઈ આનંદના મહાસાગરમાં મહાસાગરમય બની જાય છે. એ પર્યાય અક્ષય-અમય બની જાય છે, એ પર્યાય સાદિ-અનંત થઈ જશે. એ પર્યાય પ્રવાહરૂપ ધ્રુવ થઈ જાય છે. અભેદ ! અભેદ ! અભેદ! વેદન ! વેદન! વેદન! આનંદ ! આનંદ! આનંદ! વસ્તુ અભેદ છે તો પર્યાય પણ અભેદ થઈ જાય છે. વિશ્વમાં સત્ એક જ હોય ! ' આ જ અનુભૂતિની વિધિ છે. a ucalomnematon - - -rss૩૮& www.jamemorary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ (૧૫) સમ્યગ્દર્શન પ્રગટ કરવાની સૂક્ષ્મ વિધિ બસ! બે ઘડી... 'अयि कथमपि मृत्त्वा तत्त्वकौतूहक्ती सन् अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम् । पृथगथ विलसन्तं स्वं समालोकय येन् त्यजसि झगिति मूर्त्या साकमेकत्त्वमोहम् ॥ २३ ॥ શ્લોકાર્થ : આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ ! તું કોઈપણ રીતે મહાકપ્ટે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. શ્રી સમયસાર શ્લોક ૨૩. ભાવાર્થઃ જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આવે પણ ડગે નહીં, તો ચાર ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્મ અનુભવનું એવું માહાત્મ્ય છે તો મિથ્યાત્ત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. શ્લોકાર્થ પરનું વિશેષ પ્રવચનઃ (સાર) અહાહા...! કહે છે કે આ ‘શરીરાદિ’ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત પાડોશી થઈ આત્માનો અનુભવ કર! ‘શરીરાદિ’ શબ્દ છે ને? એટલે એ બધાં મૂર્તિકદ્રવ્ય અને હવે સૂક્ષ્મ ભેદસાન. દયા, દાન, વ્રત આદિ પુણ્યના પરિણામ પણ મૂર્ત છે. (પરના લક્ષે-પુદ્ગલના લક્ષે થતાં બધા જ વિકારીભાવ-શુભાશુભ ભાવ પણ મૂર્ત છે. એ બધા મૂર્તદ્રવ્યોનો પાડોશી થા (સ્વામી નહિ), અને એક શાયક સ્વભાવ તરફ ઝુકાવ કર ! તેથી તને રાગ અને શરીરાદિથી જુદો ચૈતન્ય ભગવાન દેખાશે. રાગ અને પુણ્યને તું વેદે છે એ તો અજીવનો અનુભવ છે. રાગમાં ચૈતન્યજ્યોતિ નથી. જેમ અગ્નિની જ્યોત ઉપર કાજળ ઝીણી ઝીણી કાળી છારી હોય એ અગ્નિ નથી તેમ ચૈતન્યજ્યોતિ ભગવાન આત્મામાં ઉપર જે પુણ્ય-પાપના વિકલ્પ છે એ કાજળ સમાન છે, એ આત્મા નથી. અહીં કહે છે કે પુણ્ય-પાપના વિકલ્પથી બે ઘડી ભિન્ન પડી નિજ ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ કર! ભાઈ! જન્મ મરણના ફેરા મટાડવા હોય એણે કરવાનું આ છે. એકવાર પ્રભુ! તું રાગ અને શરીરાદિનું લક્ષ છોડી અંતરમાં લક્ષ કર. તેથી તને રાગ અને ૩૯ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શરીરનું સાચું પાડોશીપણું થશે. ક્ષણવારમાં આત્મા રાગથી જુદો પડી જશે, ફરી એક થશે નહિ. આ અનુભવ તે સમ્યગ્દર્શન છે. હવે આ ચીજ વિના વ્રત, તપ વગેરે કરીને મરી જાય પણ શું થાય? બહુ બહુ તો શુભભાવ થાય. પણ એ તો રાગ છે. રાગને તો આગ કહી છે. અહીં જેમ મૃત્વા એટલે મરણાંત પરિષહની પણ દરકાર કર્યા વિના આત્મઅનુભવ કર એમ કહ્યું છે. તેમ અધ્યાત્મ તરંગિણીમાં મોહથી છૂટીને તું અંદર જો કે એ કોણ છે અને એનો અનુભવ કર એમ કહ્યું છે. જ્યારે સમ્યગ્દર્શન થશે ત્યારે તને આત્મજ્ઞાન એટલે આત્મા જેવો છે તેવું તેનું જ્ઞાન થશે. તેથી નિજપદ પ્રાપ્ત થશે અને પછી મોક્ષ થશે. બહારમાં ધામધૂમ કરે, મંદિરો બંધાવે પણ એ બધામાં સારવાત એક જ છે કે રાગાદિનો પાડોશી થઈ આત્માને કેટલો અનુભવ્યો? (અનુભવ પ્રધાન છે). હવે કહે છે કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. પહેલાં એમ કહ્યું કે શરીરાદિ મૂર્તદ્રવ્યોથી ભિન્ન પડી કોઈપણ રીતે આત્માનો અનુભવ કર. હવે કહે છે કે એ અનુભવથી તને અતીન્દ્રિય આનંદના ધામરૂપ ભગવાન આત્મા સર્વ પદ્રવ્યોથી ભિન્ન દેખાશે. જ્યારે પુણ્ય-પાપના વિકલ્પનો અનુભવ હતો ત્યારે સ્વનો વિલાસ ન હતો. હવે આત્મ અનુભવથી નિવૈભવનો વિલાસ તને પ્રાપ્ત થશે. 'નિજપદ રમે સો રામ કરીએ'. નિજ આનંદધામ સ્વરૂપ આત્મામાં રમે તે આતમરામ છે. તેને અતીન્દ્રિય આનંદની મોજ-વિલાસ પ્રાપ્ત થાય છે. તેથી હે ભાઈ! તું આત્મ અનુભવ કરી જેથી સર્વપદ્રવ્યોથી ભિન્ન વિલાસરૂપ આત્માને સમ્યક પ્રકારે અવલોકીને દેખીને પ્રત્યક્ષ સાક્ષાત્ આત્માના આનંદનું વેદન કરીને આ શરીરાદિક પુદગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તુરત જ છોડી દઈશ. રાગ સાથે એકપણાનો જે મોહમિથ્યાત્વ તને સમયે સમયે થાય છે તે આ આત્માનુભવ થતાં આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદન થતાં તરત જ છૂટી જશે. . લ્યો, આ ધર્મની રીત છે. જેનાથી સંસારનો અંત આવી જાય તે ધર્મ છે. સારાંશઃ અભિપ્રાયની ભૂલ કેમ ટળે તેની આ વાત છે. (૧) સ્વરૂપ સંબંધી અભિપ્રાય માટે પ્રથમ યથાર્થ નિર્ણય કર, હું જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા છું. ત્રિકાળ મારું આ જ સ્વરૂપ છે' ETTEEEEEE TESTટા Page #58 -------------------------------------------------------------------------- ________________ (૨) હવે દરેક ઉદય પ્રસંગે ધારાવાહી ભેદજ્ઞાન કર... (અ) આ શરીરાદિ મૂર્તિક દ્રવ્યોથી ભિન્ન છું. (બ) આ પર્યાયમાં થતાં વિકારી ભાવો રાગાદિક તેમાંથી ચૈતન્ય ભગવાન આત્મા ભિન્ન છે. આ રીતે દરેક સમયે પોતાનું અને પરના સ્વરૂપ સંબંધી અભિપ્રાયની ધારા તૂટવ્યા વગર જો બે ઘડી એ બધાનો પાડોશી થાય તો સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટે. સુખી થવાનો આ જ એક ઉપાય છે. (૩) આ ફક્ત શ્રદ્ધાની નિર્મળપર્યાય કેમ પ્રગટે તેની વાત છે. બસ! બે ઘડી. (શ્રી આત્મધર્મ/અંક ૬૨) મિથ્યાદષ્ટિના મિથ્યાત્વનો નાશ કેમ થાય? અને ઊંધી માન્યતા અને અનાદિનાં પાપ કેમ ટળે? તેનો ઉપાય બતાવે છે. આચાર્યદેવ કડક સંબોધન કરીને કહેતા નથી પણ કોમળ સંબોધન કરીને કહે છે કે હે ભાઈ ! આ તને શોભે છે ! કોમળ સંબોધન કરીને જગાડે છે કે તું કોઈપણ રીતે મહા કષ્ટ અથવા મરીને પણ, એટલે કે મરણ જેટલા કષ્ટ આવે તો પણ એ બધું સહન કરીને પણ, તત્ત્વોનો કૌતૂહલી થા! જેમ કૂવામાં કોશિયો મારી તાગ લાવે છે, તેમ જ્ઞાનથી ભરેલા ચૈતન્ય કૂવામાં પુરુષાર્થરૂપી ઊંડો કોશિયો મારી તાગ લાવ, વિસ્મયતા લાવ, દુનિયાની દરકાર છોડા દુનિયા એકવાર તને ગાંડો કહેશે, ભંગડભૂત પણ કહેશે. દુનિયાની અનેક પ્રકારની પ્રતિકૂળતા આવે તો પણ તેને સહન કરીને, તેની ઉપેક્ષા કરીને “ચેતન્ય ભગવાન કેવા છે તેને જોવાને એકવાર કૌતૂહલ તો કરી જે દુનિયાની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં રોકાઈશ તો તારા ચૈતન્ય ભગવાનને તું જોઈ શકીશ નહીં. માટે દુનિયાનું લક્ષ છોડી દઈ અને તેનાથી એકલો પડી એકવાર મહાકષ્ટ પણ તત્ત્વોનો કૌતૂહલી થા , " જેમ સૂતર અને ખેતર (સોટી) ને મેળ ખાય નહીં; તેમ જેને આત્માની ઓળખાણ કરવી હોય તેને અને જગતને મેળ નહિ ખાય. સમકદષ્ટિરૂપ સૂતર અને મિથ્યાદષ્ટિરૂપ નેતરને . મેળ નહીં ખાય. આચાર્યદેવ કહે છે કે હે બંધુ! તું ચોરાશીના કૂવામાં પડ્યો છે, તેમાંથી પાર પામવા માટે ગમે તેટલા પરિષહો કે ઉપસર્ગો આવે, મરણ જેટલાં કષ્ટો આવે તો પણ તેની દરકાર છોડીને, પુણ્ય પાપરૂપ વિકારી ભાવનો બે ઘડી પાડોશી થા, તો ચૈતન્યદળ તને જુદું જણાશે. શરીરાદિ તથા શુભાશુભભાવ એ બધું મારાથી જુદું છે ને હું એનાથી જુદો છું, પાડોશી છું એમ એકવાર પાડોશી થઈ આત્માનો અનુભવ કરી - - - rs & વિકાસના કાળા જ Page #59 -------------------------------------------------------------------------- ________________ સાચી સમજણ કરી નજીકમાં રહેલા પદાર્થોથી તું જુદો, જાણનાર-દેખનાર છો. શરીર, વાણી, મન તે બધાં બહારના નાટક છે. તેને નાટક સ્વરૂપે જો. તું તેનો સાક્ષી છો. સ્વાભાવિક અંતરજ્યોતિથી જ્ઞાનભૂમિકાની સત્તામાં આ બધું જે જણાય છે તે તું નહીં પણ તેને જાણનારો માત્ર છે. એમ તું પોતાને જાણ તો ખરો! અને તેને જાણીને તેમાં લીન તો થા! આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા પ્રગટ થાય છે તેનું આશ્રય લાવી એકવાર આ શરીરાદિનો) પાડોશી થા! જેમ મુસલમાનનું ઘર અને વાણિયાનું ઘર નજીક નજીક હોય તો વાણિયો તેનો પાડોશી થઈ રહે છે પણ તે મુસલમાનનું ઘર પોતાનું માનતો નથી, તેમ તું પણ ચૈતન્યસ્વભાવમાં કરી પરપદાર્થોનો બે ઘડી પાડોશી થા. આત્માનો અનુભવ કરી શરીર, મન, વાણીની ક્રિયા તથા પુણ્ય-પાપના પરિણામ તે બધું પર છે. ઊંધા પુરુષાર્થ વડે પરનું માલીકીપણું માન્યું છે, વિકારીભાવ તરફ તારું લક્ષ છે; તે બધું છોડી સ્વસ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા કરી, એક મુહૂર્ત એટલે બે ઘડી (આ શરીરાદિથી) છૂટો પડી ચૈતન્યમૂર્તિને છૂટો જો! ચૈતન્યનની વિલાસરૂપ મોજને, જરીક (બધેથી) છૂટો પડીને, જો! તે મોજને અંતરમાં દેખતાં શરીરાદિના મોહને તું તુરત જ છોડી દેશે. “તિ” એટલે ઝટ દઈને છોડશે. આ વાત સહેલી છે કેમકે તારા સ્વભાવની છે. કેવલજ્ઞાન લક્ષ્મીને સ્વરૂપ સત્તા-ભૂમિકામાં ઠરીને જો, તો પર સાથેના મોહને ઝટ દઈને છોડી શકીશ. ત્રણ કાળ-ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એક સાથે સામે આવીને ઊભા રહે તો પણ માત્ર જ્ઞાતાપણે રહીને તે બધું સહન કરવાની શકિત આત્માના જ્ઞાયકસ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. શરીરાદિથી ભિન્નપણે આત્માને જાગ્યો તેને એ પરિષદોના ગંજ જરાપણ અસર કરી શકે નહીં એટલે કે ચૈતન્ય પોતાના વેપારથી જરાપણ ડગે નહીં. જેમ કોઈ જીવતા રાજકુમારને, કે જેનું શરીર કોમળ છે તેને, જમદેશપુરની ભઠ્ઠીમાં એકદમ નાખી દે અને તેને જે દુઃખ થાય એના કરતાં અનંતગણું દુઃખ પહેલી નરકે છે, અને પહેલી નરક કરતાં બીજી, ત્રીજી આદિ સાતમી નરકે એક એકથી અનંતગણું દુઃખ છે એવા અનંતા દુઃખની પ્રતિકૂળતાની વેદનામાં પડેલો, મહા આકરાં પાપ કરીને ત્યાં ગયેલો, તીવ્ર વેદનાના ગંજમાં પડેલો છતાં, તેમાં કોઈવાર કોઈ જીવને એવો વિચાર આવે કે-અરેરે! આવી વેદના!! આવી પીડા!! એવા વિચારો કરતાં સ્વસમ્મુખ વેગ વળતાં સમ્યગ્દર્શન થઈ જાય છે. ત્યાં સત્સમાગમ નથી પણ પૂર્વે એકવાર સત્સમાગમ કર્યો હતો, સનું શ્રવણ કર્યું હતું અને વર્તમાન સમ્યફવિચારના બળથી, સાતમી નરકની પીડામાં પડેલો છતાં, પીડાનું લક્ષ ચૂકી જઈને સમ્યગ્દર્શન થાય છે, આત્માનું વદન થાય છે. સાતમી નરકમાં રહેલા સમ્યગ્દર્શન પામેલા જીવને તે નરકની પીડા અસર કરી શકતી નથી, કારણ કે તેને ભાન છે કે મારા જ્ઞાનસ્વરૂપ ચૈતન્યને કોઈ પરપદાર્થ અસર કરી શકતો નથી. એવી અનંતી વેદનામાં પડેલા પણ આત્માનો અનુભવ પામ્યા છે, તો સાતમી નરક જેટલી પીડા તો અહીં નથી ને? Page #60 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યપણું પામીને (પણ) રોદણાં શું રોયા કરે છે? હવે સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુભવ કરી આત્માનુભવનું એવું માહાભ્ય છે કે પરિષહ આવ્યું પણ ડગે નહિ ને બે ઘડી જો સ્વરૂપમાં લીન થાય તો પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે, જીવન-મુક્ત દશા થાય, મોક્ષ દક્ષા થાય, તો પછી મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવું તો સુગમ છે. - “આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! તું કોઈપણ રીતે મહાકષ્ટ અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એકમુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર. કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પર દ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે.” શ્રી સમયસર શ્લોક ૨૩. સારભૂત (૧) દરેક સમયે કર્મનો ઉદય છે. (૨) દરેક સમયે કાંઈપણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. (૩) ત્યાં દષ્ટિ જતાં પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે. (૪) હવે અહીં આચાર્ય કહે છે કે ભેદજ્ઞાન દ્વારા એ બધાનું લક્ષ હટાવી તારા ચૈતન્ય સ્વભાવને સ્મરણમાં લાવ. (૫) દરેક સમયે આજ ભેદજ્ઞાન અને યથાર્થ નિર્ણય લાવી અભિપ્રાયની ભૂલ સુધારી લે. (૬) હવે જો સતત મહાવરાથી આ ભેદજ્ઞાનની ધારા બે ઘડી ચાલુ રહે તો સમ્યગ્દર્શન આત્માનો અનુભવ આનંદના સ્વસંવેદનસહિત થાય જ. અહીં એક સમયની સ્થિરતાની વાત છે. (૭) સુખી થવાનો આ જ એક ઉપાય છે. - વિજ્ઞાનધન સ્વભાવ થવાની વિધિ ગાથા ૭૪ ટીકાનો સારઃ આસ્ત્રોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર છે (ફેલાવ છે) એવો, સહજપણે વિકાસ પામતી ચિન્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્ત્રવોથી નિવૃત થતો જાય છે, અને જેમ જેમ આસ્ત્રવોથી નિવૃત થતો જાય છે, તેમ તેમ વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે. તેટલો વિજ્ઞાનધન સ્વભાવ થાય છે જેટલો સમ્યક પ્રકારે આસ્ત્રવોથી નિવર્તે છે અને તેટલો આસ્ત્રવોથી નિવર્તે છે જેટલો સમ્યક પ્રકારે વિજ્ઞાનધન સ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને આસ્ત્રવોની નિવૃત્તિને સમકાળપલું છે. મા ના SOજ છે Pre - Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ ‘આત્મા વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે' એટલે શું? આત્મા વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ (વિપરીત અભિપ્રાય) હોય ત્યાં સુધી જ્ઞાનને ભલે જ્ઞાનનો ઉધાડ ઘણો હોય તોપણ અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેને-ભલે જ્ઞાનનો ઉધાડ થોડો હોય તો પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ જ્ઞાન અર્થાતુ વિજ્ઞાન જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે તેમ તેમ આસ્ત્રવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આસ્ત્રવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન (વિજ્ઞાન) જામતું-ઘટ થતું સ્થિર થતું જાય છે, અત્િ આત્મા વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે. શ્લોક ૪૮-શ્લોકાર્થ: એ રીતે પૂર્વ કથિત વિધાનથી, હમણાં જ (તુરત જ) પરદ્રવ્યથી ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને વિજ્ઞાનધન સ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિયભાવથી સ્થિર કરતો) અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા. કલેશથી નિવૃત્ત થયેલો, પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, જગતનો સાક્ષી (જ્ઞાતાદષ્ટા) પુરાણ પુરુષ (આત્મા) અહીંથી હવે પ્રકાશમાન થાય છે. વિશેષાર્થ આ આત્મા ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવી છે. વિજ્ઞાનધન એટલે શું? કે રાગનો એ કર્તા અને રાગ એનું કર્મ એ આત્માનું સ્વરૂપ નથી. અહાહા.! આત્મા તો શુધ્ધ નિર્મળ ચૈતન્યધન સ્વરૂપ એકરૂપ વસ્તુ છે એટલે પર્યાયમાં જે પુણ્ય-પાપના આસ્ત્રવના ભાવ છે તેથી ભિન્ન પડી ભેદજ્ઞાન દ્વારા નિજ શુધ્ધ ચૈતન્યતત્વનો અનુભવ કરતાં પોતે વિજ્ઞાનધન સ્વભાવરૂપ થાય છે. કહ્યું ને કે સંપત્તિ એટલે તરત જ પરદ્રવ્યથી સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનધન સ્વભાવરૂપ એવા પોતાના પર નિર્ભયપણે આરૂઢ થઈને કલેશથી-રાગથી નિવૃત્ત થાય છે. રાગથી નિવૃત્ત થાય છે. એટલે વિજ્ઞાનધન સ્વભાવરૂપ થાય છે. આ ધર્મ છે અને આ જ ઉપાય છે. પદ્રવ્યથી અને પુણ્ય-પાપના ભાવથી એકતાબુધ્ધિવડે જીવદુઃખી છે. તે એકતાબુધ્ધિને દૂર કરીને ભેદજ્ઞાન દ્વારા પોતાના વિજ્ઞાનધન સ્વભાવ પર આરૂઢ થતાં, શુધ્ધ ચૈતન્યનો આશ્રય કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. કલેશની નિવૃત્તિ થાય છે. આ ધર્મ પામવાનો અને સુખી થવાનો ઉપાય છે. સારભૂત શુધ્ધનયનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે તેઓ નિરંતર રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા પણ બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુધ્ધ સ્વરૂપને) દેખે છે, અનુભવે છે. શ્લોક ૧૨૦ સમયસાર. ભાવાર્થઃ અહીં શુધ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. હું કેવળ જ્ઞાન Jain Education international resor sewamy Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ છું, શુધ્ધ છું.’ એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુધ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે છે અને સ્થિરતા વધતી જાય છે તે એકાગ્રતાનો અભ્યાસ. ભાઈ તું એકલો જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો ગંજ, જ્ઞાનનું સ્થાન-ધામ છો. અહાહા...! જ્ઞાનસ્વરૂપ જ આખી ચીજ છે. એવા સ્વરૂપનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો અભ્યાસ કરે છે. તેઓ નિરંતર રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા બંધરહિત એવા સમયના સારને દેખે છે અનુભવે છે. સ્વરૂપનો આશ્રય કરીને તેમાં જ એકાગ્રતાનો અભ્યાસ કરવો તે કર્તવ્ય છે. શુધ્ધ આત્માની ઉપલબ્ધિથી સંવર કઈ રીતે થાય છે ગાથા ૧૮૬ : ‘“જે શુધ્ધ જાણે આત્મને તે શુધ્ધ આત્મા જ મેળવે; અણશુધ્ધ જાણે આત્મને અણશુધ્ધ આત્મા જ તે લહે.’’ ગાથાર્થઃ શુધ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુધ્ધ આત્માને જ પામે છે અને અશુધ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ અશુધ્ધ આત્માને જ પામે છે. ટીકાઃ જે સદાય અચ્છિન્ન ધારાવાહી જ્ઞાનથી શુધ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે ‘જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગ-દ્વેષની સંતતિ (પરંપરા) તેનો નિરોધ થવાથી, શુધ્ધ આત્માને જ પામે છે અને જે સદાય અજ્ઞાનથી અશુધ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે’ એ ન્યાયે નવા કર્મના આસ્રવણતું નિમિત્ત તે રાગ-દ્વેષની સંતતિ તેનો નિરોધ નહિ. થવાથી, અશુધ્ધ આત્માને જ પામે છે. માટે શુધ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે. ΟΥ ભાવાર્થઃ જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુધ્ધ અનુભવ્યા કરે છે તેને રાગ-દ્વેષ મોહરૂપી ભાવાસવો રોકાય છે તેથી તે શુધ્ધ આત્માને જ પામે છે અને જે જીવ અજ્ઞાનથી આત્માને નિરંતર અશુધ્ધ અનુભવે છે તેને રાગદ્વેષ મોહરૂપી ભાવાસ્તવો રોકાતા નથી તેથી તે અશુધ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિધ્ધ થયું કે શુધ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે. સારરૂપઃ અહીં અખંડ ધારાવાહીની અગત્યતા છે એ સૂચવે છે. હું સદાય જ્ઞાનાનંદ સ્વભાવમય છું એવું જેને અચ્છિન્નધારાએ અતૂટધારાવાહી પ્રવાહે જ્ઞાનમય પરિણમન છે અને તે વડે જે સતત શુધ્ધ આત્માને અનુભવ્યા કરે છે તેને અશુધ્ધતા જે રાગ-દ્વેષ માટે તેની સંતતિનો નિરોધ થવાથી શુધ્ધ આત્માની જ પ્રાપ્તિ થાય છે. જ્ઞાનીને રાગથી ભિન્નતા થવાથી (ભેદવિજ્ઞાન થવાથી) અચ્છિન્ન જ્ઞાનધારા વહે છે. mer[ & @music Page #63 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની સદાય અચ્છિન્નધારાવાહી આત્માની શુધ્ધદ્રષ્ટિપણે પરિણમતો હોવાથી તે અચ્છિન્તપણે શુધ્ધ જ્ઞાનમય પરિણમનને પ્રાપ્ત થાય છે. તેના જ્ઞાન અને આનંદના વંદનરૂપ પરિણમનમાં તૂટ-ભંગ પડતો નથી. જ્ઞાનની ધારાવાહી એકાગ્રતાની પ્રગટતા અને રાગમય ભાવનો નિરોધ થવો તેનું નામ અંબર છે. ધારાવાહી જ્ઞાન એટલે શું? શ્લોકાર્થ-૧૨૭ : જો કોઈપણ રીતે (તીવ્ર પુરૂષાર્થ કરીને) ધારાવાહી જ્ઞાનથી શુધ્ધ આત્માને નિશ્ચયપણે અનુભવ્યા કરે તો આ આત્મા, જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે. (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને પર પરિગતિના નિરોધથી શુધ્ધ જ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ : ધારાવાહી જ્ઞાન વડે શુધ્ધ આત્માને અનુભવવાથી રાગ-દ્વેષ મોહરૂપ પરપરિણતિનો (ભાવસ્રવોનો) નિરોધ થાય છે અને તેથી શુધ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છેઃ (૧) એક તો જે માં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. (૨) બીજું એક જ શેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં શેયયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે. આની સ્થિતિ (છદ્મસ્થને) અંતમુર્હુતે જ છે, પછી તે ખંડિત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે નીચેના ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ કે તેનો ઉપયોગ શુધ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. કળશ ૧૨૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન ‘ધારાવાહી જ્ઞાન વડે શુધ્ધ આત્માને અનુભવવાથી રાગ-દ્વેષ મોહરૂપ પરપરિણતિનો (ભાવસ્રવોનો) નિરોધ થાય છે અને તેથી શુધ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.’ રાગની એકતાબુધ્ધિમાં ધારાવાહી અશુધ્ધતાનો-પુણ્ય-પાપરૂપ વિકારનો અનુભવ હતો અને જ્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી શુધ્ધ આત્માને અનુભવવા લાગ્યું ત્યાં ધારાવાહી જ્ઞાનમય પરિણમન થયું અને ત્યારે પુણ્ય-પાપરૂપ ભાવાસ્ત્રવો અટકી જવાથી શુધ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. અહો આવું ભેદજ્ઞાન અલૌકિક વસ્તુ છે. અહા ! આવા જ્ઞાનના સ્વરૂપને સમજ્યા વિના કોઈ માને કે અમે ધર્મ કરીએ છીએ તો તે બાહ્ય વ્રત, તપ, ત્યાગ આદિ ક્રિયાકાંડને જ જૈન ધર્મ માને છે. તે માને છે કે વિતરાગનો ધર્મ For Personel & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિમય છે. માટે જેટલી બાહ્ય પ્રવૃત્તિ મટાડી નિવૃત્તિ થાય તેટલો ધર્મ ! પણ ભાઈ ! આ બધો ભ્રમ છે. સમક્તિ વિના કોઈ વ્રત કે તપ સાચા હોતા નથી (રાગની રુચિથી નિવર્તવું તે સૌ પ્રથમ ધર્મ છે અને તેના વિના વ્રતાદિ સાચા હોતાં નથી). કે અહીં કહે છે જ્યાં અંતરમાં રાગથી જ્ઞાન ભિન્ન પડત્યું ત્યાં શુધ્ધતાના પરિણમનનીજ્ઞાનમય પરિણમનની ધારા અખંડ ધારાવાહી ચાલે છે. ભલે સાથે કાંઈક, અશુધ્ધતાનું પરિણમન હોય, પરંતુ શુધ્ધતાની ધારા તો નિરંતર ચાલે છે. અહાહા ! જ્ઞાનાનંદ સ્વભાવની નિર્મળ પરિણતિ જે પ્રગટ થઈ તેની ધારા તો અખંડ-અતૂટ રહે છે. એ જ કહે છે-“ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન'. તે બે રીતે કહેવાય છે એક તો જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. - શું કહ્યું આ? ઉપયોગ ભલે પરમાં હોય, પણ જેમાં મિથ્યાદષ્ટિપણું ન આવે અને સમ્યગ્દર્શન રહે એવું જે સમ્યગ્નાન તે ધારાવાહી જ્ઞાન છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન ધારાવાહી અખંડ રહે છે. આત્મા રાગથી ભિન્ન છે. એવું જેને અંતર્દષ્ટ વડે ભાન થયું તેને ભલે કિંચિત્ રાગ આવે પણ તેને જે શુધ્ધતા પ્રગટી છે. તે અખંડ ધારાવાહી છે. મિથ્યાજ્ઞાન ન આવે ત્યાં સુધી ધારાવાહી શાન છે. મિથ્યાત્વ ન આવે ત્યાં સુધી સમ્યગ્દર્શન-જ્ઞાનની ધારા ચાલે છે. આ એક પ્રકાર છે. હવે બીજો પ્રકાર :- ‘બીજું એક જ શેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે' પોતાનો એકરૂપ જે જ્ઞાયકભાવ તેને જ્ઞેય કહીએ, તેમાં ઉપયોગ સ્થિર થવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવાય છે. પહેલા પ્રકારમાં ઉપયોગથી (ઉપયોગની સ્થિર રહેવાની) વાત નથી. ત્યાં સમ્યગ્દર્શન અને સમ્યગ્સાન હોવાથી ભેદજ્ઞાનની જ્ઞાનમય પરિણમનની ધારા અખંડ રહે છે. બીજા પ્રકારમાં આત્મા પોતાના ધ્યાનમાં જ્ઞાતા, જ્ઞાન, શેયના ભેદથી રહિત એક ઉપયોગમાં પડડ્યો હોય, એક આત્મામાં જ લીન હોય તેને ધારાવાહી જ્ઞાન કહે છે. આ બીજા પ્રકારમાં ઉપયોગના સ્થિરતાની વાત છે. આની સ્થિતિ (છદ્મસ્થને) અંતમુહૂર્વે જ છે. છદ્મસ્થને તે ઉપયોગ અંતમુહૂર્ત જ રહે છે. વધારે નહીં માટે એટલા કાળ માટે ધારાવાહી કહેવાય છે. ઉપયોગ અંદર ન રહી શકે ત્યારે ત્યાંથી બહાર આવી જાય છે એટલે ઉપયોગ ખંડિત થાય છે, માટે જ્યાં સુધી ઉપયોગ અંતરમાં લવલીન રહે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે. Jain Education international Perso& Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવેક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે નીચેના ગુણસ્થાનવાળા અર્થાત્ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવાળા જનોને ધારાવાહી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જેમાં કહ્યું તે પહેલી અપેક્ષા લાગુ પડે. ઉપયોગ કોઈકવાર જ અંતરમાં જાય છે. એટલે ત્યાં ઉપયોગની અપેક્ષા લાગુ ન પડે. શ્રેણી ચઢનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે. આમ તો તેને અબુધ્ધિપૂર્વકનો રાગ હોય છે પણ તેને ન ગણતાં મુખ્યપણે તેને ઉપયોગની અંતર એકાગ્રતા હોય છે એમ કહ્યું છે. આઠમા ગુણસ્થાનથી ઉપયોગની ધારા સ્થિર થાય; જ્યાં ઉપયોગ ગયો ત્યાં રહે, ત્યાંથી નીકળે નહીં એ અપેક્ષાએ ત્યાં ધારાવાહી જ્ઞાન છે અને તે કેવળજ્ઞાનને પામે છે. .. ભાઈ ! તારું ખરેખર સ્વરૂપ નિત્યાનંદ ચિદાનંદમય છે. તેમાં એક જ વખત ઉપયોગ લાગે એટલે બસ! બે ઘડીની રમત છે. યથાર્થ નિર્ણય જે ખરેખર જ્ઞાની છે તે, બુધ્ધિપૂર્વક (ઈચ્છાપૂર્વક) રાગ-દ્વેષ-મોહરૂપી આસવભાવોનો તેને અભાવ હોવાથી નિરાસવ જ છે. જુઓ જે ખરેખર જ્ઞાની છે એમ કહીને આ સમગ્દષ્ટિ જ્ઞાનીની વાત કરે છે. હવે આમાંથી કોઈને એમ થાય કે જેને સમ્યગ્દર્શન નથી તેણે પહેલાં શું કરવું? ઉત્તરઃ- સમ્યગ્દર્શન થયા પહેલાં-આત્મા અખંડ પૂર્ણ શુધ્ધ છે, પર્યાયમાં મલિનતાનો અંશ છે પણ વસ્તુમાં મલિનતા નથી-એવો પહેલાં વિકલ્પ દ્વારા નિર્ણય કરવો. રાગની ભૂમિકામાં એવો નિર્ણય હોય છે (આવે છે, છતાં તે વાસ્તવિક નિર્ણય નથી. આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ પ્રથમ નિર્ણય કરવો.” આત્મામાં એક વીર્ય ગુણ છે; તે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેમાં વ્યાપેલો છે. આથી પર્યાયમાં પણ વીર્ય છે તે વિકલ્પ દ્વારા પ્રથમ એમ નિર્ણય કરે છે કે હું શુધ્ધ બુધ્ધ અખંડ ચૈતન્યધન છું, સદા અબધ્ધપૃટ સામાન્ય એકરૂપ છે. આવો નિર્ણય (પ્રથમ) આવે પણ એ વિકલ્પરૂપ નિર્ણય અનુભવને આપે એમ નહિ. જેને નિર્વિકલ્પ અનુભવ થાય તેને પ્રથમ આવો નિર્ણય હોય છે બસ એટલું જ. સર્વજ્ઞ પરમેશ્વરે જે રીતે આત્મા કહ્યો છે તે રીતે આત્માને યથાર્થ જાણવા માટે તેને વિકલ્પ આવે પરંતુ વાસ્તવિક નિર્ણય તો ત્યારે જ થાય જ્યારે વસ્તુની અંતરદષ્ટિ કરવાથી વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય. ભાઈ! ખરેખર તો પહેલા-પછી છે જ ક્યાં? (કેમ કે નિર્વિકલ્પ અનુભવ એ જ નિર્ણય છે). તે નિર્ણયને વિકલ્પરૂપ નિર્ણયની અપેક્ષા જ ક્યાં છે? A ctor mematuram ForPersol Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ છતાં હોય છે. જેને વિકલ્પપૂર્વક પણ શુધ્ધ આત્માનો નિર્ણય નથી એને તો અંતરમાં જવાના ઠેકાણા જ નથી. માર્ગ આવો છે, ભાઈ! વસ્તુ તો અંતર્મુખ છે; આખી વસ્તુ પર્યાયમાં ક્યાં છે? ત્યાં અંતરમાં દૃષ્ટિ પડે ત્યારે નિર્વિકલ્પ નિર્ણય થાય છે. આવી વાત છે. અંતરદષ્ટિ કરવાથી જેને નિર્વિકલ્પ અનુભવ થયો છે, ભગવાન આનંદના નાથનું જેને સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થયું છે તે જ્ઞાની છે. સ્વ નામ પોતાના સંવેદન એટલે પ્રત્યક્ષ જ્ઞાનના અવલંબનથી (વેદનથી) જેને આત્મા જણાયો છે તે જ્ઞાની છે. જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? કારણ કે જ્ઞાનગુણ, જધન્ય જ્ઞાનગુણને લીધે ફરીને પણ અન્યપણે પરિણમે છે, તેથી તે જ્ઞાનગુણ કર્મનો બંધક કહેવામાં આવ્યો છે. (ગાથાર્થ-ગાથા ૧૭૧). જ્ઞાનગુણનો જ્યાં સુધી જધન્ય ભાવ છે (સાયોપથમિક ભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જધન્ય ભાવે પરિણમન), યથાખ્યાત ચારિત્ર અવસ્થાની નીચે અવસ્થંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું જ કારણ છે. (ટીકા). ભાવાર્થ ક્ષાયોપથમિક જ્ઞાન એક શેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે, પછી અવશ્ય અન્ય શેયને અવલંબે છે, સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે, નિર્વિકલ્પ અનુભવ દશામાં હો-યથાખ્યાત ચારિત્ર અવસ્થા થયાં પહેલાં તેને અવશ્ય રાગભાવનો સદ્ભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જધન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. વિશેષાર્થ:- પોતે આત્મા જ્ઞાનસ્વરૂપ ચિદાનંદ ભગવાન પરમાત્મા છે એવા ભાનપૂર્વક શુધ્ધ ચૈતન્યસ્વરૂપનો જ્ઞાનીને અનુભવ થયો છે પણ અંતરધ્યાનમાં-આત્માના અનુભવની દશામાં તો તે અંતર્મુહૂર્ત જ રહી શકે છે. તેથી વિશેષ રહી શકતો નથી; અને ત્યારે તેને વિકલ્પ ઉઠે છે, ચાહે તે વિકલ્પ વ્રતાદિનો હો કે વિષયકષાયનો હો, પણ રાગ આવે જ છે. જ્ઞાનગુણનું જધન્ય (અલ્પ) પરિણમન હોવાથી અંતર્મુહૂર્ત એટલે ઘડીના અંદરના કાળમાં તેનું વિપરિણમન થાય જ છે, અર્થાત્ રાગનું પરિણમન આવી જ જાય છે. તે માત્ર સ્વભાવ સન્મુખતાનું જેટલું પરિણમન છે તેટલો જ શિવપંથ-મોક્ષમાર્ગ છે. સાધક દશામાં જેટલો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તેટલી જ્ઞાનધારા છે, મુક્તિમાર્ગ છે, જેટલો રાગ છે તે કર્મધારા છે, જરૂર બંધનું કારણ છે. cartonnnternational For Pers Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ (૩) મનન સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ (૧) હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું એમ જ્ઞાયકના લક્ષે જે જીવ સાંભળે છે, તેને સાંભળતા પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. (૨) તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે અને તે જીવને સમ્યક સન્મુખતા રહે છે. મંથનમાં પણ લક્ષ શાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજી સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તો પણ તે જીવને સમકની સન્મુખતા થાય છે. (૪) એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. માત્ર જાણનાર.... જાણનાર.... છું. (૫) એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિહતભાવ કહ્યો છે તેમ સમસન્મુખતાના એવાદઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. (૬) દરેક ઉદયના સમયે કાંઈપણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને વર્તમાન પ્રસ્થ અવસ્થામાં ત્યાં લક્ષ થતા પર્યાયમાં વિકાર થાય છે. તે જ સમયે ભેદજ્ઞાનની કળામાં નિપુણ (દક્ષ) એ ઉદય, પરિસ્થિતિ અને વિકારી ભાવોથી ભિન્ન થઈને પોતાના જ્ઞાયકના આશ્રય લેતાં પોતાના દ્રવ્યસ્વભાવને સંભાળતા હું તો જ્ઞાનઆનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું એના એવા દઢ સંસ્કાર ધારા તૂટ્યા વગર પાડે કે તેને આત્મા જણાય જ. (૭) જેમ મિથ્યાત્વનું એકછત્ર રાજ્ય ચાલે છે તેમ શાયકનું એક છત્ર લક્ષ આવવું જોઈએ એવો સ્વભાવ બનવો જોઈએ. (૮) ઉપયોગ જ્ઞાનમાં એકમાં ન ટકે તો દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ વિચારમાં ફેરવે. તત્વનો જ વિચાર કરે તેનું જ શ્રધ્ધાન કરે. (૯) ઉપયોગને બારીક કરે, ઉપયોગને સુક્ષ્મ કરતો કરતો શાયકના જોરથી આગળ વધે તે જીવ કમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે અને સમ્યગ્દર્શન જ મોક્ષનું સુખનું કારણ છે. (૧૦) આત્માના અનુભવની દષ્ટિ સિવાય સમ્યગ્દર્શન બીજી કોઈ ચીજ વડે હોય શકે નહીં. ગુણીને ગુણના ભેદ વડે પણ આત્મદર્શન થઈ શકે નહીં, તો પછી દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પાળો પછી સમ્યગ્દર્શન થશે એ વાત તો તદન મિથ્યા છે. a education international PersHO & Private use only www.jainemorary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ તે પાગ (૧૬) સ્વરૂપના નિર્ણયમાં રુચિનું વલણ (૧) ચૈતન્ય અને સંયોગ બંને સાથે છે. સંયોગ પડખાથી ચૈતન્યનું પડખું ભિન્ન છે. રાગાદિ તે પણ ચૈતન્યનું પડખું નથી, પણ સંયોગનું પડખું છે. | (૨) જો સંયોગની અપેક્ષા છોડીને એકલા ચૈતન્યને લક્ષમાં લ્યો તો તે પરિપૂર્ણ જ છે, તેમાં રાગાદિ-વિકાર નથી. (૩) આત્માનો માર્ગ એકલા આત્મા સાથે જ સંબંધ રાખે છે. એકલો આત્મા એટલો પરિપૂર્ણ આત્મા. ચૈતન્ય-પડખાંને ચૂકીને જે સંયોગની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં લીન થઈ જાય છે તેને સંયોગની જ રુચિ છે, પણ આત્માના ચૈતન્ય સ્વરૂપની રુચિ નથી. (૫) હું પરનું કરી શકું અને સંયોગ અનુકૂળ હોય તો મને ઠીક પડે એવી માન્યતા તે જ સંયોગની લીનતા અને ચૈતન્યની અરુચિ છે. (૬) પ્રતિકૂળતા વખતે ચૈતન્યને ચૂકીને જેને અંતરંગમાં અણગમો થાય છે તેને અનુકૂળતા વખતે પણ તે સંયોગની જરુચિ છે. . (૭) “અનુકૂળ સંયોગ હો કે પ્રતિકૂળ સંયોગ હો, તે બંનેથી મારું ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે અને સંયોગના લક્ષે જે રાગ દ્વેષ થાય તેનાથી પણ મારું ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે. મારું ચૈતન્ય સ્વરૂપ પરનું તો કાંઈ કરે નહિ અને રાગદ્વેષ કરવાનો પણ તેનો સ્વભાવ નથી”. આમ જેને ભિન્ન ચૈતન્ય સ્વભાવનું ભાન હોય તે કોઈપણ સંયોગોમાં, ચૈતન્યને ચૂકીને સંયોગોમાં લીન ન થાય. (૮) પર્યાયમાં ક્ષણિક રાગ દ્વેષ હોવા છતાં રુચિનું વલણ કઈ બાજુ છે તેની અહીં વાત છે. રુચિ અનુયાયી વયી રુચિના અનુસાર ધર્મ કે અધર્મ થાય છે. રુચિ સ્વ તરફ વળે તે ધર્મ છે. પર તરફ વળે તે અધર્મ છે. (૯) આત્મા જ્ઞાનસ્વરૂપ છે, રાગ દ્વેષ તેનો સ્વભાવ નથી.' પર્યાયમાં જે રાગાદિભાવો થાય છે તે તે સમયની યોગ્યતા પ્રમાણે થાય છે અને તે આત્માનો સ્વભાવ નથી. (૧૦) એક એમ વિચારે છે કે “અત્યારે પર્યાયમાં રાગ દ્વેષ હોય છતાં હું ચૈતન્ય સ્વરૂપ જ છું, રાગ દેષ મારું સ્વરૂપ નથી. અત્યારે નબળાઈને લીધે પર્યાયમાં રાગ દ્વેષ થાય છે પણ મારું સ્વરૂપ તેનાથી ભિન્ન છે, એવી ચૈતન્યની જાગૃતિ હું ભૂલ્યો નથી.’ (૧૧) બીજો એમ માને છે કે, “અત્યારે આ રાગ દ્વેષ કરવા જેવા છે, મારા છે એટલે રાગ દ્વેષ આત્માનું સ્વરૂપ છે. પોતાના સત્ સ્વરૂપને એ ભૂલી જાય છે. (૧૨) ત્યાં હવે વાસ્તવિક રીતે જોઈએ તો બંનેને પર્યાયમાં રાગ દ્વેષ હોવા છતાં એક રાગ વેષનો નકાર કરીને ચૈતન્ય સ્વભાવનો સ્વીકાર કરે છે અને બીજો રાગ દ્વેષને પોતાના Lainelibrerg Page #69 -------------------------------------------------------------------------- ________________ માનીને ચૈતન્ય સ્વભાવનો નકાર કરે છે. આટલું સત્ના હકાર નકાર વચ્ચે પૂર્વ-પશ્ચિમ જેટલું-આકાશ અને પાતાળ જેટલું અંતર છે. (૧૩) સત્ સ્વભાવનો હકાર લાવનાર સાધક થઈને રાગ દ્વેષ ટાળીને સ્વભાવના આશ્રયથી સ્વભાવ પ્રગટ કરી સિધ્ધ થશે અને સત્ સ્વરૂપનો નકાર લાવનાર રાગાદિનો આદર કરી તદ્દન હીણી પર્યાય પામશે. (૧૪) સત્ની રુચિ અને હકાર આવવો તેમાં જ્ઞાનની ક્રિયા છે તે જગતને ભાસતી નથી. હજી જેનું રુચિનું વલણ પરથી ખસીને ચૈતન્ય સ્વરૂપ તરફ વળ્યું નથી તે ધર્મ ક્યાં કરશે? (૧૫) ચૈતન્યની જાગૃતી ચૂકીને-સ્વભાવના આશ્રય વગર જેને વિષયોમાં રાગ દ્વેષ છે તેને વિષયોની ઈચ્છા છે તે ત્યાગી થાય, વ્રત-તપ-શીલ આચરે તો પણ તે સંસાર-ભોગ હેતુ એ જ છે. (૧૬) જ્ઞાનીને પ્રતિસમય સ્વરૂપનો સમભાવ વર્તે છે અને તેટલે અંશે એમને સ્વરૂપનું અખંડ આચરણ ખીલ્યું છે. આ રીતે ચૈતન્ય સ્વરૂપની યથાર્થ રુચિ અને નિર્ણય તે જે સમ્યગ્દર્શન છે અને તે જ ધર્મનું મૂળ છે. ભેદ જ્ઞાન વિભક્તિ જુદા થવું = વિશેષ પ્રકારથી જુદા થવું. જગતથી છૂટા પડીને પોતાના આત્મ સ્વરૂપમાં વિશેષ લીનતા કરવી. સર્વથી પૃથ્થક થવું. કોના કોનાથી પૃથ્થક થવું.? ૧. અત્યંત ભિન્ન પદાર્થોથી પૃથક થવું-નોકર્મથી ૨. આંખ, કાન, નાક, રૂપ અને ઔદારિક શરીરથી જુદા થવું (ઈન્દ્રિયો અને ઈન્દ્રિયોના વિષયોથી જુદા થવું). ૩. તેજશ, કામણ શરીરથી પૃથક થવું ૪. શબ્દ અને મનથી પૃથક થવું ૫. શુભ-અશુભ વિભક્ત ભાવોથી જુદા થવું ૬. અપૂર્ણ-પૂર્ણ પર્યાયો-શુધ્ધ પર્યાયોના પક્ષથી પૃથ્થક થવું. ૭. ભેદ કર્મના પક્ષથી પૃથક થવું ગુણોના ભેદ' પાડવા નહી ૮. અભેદ કર્મના પક્ષથી પૃથક થવું હું આત્મા છું' એવા વિકલ્પ ૯. ભેદ-ભેદ કર્મના પક્ષથી પૃથક થવું. હું ભેદરૂપ છું હું અભેદરૂપ છું એવા પક્ષથી પૃથક થવું. નિશ્ચય અને વ્યવહાર નયના પક્ષથી પક્ષાતિકાન્ત થવું. આમ સર્વથી છૂટો પડે ભેદજ્ઞાન કરે તેને સ્વરૂપમાં લીનતા થાય...અને પરમાત્માદશા પર્યાયમાં પ્રગટ થઈ જાય. પર્યાય ત્રિકાળી દ્રવ્યના લશે તદ્દરૂપ પરિણમી જાય છે. - માનનારાના ના કાકા 01 Pનાનામાવાણા - - વામાવાળાગાળાનો વાર Page #70 -------------------------------------------------------------------------- ________________ (૧૭) જ્ઞાન-સ્વભાવ (૧) અનાદિકાળથી આ જીવે પોતે ખરેખર કોણ છે એ જાણવાની કદી એક ક્ષણ પણ દરકાર કરી નથી. (૨) જગતમાં ત્રણ લોકમાં જાતિ અપેક્ષાએ છ પદાર્થ છે, સંખ્યા અપેક્ષાએ અનંતાનંત છે. એમાં જીવ સર્વોત્કૃષ્ટ છે, હવે જીવ એટલે ચેતન આત્મા અર્થાત પોતે પોતે, એ કોણ છે? (૩) કોઈપણ વસ્તુને જાણવા માટે તેના લક્ષણ જાણવા અવશ્ય જરૂરી છે, કેમ કે લક્ષણથી લક્ષ્યભૂત પદાર્થની પ્રતીતિ થાય છે અને પછી અંતર્મુખ સમ્યક પુરુષાર્થ થતાં વસ્તુની પ્રાપ્તિ થાય છે. (૪) તો જીવનું લક્ષણ શું...? ચેતના -ચેતના બે પ્રકારે છે. જ્ઞાન ને દર્શન. દર્શન નિર્વિકલ્પ છે માટે નિર્વચનીય છે એ ભાષાથી પાર છે, એ અનુભૂતિનો વિષય છે; અને જ્ઞાન સાકાર છે, સ્વ-પર પ્રકાશક છે, જ્ઞાન એ આત્માનું અસાધારણથી અસાધારણ લક્ષણ છે. જ્ઞાન વડે જ પોતે કોણ છે એ જણાશે. (૫) જ્ઞાનનું લક્ષણ શું? જ્ઞાન અચલ છે. જ્ઞાન પરને જાણતું જ નથી, ચલાચલ રહિત છે. સમ્યક પ્રકારે ત્યાં આમ યોગ્ય રીતે જ્ઞાનનું સ્વરૂપ છે. - જ્ઞાનને પરનું લક્ષ કરવું પડે નહીં અને સમસ્ત પર અતિ સમસ્ત લોકાલોકનું . એક પણ પરમાણું જણાયા વગરનું રહે નહીં, જ્ઞાનનું આવું સ્વચ્છત્ત્વ છે. જ્ઞાન સ્વને જાણે અને પરને જાણે એવું જ્ઞાનનું સ્વરૂપ નથી, કેમ કે જ્ઞાન તો ચંચલતા રહિત છે. આહા ! વળી જ્ઞાન તો અચલમ્ એટલે અંતર્નિમગ્ન છે. જ્ઞાનના સ્વચ્છતમાં સર્વ લોકાલોક સ્વયં ઝલકે છે, તો જ્ઞાનનું આવું લક્ષણ છે. પર લક્ષ અભાવાત, ચંચલતા રહિતમ્, અચલમ જ્ઞાનમ્ -આ મહામંત્ર છે. . () ખરેખર વાસ્તવિકપણે જ્ઞાન પરને જાણતું જ નથી. જ્ઞાનની સ્વચ્છતામાં પર પ્રતિભાસરૂપે જણાય છે. અનંતાનંત પર પદાર્થો છે, એ જેવા છે એવા અંદર જાણપણામાં જણાઈ જાય એવી એક શક્તિ-સામર્થ્ય અંદર છે. એનું નામ સ્વ-પર ગ્રાહક શક્તિ-એ સ્વ-પર પ્રકાશન સામર્થ્ય છે. સ્વમાં જ્ઞાયક ભગવાન અને પરમાં પર સંબંધીનું આખું સમગ્ર-પરિપૂર્ણ જાણપણું જ્ઞાનની પર્યાયમાં સ્વયં જણાઇ જાય છે. - . ગા-ગણનયાળ ગાથારા Page #71 -------------------------------------------------------------------------- ________________ (૭) પ્રકાશનનો અર્થ પ્રતિભાસ થાય છે. પ્રકાશનનો અર્થ જાણવું એવો થતો જ નથી પ્રકાશનનો અર્થ ઝલકવું થાય છે. એને ઝલકવું કહો, પ્રતિભાસ કહો, પ્રકાશમાન થવું કહો, અવભાસન કહો, પ્રતિબિંબિત થવું કહો, કે આભાસ કહો-આ બધા કાર્થ છે. (૮) સ્વ-પર પ્રકાશક એ જ્ઞાનની એક અખંડ શક્તિ છે કે જેમાં સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે. જ્ઞાયક ભગવાન ધ્રુવ આત્મા એ સ્વય અને બાકીનું બધું પરણેય એમ શેય તવ બે પ્રકારે છે. જાણવાના વ્યાપાર રૂપે વર્તતું આત્મજ્ઞાન-જ્ઞાન એ બે પ્રકારે નથી. સ્વ-પર પ્રકાશકપણું એ શક્તિ છે. એ એક શક્તિ છે. સ્વ-પરનો પ્રતિભાસ એક સાથે થાય છે. જ્ઞાનનું આવું અપૂર્વ સ્વચ્છત્ત્વ છે. (૯) સ્વ-પર પ્રકાશપણું એ એકપણું છે-એ એક છે. સ્વ અને પર એમ બે પણું નથી. જ્ઞાન પાસે એક જ શક્તિ છે જાણવાની. સ્વ અને પરનું પ્રકાશન જ્ઞાનની વર્તમાન એક અખંડ પર્યાયમાં થાય, એને સ્વ-પર પ્રકાશક જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય પ્રગટ થયું એમ કહેવાય છે. (૧૦) જગતનું એક પણ પરમાણું જાણ્યા વગરનું રહી જાય તે જ્ઞાનનું સામર્થ્ય ઘટી જાય. સામર્થ્ય ખત્મ થઈ જાય અને જગતના એકપણ પરમાણુંને જ્ઞાન જાણવા જાય તો જ્ઞાનનું જ્ઞાનત્ત્વ ખત્મ થઈ જાય. જ્ઞાન જ્ઞાનને જ સિધ્ધ કરે છે; પરને પ્રસિધ્ધ કરે છે. અસંખ્ય આત્મ પ્રદેશમાં અનંત ગુણાત્મક ભગવાન આત્મા બિરાજમાન છે. એ આત્મામાં એવા ગુણો છે કે એક લોકાલોક તો શું પણ અનંત લોકાલોક હોય તો પણ એક સમય માત્રમાં પ્રતિભાસ રૂપે અંદર પ્રગટ થાય એવું સ્વચ્છત્ત્વ લઈને આ ભગવાન બિરાજમાન છે. * જો જ્ઞાન શેયને જાણવા જાય તો શેયનિષ્ઠ બની જાય છે. એની એક નિષ્ઠતા છૂટી જતાં જ્ઞાન જ્ઞાન રહેતું નથી, એ અજ્ઞાન નામ પામે છે. એક નિષ્ઠ થઈને વેદન પ્રત્યક્ષ કર્યા વિના કોઈ પદાર્થને જ્ઞાન જાણી શકતું જ નથી. માટે ત્રિકાળીને વેદન પ્રત્યક્ષ થઈને જાણવો એ જ જ્ઞાનનો ધર્મ છે, આ જ્ઞાનનું સામર્થ્ય છે. આહા! જ્ઞાન જ્ઞાન નિષ્ઠ છે એ શેય નિષ્ઠ કેમ થાય? જ્ઞાનીને પણ પરનું જાણવું થાય છે પણ પોતાની જ્ઞાનની પર્યાયને જાણતાં પર જણાય છે-એ સ્વ-પર પ્રકાશનની અભિવ્યકિત છે. ઉપર નથી જણાતું પણ પર સંબંધીનું પોતાનું જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં જણાય છે.” કાનપરાપાકા મામલામe - - - - 1st Farmers are Page #72 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ‘ઉપયોગની કોઈ અસાધારણ નિર્મળતા છે' એ અસાધારણ નિર્મળતા તે જ્ઞાનનું સ્વચ્છત્ત્વ છે જે સ્વચ્છવમાં સ્વ અને પર અર્થાત સમસ્ત પ્રકારના શેયો સદાકાળ સ્વયં ઝળક્યા કરે છે – સદાકાળ પ્રતિભાસ પામ્યા કરે છે..સદાકાળ પ્રતિબિંબિત થયા કરે છે. સ્વચ્છત્ત્વના ઉપયોગનું પરિણમન તે પ્રતિભાસ, એ જ સમયે જ્ઞાનની પર્યાયનું પરિણમન છે તો જ્ઞાનાકાર રચાય છે. એ જ્ઞાનાકાર જોયો જેવા જ છે. ત્યાં કાળભેદ નથી. જ્ઞાનની પર્યાયમાં જાણવું થઈ રહ્યું છે. (૧૨) જ્ઞાન પાસે ત્રણ પ્રકારની વ્યવસ્થા છે. (૧) જ્ઞાનનું સ્વચ્છવ (૨) જ્ઞાનનું પરિણમન (૩) જ્ઞાનની વિશેષતા તે જાણવું. (૧) સ્વચ્છત્ત્વનો અર્થ લોકાલોકનો પ્રતિભાસ થવો અર્થાત્ અંદર જોયાકારો સ્વયં રચાવા એ સ્વચ્છત્ત્વ શક્તિનું વ્યક્તરૂપ છે. જ્ઞાનમાં પણ જ્ઞાનનું સ્વચ્છત્ત્વ હોવાથી આ ક્રિયા નિરંતર થયા કરે છે. સ્વચ્છત્ત્વશક્તિ તો નિગોદથી માંડી સિધ્ધ સુધી પડી છે. આહા! અજ્ઞાનીનું જ્ઞાન પણ સ્વ-પર પ્રકાશક છે; માટે પ્રકાશનનો અર્થ પ્રતિભાસ થાય છે, જ્ઞાન નહીં. કેમ કે અજ્ઞાનીનું જ્ઞાન ઈન્દ્રિયોના અને મનના સંગે વર્તતું જ્ઞાન છે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જાણી શકતું નથી. જાણવું એ વેદનપૂર્વક હોય છે. * (૨) જ્ઞાનનું પરિણમન સમયે સમયે ઉત્પાદ પામતી શાયની પર્યાયની પરિણમવાની યોગ્યતા અથત જ્ઞાનકારો રચાઈ જવાની યોગ્યતા. જ્ઞાનનું પરિણમવું એટલે જ્ઞાનકાર રચાવા એટલે કે જાણવું. જેવા સામે જોય હોય છે તેવા જ તેના જેવા જ આકાર અહીં જ્ઞાનમાં જ્ઞાનાકારે સ્વયં પોતાથી પોતામાં પોતે વડે રચાય છે એ જ્ઞાનની પર્યાયની તે સમયની એવી જ યોગ્યતા છે એ એનો સ્વકાળ છે. શેયનું એમાં કાંઈ નથી. એમાં પરની કોઈ અપેક્ષા નથી. " “પરને હું જાણું છું' એ અધ્યવસાનરૂપે જ્ઞાન વર્તી રહ્યું છે એ મિથ્યા માન્યતા છે એ રાગ-દ્વેષની ઉત્પત્તિનું સ્થાન છે, ‘પરને હું જાણું છું. આ બુદ્ધિ જ્યાં સુધી હશે તે પર સાથે એકત્ત્વ કર્યા વગર રહેશે નહીં, આ એકત્ત્વમાંથી મમત્વ, સ્વામીત્વ, ભોકતૃત્વ, કર્તૃત્વ, જ્ઞાતૃત્વ વગેરે અનિષ્ટો ઊભા થાય છે. ઉપર મને જણાય છે અર્થાત પરને શેય માનવાથી આ આખો ઘોર દુઃખમય સંસાર ઉભો થાય છે. ઉપયોગ દોષીત નથી પણ જાણવાની ક્રિયાઓમાં જે મિથ્યા માન્યતા છે એ દોષ ઊભા કરે છે. એ મિથ્યાત્વ મહા પાપ છે. Jan Education international for Pets44 vate use omiya www.jainemorary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ (૩) જાણવું: જાણવું એ તો જ્ઞાનની મૂળભૂત વિશેષતા છે. એ જ્ઞાનનો મૂળભૂત ધર્મ છે. જે જાણવું નિયમથી વેદનપૂર્વક હોય ત્યારે તે સાર્થક ગણાય. પર્યાયનું લક્ષ પર્યાય ઉપર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી વેદનપૂર્વક જ્ઞાયકને જાણવાનું પ્રયોજન સિધ્ધ થતું નથી. અંતરસ્વરૂપ ભગવાન આત્મા સત્-ચિદાનંદ પ્રભુ એની અંદર જઈ-અંતર્મુખ થઈને ‘આ હું છું’ એમ જ્ઞાન કરે તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. પાંચ ઈન્દ્રિયોના વિષયોના પ્રતિભાસમાં જોડાઈ જવાને બદલે જ્ઞાન જ્ઞાયક પ્રતિ સન્મુખ થાય તો શ્રદ્ધા પણ એમાં અહમ્ સ્થાપીને નિશંઃક અંતર્મુખ થઈ જાય, ત્યારે ચારિત્ર અંદર લીનતામય સ્થિર થઈ જાય છે. (૧૩) સ્વનો મહિમા આવે તો જ અંતર્મુખ થવાય છે. જ્ઞાનમાં એકલો જ્ઞાયક જણાય છે એ જ્ઞાનનો નિશ્ચય છે. જ્ઞાન વેદન વગરનું હોતું જ નથી, અજ્ઞાનીને અજ્ઞાન દશામાં દુઃખનું વેદન વર્તે છે. ત્રિકાળીને જાણે તે જ્ઞાન, બાકી બધું અજ્ઞાન. (૧૪) આમ જ્ઞાન એકાન્ત સ્વ પ્રકાશક જ છે. પર જે જણાય રહ્યું છે એમાં પણ જ્ઞાનનું જ સ્વચ્છત્ત્વ પ્રસિધ્ધ થઈ રહ્યું છે. જ્ઞાનનું આવું જ સ્વરૂપ છે. (૧૫) સ્વ જણાય છે એ પણ ભેદ છે, અને પર જણાય છે એ પણ ભેદ છે, ભેદ એ તો આકુળતા છે - માટે જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. જ્ઞાનની પર્યાય જ્ઞાયક સાથે નિત્યતાદાત્મ્યરૂપે છે. જ્ઞાન તો જ્ઞાયક સાથે અભેદ છે. (૧૬) આમ યથાર્થ જણાતાં જ્ઞાનની પર્યાય જ્ઞાયક સાથે અભેદ-તે મય પરિણમી જાય છે; સુખનું વેદન આવે છે. પ્રયોજન સિધ્ધ થઈ જાય છે. (૧૭) જ્ઞાનની પર્યાયમાં આમ યથાર્થ નિર્ણય થતાં શ્રધ્ધાની પર્યાય નિઃશંક થઈને સમકાલીન અંતર્મુખ પરિણમી જાય છે. શ્રધ્ધા ગુણ જાણતો નથી, જ્ઞાન સ્વ-પર બંનેને જાણે છે. (૧૮) સમયે-સમયે જ્ઞાનાકારો રચાય છે. એ કેવા છે? બહાર જેવા જ્ઞેયો છે એવા જ જ્ઞાનાકારો છે એટલે કે જાણવું થાય છે. (૧૯) સ્વચ્છતામાં પ્રતિભાસેલા અનંત જ્ઞેયાકારો છે એવા જ જ્ઞાનાકારો જ્ઞાનની પર્યાયમાં સ્વયં પોતાથી પ્રગટે છે ત્યારે પરને જાણ્યું એવું વ્યવહારથી કથન કરવામાં આવે છે. લોકાલોક જણાય છે એમ કહેવું એ પણ વ્યવહારનું કથન છે. (૨૦) જાણન... ! જાણન... ! જાણન... ! જ્ઞાન... ! જ્ઞાન... ! જ્ઞાન... !! ખરેખર તો જ્ઞાન જ જ્ઞાયકમય છે. આવો જૈન શાસનનો માર્ગ બહુ સુક્ષ્મ છે. For Persol Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ફોય - જ્ઞાચક સંબંધ - (૧) “શેય-જ્ઞાયક સંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે. એટલે કે પરદ્રવ્ય શેય છે ને આત્મા જ્ઞાન (જ્ઞાયક) છે એવી ભ્રાંતિ ચાલે છે. (૨) જે પર શેય છે તે તો વ્યવહાર શેય છે કારણ કે નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની પર્યાયમાં જે છ દ્રવ્યનું જ્ઞાન થાય છે તે જ પોતાનું શેય છે અને તે જ પોતાનું જ્ઞાન છે તથા પોતાનો આત્મા જ જ્ઞાતા છે. (૩) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ તેનું તે જ છે. અહા! અનંત ગુણનો ભંડાર જે દ્રવ્ય વસ્તુ છે તે દ્રવ્ય જ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે. તે જ ત્રિકાળ (કાળ) છે અને તે જ ભાવ છે. આમ ચાર પ્રકારનો ભેદ કાઢી નાખ્યો. (૪) અહા! દ્રષ્ટિનો વિષય તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનું એકરૂપ એવો સ્વભાવ છે પણ દ્રષ્ટિના વિષયમાં ચાર ભેદનથી. દ્રવ્ય છે તે પંચમ પારિણામિક ભાવ છે, માટે તે ચારેય એક જ ચીજ છે. ભિન્ન ચીજ છે એમ નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ કે જે એક સ્વરૂપે અભેદ-અખંડ છે તે જ સમ્યગ્દર્શનનો વિષય છે. તે સમ્યગ્દર્શનના વિષયમાં નિમિત્ત તો નથી, રાગ તો નથી પણ એક સમયની સિધ્ધ કે કેવળ જ્ઞાનાદિની પર્યાય પણ નથી. જ્ઞાન-જાણવારૂપ શકિત, જ્ઞય -જે જાણવામાં આવે છે તે અને જ્ઞાતા-અનંતગુણોનો પિંડ-એ બધું એક વસ્તુ છે એમ કહે છે. શેય-જ્ઞાયક સંબંધ વિશે ભ્રાંતિ ચાલે છે તેથી કોઈ એમ સમજશે કે જીવ-વસ્તુ જ્ઞાયક છે. અને પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો શેય છે, પરંતુ એમ તો નથી. આત્મા જ્ઞાયક છે ને રાગ-વ્યવહાર રત્નત્રયનો ઉત્પન્ન થતો રાગ શેય છે તેમ પણ નથી. દેવ-ગુરૂ-શાસ્ત્રની શ્રધ્ધાનો રાગ, નવતત્વની ભેદવાળી શ્રધ્ધાનો રાગ, પંચમહાવ્રતના પરિણામનો રાગ કે જે છ દ્રવ્યોમાં આવી જાય છે, તે પોતાનો સ્વભાવ તો નથી પણ ખરેખર તે પોતાનું શેય પણ નથી, પરણેય છે. છ દ્રવ્યો શેય છે - જાણવા લાયક છે. પ્રમેય છે અને આત્મા પ્રમાણ કરવાવાળો છે. એમ પણ નથી. (૬) અહીં કહે છે કે પુગલથી માંડીને ભિન્નરૂપ અનંત કેવળીઓ અને પંચ પરમેષ્ઠી જ્ઞાનમાં શેય છે એમ પણ નથી, કારણ કે આત્મા જે છ દ્રવ્યોનું ને પંચ પરમેષ્ઠીનું જ્ઞાન કરે છે તે જ્ઞાનની પર્યાય તે શેયના કારણે થઈ નથી પણ પોતાથી થઈ છે. માટે પોતાના જ્ઞાનની પર્યાય પોતાનું ય છે. હું જે કોઈ ચેતના સર્વસ્વ છે એવી વસ્તુસ્વરૂપ હું છું તે હું શેયરૂપ છું-ચેતના સર્વસ્વ હું છું તેથી એ છ દ્રવ્યોનું શેયપણું મને છે પરંતુ મારી જ્ઞાનની પર્યાય છે તે જ મારામાં શેય છે. ' - - પA. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ (૭) ભગવાન લોકાલોકને જાણે છે એમ નથી - વ્યવહારે છે. વ્યવહારે છે' નો અર્થ શું? કે ‘એમ છે નહીં” પોતાનામાં પોતાની જ્ઞાન પર્યાયમાં-લોકાલોકનું જ્ઞાન પોતાના કારણે થાય છે, તે જ્ઞાન પર્યાય પોતાનું શેય છે, પણ લોકાલોક જોય નથી. (૮) હું શેયરૂપ છું પરંતુ એવા શેયરૂપ નથી, કેવા શેયરૂપનથી? પોતાના જીવથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર. અહા! છ દ્રવ્યોના જાણપણા માત્ર હું નથી, પરંતુ હું તો મારી જ્ઞાનની પર્યાયને શેય બનાવીને જાણવાવાળો છું. હું ચૈતન્યસ્વરૂપ છું તેમાં પરનું શેયપણું આવતું નથી. છ દ્રવ્યો છે તેનું જે જ્ઞાન થયું છે તે જ્ઞાન શેય છે. પ્રશ્ન - જ્ઞાનની પર્યાય શેયના કારણે થઈ છે? ના, એ જ્ઞાન તો પોતાની પર્યાયથી થયું છે અને તેથી પોતાની પર્યાય જ પોતાનું શેય છે. (૧૦) છ દ્રવ્યો મારાં જોય એમ તો નથી, તો કેમ છે? આમ છે, “જ્ઞાન અથતું જાણપણારૂપ શક્તિ જાણપણારૂપ મારી શકિત છે. “ય અર્થાત જણાવા યોગ્ય શક્તિ એ પણ મારી શક્તિ છે અને “અનંત શકિત સંપન્ન જ્ઞાતા પણ હું છું'. આત્માની અંદર એક જાણવારૂપ શક્તિ છે, ને એક શેય શક્તિ-પ્રમેય શક્તિ પણ છે. કેમ કે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પ્રમેયત્વ શક્તિનું વ્યાપકપણું છે. તો જે પ્રમેય જોય પર્યાય છે તે પણ હું, જ્ઞાન પણ હું અને અનંત શક્તિ સંપન્ન જ્ઞાતા પણ હું છું. જ્ઞાન અને શેય એક એક શકિત છે, જ્ઞાતા અનંત શક્તિ સંપન્ન છે. ! (૧૧) તારે પર સામે તો જોવાનું જ નથી. ત્રિલોકનાથ ભગવાન સમવસરણમાં બિરાજે છે તે તારું શેય છે ને તું જ્ઞાયક છે એમ નથી. તેમને તું જાણે છે એમ પણ અહીં નથી. તે સંબંધી પોતાની જ્ઞાન પર્યાયમાં જ્ઞાન થયું ને શેયને (જ્ઞાન પર્યાયિને) તું જાણે છે. માટે, શેય પણ પોતે, જ્ઞાન પણ પોતે અને અનંત શક્તિ સંપન્ન જ્ઞાતા પણ પોતે છે. શેય, જ્ઞાન ને શાતા તરીકે તું આત્મા છો ને ભગવાન! ત્રણપણે એક જ વસ્તુ હું છું, ત્રણપણે હોવા છતાં વસ્તુ તો હું એક જ છું. જોય, જ્ઞાતા અને જ્ઞાન સ્વરૂપ હું વસ્તુ માત્ર છું. તેમાં જ મારું સર્વસ્વ આવી ગયું છે. માટે મારે પર સાથે કોઈ સંબંધ નથી આવો નિર્ણય કરવો પડશે. ભલે પહેલાં વિકલ્પથી નિર્ણય કરે પણ નિર્ણય આવો કરે કે જાણવાલાયક પણ હું જાણવાવાળો પણ હું અને અનંતશકિતનો પિંડ એવો જ્ઞાતા પણ હું છું. એટલે કે ત્રણ વસ્તુમાત્ર હું છું અર્થાત ત્રણેય મળીને એક વસ્તુમાત્ર છું. For Personal Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ (૧૨) તું ભગવાન સ્વરૂપ છો, તારી શક્તિમાં બીજાની જરૂર નથી. તને જાણવામાં કે પરને જાણવામાં પરની જરૂર નથી, પણ તેને પોતાને જાણવામાં તારી શક્તિની જરૂર છે. (૧૩) હું પોતાના સ્વરૂપને વેધકરૂપે જાણું છું હું મારા સ્વરૂપને વેધવેદકરૂપે અર્થાત્ જે જાણવા લાયક છે તે જ જાણવાવાળો છે એમ જાણું છું. તેથી મારું નામ જ્ઞાન છે.' શેયને જાણું છું માટે હું જ્ઞાન છું એમ નથી. પોતા વડે જણાવા યોગ્ય છું તેથી મારું નામ શેય” હું મારા દ્વારા જણાવાયોગ્ય છું પણ પર દ્વારા જણાવા યોગ્ય છું એમ નથી. એવી બે શક્તિથી માંડીને અનંતશકિતરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા છે. આમ જ્ઞાન પણ હું, શેય પણ હું ને જ્ઞાતા પણ હું છું. ત્રણેય મારી વસ્તુમાં એકરૂપે છે. (૧૪) “નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી” અર્થાત પોતાનું શેય કોઈ જુદી ચીજ છે, જ્ઞાન જુદી ચીજ છે ને જ્ઞાતા જુદી ચીજ છે એમ નથી પણ તેને તે શેય છે, તે જ જ્ઞાન છે અને તે જ જ્ઞાતા છે. આ તો વસ્તુની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ટા છે. પોતે શેય, પોતે જ જ્ઞાન ને પોતે જ જ્ઞાતા - આવા ત્રણ ભેદ, વચનભેદ થી છે પણ વસ્તુ તો જે છે તે જ છે એટલે કે શેય પણ હું, જ્ઞાન પણ હું અને જ્ઞાતા પણ હુંઆ ત્રણેય મળીને એક જ વસ્તુ છું, પણ ત્રણ વસ્તુ નથી. સ્વ વસ્તુમાં પર વસ્તુ તો નથી, પરંતુ વસ્તુમાં ત્રણ ભેદ પણ નથી. (૧૫) પર શેય છે ને હું જ્ઞાયક છું - એ તો વસ્તુમાં છે જ નહીં, પણ વસ્તુમાં ત્રણ ભેદ છે તે " પણ નામભેદ છે, દ્રષ્ટિના વિષયમાં એ ત્રણ ભેદ જ નથી. આ જ વસ્તુસ્થિતિ છે. (૧૬) હું જે શેય, જ્ઞાનને જ્ઞાતા છું અર્થાત જીવ જ શેયરૂપ છે, જીવ જ જ્ઞાયક છે અને જીવ જ જ્ઞાતા છે એવો જે વચનભેદ છે, તેમાંથી ભેદને પામું છું એટલે કે એ તો કલ્લોલ છે, વચનના ભેદ છે પણ વસ્તુમાં ભેદ નથી, “ભાવાર્થ આમ છે કે-વચનનો ભેદ છે વસ્તુનો ભેદ નથી, હું શેય, હું જ્ઞાન અને હું જ્ઞાતા-એ વચનભેદ છે, વ્યવહારનું કથનમાત્ર છે, વસ્તુ તો વસ્તુ જ છે. For Pelua & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ (૧૯) વિશેષ તત્વબોધ (૧) ક્રમબધ્ધ પર્યાયઃ (૧) સિધ્ધાંત જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી સર્વજ્ઞ પ્રભુએ એમના જ્ઞાનમાં જે પ્રમાણે જાણ્યું છે તે દ્રવ્યનું, તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે, તે જ નિમિત્તથી, તે જ પ્રમાણે પરિણમન થાય, તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કોઈપણ કાંઈ કરી શકે નહિ. (૨) આ સિધ્ધાંતનો આશય એ છે કે આ પરિણમનશીલ જગતની પરિણમન વ્યવસ્થા ‘કમ નિયમિત” છે. જગતમાં જે કાંઈ પરિણમન નિરંતર થઈ રહ્યું છે તે સર્વ એક નિશ્ચિત ક્રમમાં વ્યવસ્થિતરૂપે થઈ રહ્યું છે. સંપૂર્ણ વ્યવસ્થા વ્યવસ્થિત છે. (૩) પ્રત્યેક દ્રવ્યની પરિણમન વ્યવસ્થા માત્ર વ્યવસ્થિત જ નહિ, સંપૂર્ણ સ્વાધીન પણ છે. અન્ય દ્રવ્યને આધીન નથી. સંપૂર્ણ કમબધ્ધ છે. આ નિર્ણયમાં એકાંતવાદ અથવા નિયતવાદ નથી, સર્વજ્ઞની પ્રતીતિપૂર્વક સાચું અનેકાન્તવાદ અને જ્ઞાન સ્વભાવની ભાવના તથા જ્ઞાન અને શ્રધ્ધાનો અનંત પુરુષાર્થ સમાયેલો છે. (૫) કમબધ્ધ પર્યાયનો મુખ્ય હેતુ જીવની કર્તુત્વબુધ્ધિ કઢાવી નાખી જ્ઞાતાપણું સ્થાપીત કરવાનો છે. નિશ્ચયથી જે સમસ્ત સ્વતંત્ર દ્રવ્યો અને તેમની સર્વ કમબધ્ધ પર્યાયોની શ્રધ્ધા કરે છે તે સમ્યગ્દષ્ટિ છે અને તેમાં શંકા કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. (૭) આ જીવને સમ્યગ્દર્શન પ્રગટ કરવા બે જ કાર્ય કરવાના છે. - (૧) કમબધ્ધ પર્યાયની સાચી સમજણ અને શ્રધ્ધા કરી પરદ્રવ્ય પરથી તેના પરિણમન પરથી દ્રષ્ટિ હટાવી.. (૨) ત્રિકાળી ભગવાન આત્મા અને તેના સ્વરૂપની સમજણ, જ્ઞાન-શ્રધ્ધા અને તેમાં એકાગ્રતા કરવાની છે. આની અંદર સર્વજ્ઞતાની, વિસ્વ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થાની, પરમાત્માની, નીજ આત્માની નિર્મળ શ્રધ્ધા આવી જાય છે અને એનું જ નામ સમ્યગ્દર્શન છે. બીજી રીતે આમાં બે જ બાબત છે - (૧) ત્રિકાળી ભગવાન આત્મા... જે સર્વથા બધા પર દ્રવ્યોથી ભિન્ન, શુધ્ધ, સર્વ શકિતમાન, અનંત શક્તિઓનો નિધાન...એનો મહિમા. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ (૨) વર્તમાન જ્ઞાનની પર્યાય... એનું સર્વ પર્યાયો તરફથી દ્રષ્ટિ હટાવી - એક ત્રિકાળી ભગવાન આત્મામાં જ એકાગ્રતા કરવી. દ્રવ્યદ્રષ્ટિ જિનેશ્વર - પર્યાયદ્રષ્ટિ વિનેશ્વર એ સિધ્ધાંતના ન્યાયે દ્રવ્યદ્રષ્ટિથી પરદ્રવ્ય સાથેનું એકત્ત્વ, મમત્ત્વ, કર્તૃત્વ છૂટી જાય છે. (૯) કરવાની બુધ્ધિ છૂટી જાય એ ક્રમબધ્ધનું પ્રયોજન છે. ક્રમબધ્ધમાં શ્રધ્ધા કરવાથી કર્તૃત્વબુધ્ધિ ભોકતૃત્વબુધ્ધિ છૂટી જાય છે. પરમાં તો કાંઈ કરી શકતો જ નથી અને પોતાની પર્યાયમાં પણ જે થવાનું નકકી છે તે જ થાય છે એટલે પોતાની પર્યાયમાં જે રાગ થવાનો છે તે થાય છે તેને કરવો શું? રાગમાંથી પણ કર્તૃત્વબુધ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાય પરથી પણ દ્રષ્ટિ છૂટી ગઈ ત્યારે ક્રમબધ્ધપર્યાયની પ્રતીતિ થઈ. ક્રમબધ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતાદ્રષ્ટા થઈ ગયો. નિર્મળ પર્યાય કરું એવી બુધ્ધિપણ છૂટી ગઈ. રાગને કરું એ વાત તો ક્યાં રહી ? પણ જ્ઞાન કરું એ બુધ્ધિપણ છૂટી જાય છે. જેને રાગ કરવો છે અને અટકાવવો છે તેને એ ક્રમબધ્ધની વાત બેઠી જ નથી. રાગને કરવો અને રાગને છોડવો એ પણ આત્મામાં નથી. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ જ છે. Ο (૧૦) પરની પર્યાય તો જે થવાવાળી છે તે થાય જ છે, તેને હું શું કરું ? અને મારામાં જે રાગ આવે છે તેને હું શું લાવું? અને મારામાં જે શુધ્ધ પર્યાય આવવાની તેને કરું-લાવું, એવા વિકલ્પથી પણ શું ? પોતાની પર્યાયમાં થવાવાળો રાગ અને થવાવાળી શુધ્ધ પર્યાયના કર્તૃત્વનો વિકલ્પ એ સ્વભાવમાં છે જ નહિ. અકર્તાપણું આવવું-એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે. (૧૧) આત્માની અનંત શક્તિઓમાંની ‘સર્વજ્ઞત્ત્વ’ અને ‘સર્વદર્શિત્વ’ એવી બે શક્તિઓના પૂર્ણ શુધ્ધ પર્યાય થતાં આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે. (૧૨) તેમાં સર્વજ્ઞ સ્વભાવ વડે કેવળી ભગવાન જગતના સર્વ દ્રવ્યો, તેના અનંત ગુણો, અનાદિ-અનંત પર્યાયો, અપેક્ષિત ધર્મો અને તેના અવિભાગ પ્રતિચ્છેદો - એ બધાને યુગપદ્ એક સમયે જાણે છે અને તે જ્ઞાનમાં કાંઈપણ અજાણતું રહેતું નથી - તેથી સિધ્ધ થાય છે કે દરેક દ્રવ્યના પર્યાય ક્રમબધ્ધ થાય છે. કોઈપણ પર્યાય આડા-અવળાં થતાં નથી. વળી ભગવાને બધું જાણી લીધું હોય તો જીવોએ કોઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી તેવી ઉધી માન્યતાઓ પણ કેટલાક ધરાવે છે. પરંતુ જે જીવ સ્વ સન્મુખ થઈ પોતાના સ્વરૂપનો જ્ઞાતા થાય તેને ક્રમબધ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થઈ શકે; અને એવો નિર્ણય યથાર્થ પુરુષાર્થ વિના થતો નથી એ વાત એમના લક્ષમાં આવતી નથી. તેથી આત્માને મૂળ જ્ઞાતા સ્વભાવ તેમને જાણવામાં નહિ આવતો હોવાથી ‘મો અરિહંતાળ’ પદનો પણ nelibrary.org mpers ઊંડાઇ Page #79 -------------------------------------------------------------------------- ________________ - - - E યથાર્થ (સત્ય) અર્થ એ જાણી શકતો નથી અને આત્મસ્વભાવથી અજ્ઞાન રહે છે. (૧૩) શુધ્ધ ચૈતન્યનું જ્ઞાન શુધ્ધ દશામાં થયું તે વખતનું જ્ઞાન જ્ઞાયકને પણ જાણે છે ને રાગાદિને પણ જાણે છે છતાં તે જ્ઞાન પરનું નથી, તે જ્ઞાન તો જ્ઞાનનું જ છે. ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ થતાં પર્યાયમાં સ્વ-પરનું જ્ઞાન પ્રગટ્યું ત્યારે પરનું જાણવું થયું તે સ્વજ છે એટલે કે રાગ સંબંધીનું જ્ઞાન થયું તે રાગને લઈને થયું છે કે તે રાગનું જ્ઞાન છે તેમ નથી પણ જ્ઞાનનું જ જ્ઞાન છે. (૧૪) વસ્તુનો સ્વભાવ એવો છે કે તેમાં કમબધ્ધ જ પર્યાય થાય; તથા કેવળજ્ઞાની પણ વસ્તુસ્વરૂપના પરિપૂર્ણ જ્ઞાતા છે. તેમના જ્ઞાનમાં બધું જાણવામાં આવેલ હોવાથી દરેક દ્રવ્યના પર્યાય કમબધ્ધ જ થાય છે. એમ માન્યા વગર કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાર્થપણે જાણવામાં આવતું નથી, માટે દરેક દ્રવ્યના પર્યાય કમબધ્ધ થાય છે એમ જિજ્ઞાસુઓએ નક્કી કરવું જોઈએ. . (૧૫) હે જગતના જીવો! તમારા સુખનો એક માત્ર ઉપાય પરમાત્માતત્ત્વનો આશ્રય જ છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો જ આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિધ્ધ સુધીની સર્વભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્માત્ત્વનો જ ધન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે. તે આશ્રય મધ્યમકોટીની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર, યથા ખ્યાતચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિધ્ધત્ત્વ પામી જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્મા તત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન છે, તે જ સમજ્ઞાન છે, તે જ સમ્યફ ચારિત્ર છે. તે જ સત્યાર્થ પ્રતિકમણ, પ્રત્યાખ્યાન આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભકિત, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ તપ, સંવર, નિર્જરા, ધર્મ-શુકલ ધ્યાન વગેરે બધું ય છે. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્માતત્ત્વના આશ્રયથી અન્ય હોય. હું ધ્રુવ, શુધ્ધ આત્મદ્રવ્ય સામાન્ય છું” એવી સાનુભવ શ્રધ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈપણ પરિણતિને પરમાત્માતત્ત્વના આશ્રય, પરમાત્માતત્ત્વનું આલંબન, પરમાત્મા તત્વ પ્રત્યેનો ઝોક, પરમાત્માતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્માતત્ત્વ પ્રત્યે સન્મુખતા, પરમાત્માતત્ત્વની ઉપલબ્ધિ, પરમાત્માતત્ત્વની ભાવના, પરમાત્માતત્ત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે. (૧૬) અકારણ પરિણામિક દ્રવ્ય છે; અર્થાત જેનું કોઈ કારણ નથી એવા ભાવે સ્વતંત્રપણે કમબધ્ધ પરિણમતું દ્રવ્ય છે તેથી તેને પોતાના ભાવે સ્વાધીન પણ પરિણમવામાં કોણ resons 2 avate Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ - રોકી શકે? તે સ્વતંત્રપણે પોતાનું બધું કરી શકે છે. (૨) વર્તમાનમાં મોક્ષની પ્રતીતિઃ (૧) કમબધ્ધનો નિર્ણય થયો કે મારી અવસ્થા મારામાંથી જ કમબધ્ધ પ્રગટે છે એટલે પોતાના દ્રવ્ય તરફ જોવાનું રહ્યું અર્થાત વસ્તુ-દ્રષ્ટિ, દ્રવ્યદ્રષ્ટિ થઈ. (૨) સર્વ પરદ્રવ્યોની અવસ્થા પણ તેનાથી જ કમબધ્ધ થાય છે, એનો હું કર્તા નથી અને તે મારી અવસ્થાના કર્તાનથી બસ! આવી કમબધ્ધની શ્રધ્ધા થતાં સર્વ પરદ્રવ્યો પ્રત્યે ઉદાસવૃત્તિ વીતરાગ ભાવ.આવી ગયો. પર તરફનું લક્ષ કરવાનું ન રહ્યું અને સ્વલક્ષે દ્રવ્યમાંથી જે પર્યાય પ્રગટે છે તે તો નિર્મળ જ છે, એટલે અલ્પકાળમાં તેની મુક્તિ થઈ જવાની, (૩) દ્રવ્યદ્રષ્ટિવાળાને મુક્તિની પણ આકુળતા થતી નથી. કેમેકે દ્રવ્ય તો સદાય મુક્ત સ્વરૂપ જ છે. તેમાં બંધન અને મુક્તિ એવા ભેદ જ નથી એક ગુણમાં અનંતી નિર્મળ અવસ્થાની તાકાત છે અને એવા અનંતગુણથી વસ્તુ ભરેલી છે તે વસ્તુની દ્રષ્ટિ થઈ ત્યાં વસ્તુમાંથી જ મોક્ષદશા કમબધ્ધ આવે છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ જ મોક્ષનું મૂળ કારણ છે. (૪) કમબધ્ધ પર્યાયના નિર્ણયમાં વસ્તુદ્રષ્ટિ જ આવે છે. વસ્તુ દ્રષ્ટિ' થઈ એમ કહો કે ‘કમબધ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થયો” એમ કહો તે બંનેનો એક જ ભાવ છે. (૫) જ્યાં દ્રવ્યની પ્રતીતિ છે ત્યાં “મોક્ષ પર્યાય ક્યારે પ્રગટશે એવી આકુળતા નથી અર્થાત 1. પર્યાયનું લક્ષ જ નથી. જ્યાં દ્રવ્યની પ્રતીતિ નથી ત્યાં મોક્ષ પર્યાયનો પણ યથાર્થપણે આદર હોઈ શકે નહિ. (૬) દ્રવ્યના લક્ષે મોક્ષ પર્યાય પ્રગટે છે; દ્રવ્યમાંથી મોક્ષ પર્યાય કમબધ્ધ આવે છે. જેને દ્રવ્યની શ્રધ્ધા છે તેને મોક્ષ પર્યાય ક્યારે પ્રગટશે એ પ્રશ્ન જ નથી; કેમ કે દ્રવ્યમાં જ સદાય મોક્ષ પર્યાય પડી છે અને તેમાંથી જ કમબધ્ધ મોક્ષદશા પ્રગટવાની છે. કમબધ્ધ • પર્યાયના યથાર્થ નિર્ણયવાળાને એવી આકુળતા હોતી જ નથી.. (૭) મોક્ષ પર્યાય વર્તમાન પ્રગટ તો છે નહિ, તેથી તેનો વિચાર કરતાં તો રાગ આવે છે, પણ પૂરા દ્રવ્યના લશે રાગ તૂટીને મોક્ષ થાય છે. (૮) રુચિ દ્રવ્ય અને પર્યાયમાં ભેદ પાડતી નથી, જેને દ્રવ્યની યથાર્થ રુચિ છે તે વર્તમાન દ્રવ્યમાં જ મોક્ષ પર્યાય ભાળે છે. સ્થિરતામાં કાળભેદ પડે છે પણ રુચિમાં દ્રવ્ય અને પયાર્ય વચ્ચે કાળભેદ પડતો નથી. દ્રવ્યની પ્રતીતિમાં દ્રવ્યની ત્રણે કાળની પર્યાયનો સ્વીકાર આવી ગયો અને ત્રણે કાળની પર્યાયમાં મોક્ષપર્યાય પણ આવી ગઈ. માટે દ્રવ્યની પ્રતીતિવાળાને મોક્ષની શંકા હોય નહિ. * .? For Persone Private Use Only : Page #81 -------------------------------------------------------------------------- ________________ (૯) “સર્વ મોક્ષ ક્યારેક જોયો હશે” એવો જેને વિકલ્પ ઊઠ્યો.. તો તેમાં તેણે વર્તમાનમાં સર્વશને નકકી કર્યા અને સર્વશના સામર્થ્યને પણ પોતાના જ્ઞાનમાં નક્કી કર્યું છે. એમાં અનંતનું વીર્ય વર્તમાનમાં કામ કરે છે. (૧૦) તે વર્તમાન વીર્યની જેને શ્રધ્ધા નથી તેને ભવિષ્યમાં મારો મોક્ષ પ્રગટવાનો પુરુષાર્થ આટલું કામ કરશે એવી શ્રધ્ધા ક્યાંથી આવશે? (૧૧) જે જ્ઞાનમાં સર્વજ્ઞને નક્કી કર્યા છે તે જ્ઞાનના વર્તમાન અનંતા વીર્યની જેને શ્રધ્ધા નથી તેને ભવિષ્યના મોક્ષના અનંતવીર્યની શ્રધ્ધા થઈ શકે નહિ. જેણે યથાર્થપણે સર્વશની શ્રધ્ધા કરી છે તેને વધારે ભવ હોઈ શકે નહિ. (૧૨) સર્વજ્ઞના સામર્થ્યનો નિર્ણય કરનારની એક બે ભવમાં જમુકિત હોય.કમબધ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય કરનારને લાંબો સમય હોઈ શકે જ નહિ. શ્રધ્ધામાં પરિપૂર્ણ દ્રવ્યનો સ્વીકાર કરવામાં વર્તમાન અનંતો પુરુષાર્થ છે અને તે પુરુષાર્થમાં મોક્ષદશાની પ્રતીતિ આવી જાય છે. સાર - જેણે વીતરાગ દેવની સર્વજ્ઞતા માની અને જેવું તેનું સામર્થ્ય છે એવું જ સામર્થ્ય પોતાની એક સમયની પર્યાયમાં પણ છે એમ જેણે કબૂલ્યું, તે રાગ-દ્વેષને (પરમાર્થે) પોતાના માને નહિ, કેમ કે સર્વજ્ઞને રાગ-દ્વેષ હોય નહિ. સંપૂર્ણ રાગરહિતપણું હોય તો જ સર્વશપણું હોઈ શકે, તેથી જેણે સર્વજ્ઞપણું પોતાનું સ્વરૂપ માન્યું હોય તે રાગને પોતાનું સ્વરૂપ માને નહિ. જે રાગને પોતાનો માને છે તે સર્વજ્ઞતાને પોતાની માનતો નથી. (કેમ કે જ્યાં રાગ છે ત્યાં વીતરાગપણું અને સર્વશપણું નથી.) અને જે પોતાનું સ્વરૂપ સર્વજ્ઞ નથી માનતો તે પોતાના દેવનું સ્વરૂપ પણ સર્વજ્ઞ માનતો નથી અને જે પોતાના દેવનું સ્વરૂપ યથાર્થ માનતો નથી તે નાસ્તિક છે, જૈન નથી. રાગને પોતાનો માને એ તો મિથ્યાદ્રષ્ટિ જ છે. રાગનો સ્વભાવમાં સંપૂર્ણ અભાવ છે. દ્રવ્યદ્રષ્ટિના જોરે પર્યાયિદ્રષ્ટિ છોડાવવી છે. પર્યાયિદ્રષ્ટિ છોડીને પરિપૂર્ણસ્વભાવનો અનુભવ કરવો, તે જ બધાનો સાર છે, તે જ કર્તવ્ય છે. શ્રધ્ધા-જ્ઞાન-ચારિત્ર વડે સ્વરૂપના સહજ સુખનો ભોગવટો કરવો તે મારું કર્તવ્ય છે. સ્વભાવની ભાવના સિવાય બીજી કોઈ ભાવનાથી સમ્યગ્દર્શન થાય નહિ. (૩) આત્મધર્મ સહજ અને સુલભઃ (૧) ચૈતન્યની પર્યાયમાં વિકાર થાય તેને જાણે અને તે વિકાર રહિત ચૈતન્યસ્વભાવને જાણે For Pers&Y & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ત્યારે ભેદજ્ઞાન થાય છે. વિકાર અને ચૈતન્યસ્વભાવ ભિન્ન છે. રાગ અને જ્ઞાન ભિન્ન છે. આત્મા અને દેહ ભિન્ન છે. (૨) દેહાદિ જડની ક્રિયાથી જુદો અને મિથ્યાત્વ વગેરે વિકારથી રહિત એવા ચૈતન્યસ્વભાવની પ્રતીતિ અને જ્ઞાન કરવાં તે જ મોક્ષનો પ્રથમ ઉપાય છે. એવું સમ્યફ આત્મભાન થતાં, પરદ્રવ્યો પ્રત્યેની જે શુભાશુભ લાગણીઓ થાય એ બધાને સંસારનું કારણ જાણીને, વીતરાગ ભાવના (વૈરાગ્ય) વડેતે વિકારી લાગણીઓને છોડીને જીવ નિગ્રંથ મુનિ થાય છે અને પોતાના સ્વભાવના અનુભવમાં સ્થિર થવાનું સાધન કરે છે. (૪) ચૈતન્ય આત્મધર્મ સહજ અને સુલભ છે. સહજ એટલે સ્વભાવમાં પ્રગટેલું, તેમાં વિભાવની અપેક્ષા નથી. જે સમ્યગ્દર્શન અને ચારિત્રને દુઃખદાયક માને છે તેને વસ્તુસ્વરૂપની ખબર નથી. સમ્યગ્દર્શન તો સુખરૂપ છે, તે સમ્યક પુરુષાર્થ વડે પ્રગટે છે. . કષાય મંદ પડ્યા તે ધર્મનું ફળ નથી; પ્રતિકૂળતા વખતે તીવ્ર આકુળતા ન કરે તે પણ ધર્મનું કારણ નથી; એ તો રાગની મંદતા છે. સત્સમાગમનું ફળ તો સાચી સમજણ અને સમ્યગ્દર્શન છે અને ત્યાર પછી જ સાચો વૈરાગ્ય હોય છે. સમગ્દર્શન થતાં જીવને સમયે સમયે ગુણોની વિશુધ્ધ પર્યાય વધતી જાય છે, તે ધર્મનું ફળ છે. (૬) ભક્તિ વગેરેનો શુભભાવ કરતાં કરતાં સમ્યગ્દર્શન થઈ જશે એમ માનવું તે મિથ્યાત્વ છે અને સના શ્રવણનો શુભરાગ કરતાં કરતાં સમજાશે-એમ માનવું તે પણ મિથ્યાત્વ, છે. કેમ કે તેમાં શુભરાગ વડે સમજ્ઞાન માન્યું (કે જે સાધનની ભૂલ છે). ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં અને સ્વભાવની રુચિ તથા મહિમા કરતાં કરતાં સમ્યજ્ઞાન અને સમગ્દર્શન થાય છે. (૭) સ સ્વભાવનું કથન, સનું શ્રવણ, સનું જ્ઞાન અને સત્ની રુચિ તે સનું જ (સમ્યગ્દર્શનાદિ શુધ્ધ પર્યાયિનું) કારણ થાય, સત્ સ્વભાવનો અભ્યાસ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય પછી ચારિત્ર દશા પ્રગટ કરી જીવ વીતરાગતા-મોક્ષદશા પ્રગટ કરે. (૮) આત્મા જડની ક્રિયાનો ત્રણે કાળ કર્તાનથી, આત્મા તો સ્વરૂપે સ્થિરતારૂપ ક્રિયાનો જ કર્યા છે. (૯) શાસ્ત્રના શબ્દો ગોખ્યા કરે તેનાથી લાભ થાય નહિ, તેમાં શુભરાગને ધર્મ માને તો મિથ્યાત્વની પુષ્ટિ થાય - એ નુકસાન થાય. સશાસ્ત્રના વગેરેના અભ્યાસની ના નથી, પણ તે રાગથી ખરેખર લાભ ન માનવો. પોતાના જ્ઞાન સ્વભાવ તરફ ઢળીને સનો સ્વીકાર કરવો. એ જ અભ્યાસનું સાચું ફળ છે. POT PETsos atenusen Om www.janemorary.org Jain Education international Page #83 -------------------------------------------------------------------------- ________________ (૪) ભેદજ્ઞાનઃ નિર્વિકલ્પ દશા પ્રગટ કરવાની કળા: (૧) ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરવી કે જે ભેદજ્ઞાનની પાછળ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પદશાની પ્રાપ્તિ થાય તે પુરુષાર્થ તો પોતાને જ કરવાનો છે. (૨) તે ભેદજ્ઞાન માત્ર ધારણા પૂરતું નહી, પણ અંતરમાંથી ભેદજ્ઞાનની ધારા પ્રગટ થાય. આ સવિકલ્પ ભદેજ્ઞાનની ધારાની વાત છે. આ શરીરાદિ અને વિભાવ પર્યાય તે હું નથી; હું તો ચૈતન્ય જ્ઞાયક છું, દરેક શુભાશુભ ભાવોની અંદર હું જૂદો જ છું. એવી જાતની અંદર સહજ ધારા પ્રગટ થાય, તે કરવાનું જીવના પોતાના હાથમાં છે. આવી સહજ ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરે તો તેની પાછળ નિર્વિકલ્પ દશા આવે છે. (૪) ભેદજ્ઞાનની ધારાની ઉગ્રતા થતાં, જ્ઞાતાધારાની ઉગ્રતા થવાથી તે ઉપયોગની તીણતા થવાથી વિકલ્પ તુટીને નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. આ જ્ઞાતાધારાની ઉગ્રતાને સહજપણે કરવામાં તેને પ્રયત્ન જોઈએ છે. અનાદિનો અભ્યાસ છે એટલે તેને વારંવાર એકતાબુધ્ધિ થઈ જાય છે. તે એકતાબુધ્ધિમાંથી છૂટા પડવા પ્રથમ વિકલ્પરૂપે આ જુદો...આ જુદો..” તેમ કર્યા કરે તો તે પાછળથી અભ્યાસરૂપે થાય છે. આમ અભ્યાસ થતાં જો સહજ ધારા પ્રગટ થાય તો તેની પાછળ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. જીવે દ્રવ્યપર દ્રષ્ટી કરી જ્ઞાતાધારાની કરવી કે, હું જ્ઞાયક છું. જ્ઞાયક છું... જ્ઞાયક છું. જે જે વિકલ્પ આવે તે કાળે પણ હું જ્ઞાયક છું, એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે તો સહજરૂપે તેને ભેદજ્ઞાન થાય. નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે. ભેદજ્ઞાનની ધારાની ઉગ્રતા થતાં જ્ઞાતાધારાની ઉગ્રતા થવાથી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. કોઇને સહજ ધારા થઈને અંતમુહૂર્તમાં નિર્વિકલ્પ દશા થઈ જાય છે. પોતે સ્વભાવથી સ્ફટિક જેવો નિર્મળ ચૈતન્ય છે. તેને ક્યાંય ગોતવા જવો પડતો નથી. સહજ પોતે જ છે. પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી પરની એકત્વબુધ્ધિમાં જે પરિણતિ જાય છે તેને તોડી આ બધું જુદું જ છે તેમ નકકી કરે તો તેનાથી જુદો પડે. વિભાવની ધારા ઊભી છે પણ તે જુદી અને હું જુદો' એવી જે ધારા પ્રગટ થાય તેની પાછળ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. (૯) ભેદજ્ઞાનની ધારા દ્વારા સ્વાનુભૂતિ થાય છે. વારંવાર ભેદજ્ઞાનની તીક્ષ્ણતા કરવાથી સ્વાનુભૂતિ થાય છે. (૧૦) પહેલાં જ્ઞાન કરે પછી સારું ધ્યાન હોય. પહેલા જ્ઞાયકતા ઓળખાય, યથાર્થ નિર્ણય (૮) ) For Persola & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ (૪). થાય, હું આ ચૈતન્ય છું પછી ક્ષણે-ક્ષણે હું જુદો છું, જુદો છું એમ જ્ઞાયક દ્રષ્ટિ જાય તો સ્વાનુભૂતિ થાય. સ્વરૂપ થતાં જ સહજ આનંદ અંતરમાંથી પ્રગટે છે. (૫) ઉપાદન નિમિત્તની સ્વતંત્રતા: (૧) ઉપાદાન કોને કહેવું અને નિમિત્ત કોને કહેવું? આત્માની તેમજ બીજા પાંચેય દ્રવ્યોની ત્રિકાળી સહજ શક્તિને ઉપાદાન કહેવાય છે તેમજ તેમની પર્યાયિની વર્તમાન શકિત (લાયકાત-યોગ્યતા) ને પણ ઉપાદાન કહેવાય છે. તે ક્ષણિક ઉપાદાન છે. (૨) જે દ્રવ્યની અવસ્થામાં કાર્ય થાય છે તે સમયની અવસ્થા પોતે જ ઉપાદાન કારણ છે અને તે વખતે તેને અનુકૂળ પદ્રવ્ય નિમિત્ત છે. તે નિમિત્તને લીધે ઉપાદાનમાં કાંઈ થતું નથી. (૩) જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે ઉપાદાન અને નિમિત્ત બંને સાથે જ હોય છે અને તે બંનેને એક સાથે સમર્થકારણ કહેવાય છે અને ત્યાં પ્રતિપક્ષી કારણોનો અભાવ હોય જ છે. વર્તમાન પર્યાય જ સમર્થકારણ છે. નિશ્ચયથી તો વર્તમાન પર્યાય પોતે જ કારણ-કાર્ય છે અને એથી પણ આગળ વધીને કહીએ તો એક પર્યાયમાં કારણ અને કાર્ય એવા બે ભેદ પાડવા તે પણ વ્યવહાર છે. ખરેખર તો દરેક સમયની પર્યાય અહેતુક છે. પર્યાય પોતાના ષકારકથી સ્વતંત્ર પોતાની તે સમયની યોગ્યતાથી પ્રગટ થાય છે. (૫) એક સમયમાં કોઈપણ પર્યાયની બે લાયકાત પણ હોતી નથી. અથર્િ બે પર્યાયની લાયકાત એક સાથે ન હોય, કેમકે જે સમયે જેવી લાયકાત છે એવી પર્યાય પ્રગટે છે અને તે જ વખતે જો બીજી લાયકાત પણ હોય તો એક સાથે બે પર્યાય થઈ જાય પણ એમ કદી બની શકે જ નહિ. આ સિધ્ધાંત અગત્યનો છે, તે દરેક ઠેકાણે લાગુ પાડવો. | (૬) કાર્યમાં નિમિત્ત કાંઈ કરતું નથી... છતાં તેને કારણ” કેમ કહ્યું? કાર્યના બે કારણો કહેવામાં આવ્યા છે, તેમાં એક ઉપાદાન કારણ છે, તે જ યથાર્થ કારણ છે, બીજું નિમિત્ત કારણ, બે આરોપીત કારણ છે. ' ઉપાદાન અને નિમિત્ત એ બે કારણો કહેવાનો આશય એવો નથી કે બંને ભેગા થઈને કાર્ય કરે છે. જ્યારે ઉપાદાન કારણ પોતે કાર્ય કરે છે ત્યારે બીજી ચીજને આરોપ કરીને તેને નિમિત્ત કારણ કહેવાય છે. પણ ખરેખર તે કારણ નથી. તેમ છતાં જેને નિમિત્ત કહેવાય છે તે પદાર્થમાં તેવા પ્રકારની અર્થાત્મારૂપ હોવાની લાયકાત છે, તેથી તેને અન્ય પદાર્થોથી જુદુ ઓળખાવવા માટે નિમિત્ત કારણ એવી સંશા આપી છે. નિમિત્તના બે પ્રકાર છે. (૧) ઉદાસીન અને (૨) પ્રેરકકોઈપણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી. ઉપાદાનની અપેક્ષાએ બંને પર છે અને અકિંચિકર છે. જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે એવો ઉપાદાન નિમિત્તનો સ્વભાવ છે. For Persons Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ (૭) વસ્તુના સ્વભાવની સમય સમયની યોગ્યતાથી જ દરેક કાર્ય થાય છે. તે સ્વભાવને મિથ્યાદષ્ટિ જીવ નથી જતો, પણ નિમિત્તના સંયોગને જ જુએ છે. એ જ એની પરાધીન દષ્ટિ છે અને તે દષ્ટિથી પરમાં એકત્વ બુધ્ધિ કદી ટળતી નથી. આ જ સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે. (૮) નિમિત્તરૂપ પરપદાર્થોમાં તો જીવ કાંઈ ફેરફાર કરી શકે નહિ. આવો વસ્તુનો સ્વભાવ છે. આ સમજવું તે ભેદ વિજ્ઞાન છે. (૯) વીતરાગી ભેદવિજ્ઞાન એમ જણાવે છે કે દરેક સમયે દરેક પર્યાય પોતાના સ્વતંત્ર ઉપાદાનથી જ કાર્ય કરે છે. ઉપાદાનનું કાર્ય નિમિત્ત ચાલે તો થાય. એવું પરાધીન વસ્તુ સ્વરૂપ નથી પણ ઉપાદાનનું કાર્ય સ્વતંત્ર થાય છે. ત્યારે અનુકૂળ નિમિત્ત તેની પોતાની લાયકાતથી ત્યાં હોય છે. (૧૦) આ વાત દરેક વસ્તુના સ્વતંત્ર સ્વભાવની છે. સ્વભાવની સ્વતંત્રતા ન સમજે અને 'નિમિત્તથી થાય” એમ માને ત્યાં સમ્યફ જ્ઞાન અને શ્રધ્ધા નથી. શાસ્ત્રના ભણતર સાચાં નથી. વ્રત, તપ, ત્યાગ સાચાં નથી. દરેક પદાર્થમાં તેના કારણે સમય-સમયની તેની પર્યાયની લાયકાતથી કાર્ય થાય છે. પર્યાયની લાયકાત તે ઉપાદાન કારણ છે અને તે વખતે તે કાર્ય માટે અનુકૂળતાનો આરોપ જેના પર આવી શકે એવી લાયકાતવાળી બીજી ચીજ યોગ્ય ક્ષેત્રે હોય છે તેને નિમિત્તકારણ કહેવાય છે પણ તેના કારણે ઉપાદાનમાં કાંઇ થતું નથી. આવી ભિન્નતાનું તો ભેદજ્ઞાન છે. (૧૧) જે દ્રવ્યની જે સમયે, જે ક્ષેત્રે, જેવા સંયોગમાં અને જે રીતે જેવી અવશ્ય થવાની હોય તેવી તે પ્રમાણે થાય છે, તેમાં ફેર પડે જ નહિ. એ શ્રધ્ધામાં તો વીતરાગદષ્ટિ થઈ જાય છે. સ્વભાવની દૃઢતા અને સ્થિરતાની ત્યાં એકતા છે અને વિકારની ઉદાસીનતા અને પરથી ભિજાતા છે તેમાં સમયે સમયે ભેદજ્ઞાનનું જ કાર્ય થાય છે. (૧૨) જ્યારે જે વસ્તુની અવસ્થા થવાની યોગ્યતા હોય ત્યારે તે જ થાય છે. એમ જેણે યથાર્થ નિર્ણય કર્યો તેને દ્રવ્યદષ્ટિ થઈ, સ્વભાવદષ્ટિ થઈ, હવે સ્વભાવદષ્ટિમાં તેને તીવ્ર રાગાદિ થતાં જ નથી અને તે જીવના નિમિત્તે તીવ્રકમપે પરિણામે એવી લાયકાતવાળા પરમાણુઓ જ આ જગતમાં હોતા નથી. જીવે પોતાના સ્વભાવના પુરૂષાર્થથી સમ્યગદર્શન પ્રગટ કર્યું ત્યારે તે જીવને માટે મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે એવી લાયકાત જાતના કોઈ પરમાણમાં હોતી નથી અને સમ્યગ્દષ્ટિને જે અલ્પ રાગદ્વેષ છે તે પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી જ રહ્યો છે, તે વખતે અલ્પ કર્મરૂપે બંધાવાની પરમાણુઓની પર્યાયમાં લાયકાત હોય છે. આ રીતે સ્વભાવથી જ શરૂ કરવાનું છે. For Pers & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ (૧૩) વિકાર થાય છે તે ચારિત્ર ગુણની પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્ર ગુણની પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય ત્યાં સુધી તો વિકાર થયા જ કરે એમ થતાં વિકારને ટાળવાનું જીવને આધીન રહ્યું નહિ ? ‘એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે' એવા નિર્ણય કયા જ્ઞાનમાં કર્યો ? ત્રિકાળ સ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ અને જ્યાં જ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાં રાગ-દ્વેષ થવાની લાયકાત પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબો કાળ રાગ-દ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ-એવું સમ્યક્ નિર્ણયનું જોર છે. (૧૪) વસ્તુમાં જે કામ થાય (અર્થાત્ જે પર્યાય થાય) તે તેની પોતાની જ શક્તિથી (લાયકાતથી) થાય છે. વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. પર વસ્તુનો તેમાં અભાવ છે તો શું કરે ? અહો ! સ્વતંત્ર નિરપેક્ષ વસ્તુ સ્વભાવ છે, એ સ્વભાવને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવને પરના અહંકારથી સાચી ઉદાસીનતા આવે નહિ, વિકારનો ઘણી તે મટે નહિ અને પોતાની પર્યાયનો ધણી (આધાર) આત્મસ્વભાવ તો થાય નહિ. આ સ્વતંત્રતા એ જૈન દર્શનનું મૂળ રહસ્ય છે. (૧૫) દરેક દ્રવ્યની પર્યાય સ્વતંત્રપણે પોતાથી થાય છે. પ્રત્યેક પરમાણુ પોતાની શક્તિથી પરિણમે છે, તેમાં નિમિત્તનું પ્રયોજન શું ? (૧૬) ‘નિમિત્ત મળે તો કાર્ય થાય' એ વાત ખોટી છે. તેમાં એકલી નિમિત્તાધીન દષ્ટિ છે. ‘નિમિત્ત ન હતું માટે કાર્ય અટકી ગયું અને નિમિત્ત ભેગું કરૂં તો કાર્ય થાય’ એ વાત ત્રણ કાળમાં સાચી નથી. પણ ‘કાર્ય થવાનું જ ન હતું ત્યારે નિમિત્તની ગેરહાજરી અને જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી હોય જ' આ અબાધિત નિયમ છે. (૧૭) જૈન શાસનનું પ્રયોજન પર સાથે સંબંધ કરાવવાનું નથી પણ સાથેનો સંબંધ છોડાવીને વીતરાગભાવ કરાવવાનું છે. બધા સત્શાસ્ત્રોનું તાત્પર્ય એકમાત્ર વીતરાગભાવ છે અને તે વીતરાગભાવ સ્વભાવના લક્ષે બધા પરપદાર્થોની ઉદાસીનતા કરવાથી જ થાય છે. કોઈપણ પરલક્ષમાં અટકવું તે સત્શાસ્ત્રોનું પ્રયોજન નથી, કારણ કે પરના લક્ષે નિયમથી રાગ જ થાય. નિમિત્ત માત્ર પરદ્રવ્ય છે તેથી નિમિત્તની અપેક્ષા છોડી સ્વભાવની અપેક્ષા કરવી. (૧૮) ઉપાદાન નિમિત્તની આ વાત ખાસ પ્રયોજન ભૂત છે. આ સમજ્યા વગર એકતા બુધ્ધિ ટળે નહિ અને સ્વભાવની શ્રધ્ધા થાય નહિ. સ્વભાવની શ્રધ્ધા વગર સ્વભાવમાં અભેદતા થાય નહિ. એટલે આત્માનું હિત થાય નહિ. આવો વસ્તુ સ્વભાવ છે. જે જીવને પોતાનું કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે. For Pers & Private Use Only www.janmehlbrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ (૨) (૨૦) પુનિત સમ્યગ્દર્શના (૧) હે જીવો ! જો તમે આત્મકલ્યાણને ચાહતા હો તો સ્વતઃ શુધ્ધ અને સમસ્ત પ્રકારે પરિપૂર્ણ આત્મસ્વભાવની રૂચિ અને વિશ્વાસ કરો, તેનું જ લક્ષ અને આશ્રય કરો. એ સિવાય બીજું જે કાંઇ છે તે સર્વની રૂચિ, લક્ષ અને આશ્રય છોડો. કેમ કે સુખ સ્વાધીન સ્વભાવમાં છે. પરદ્રવ્યો તમને સુખ કે દુઃખ કરવા સમર્થ નથી. તમે તમારા સ્વાધીન સ્વભાવનો આશ્રય છોડીને પોતાના દોષથી જ પરાશ્રય વડે અનાદિથી પોતાનું અમર્યાદિત અકલ્યાણ કરી રહ્યા છો. માટે હવે સર્વે પરદ્રવ્યોનું લક્ષ અને આશ્રય છોડીને સ્વદ્રવ્યનું જ્ઞાન, શ્રધ્ધાન તથા સ્થિરતા કરો. સ્વદ્રવ્યમાં બે પડખાં છે. એક તો ત્રિકાળ સ્વતઃ પરિપૂર્ણ નિરપેક્ષ સ્વભાવ છે અને બીજું ક્ષણિક વર્તમાન વર્તતી પર્યાય (હાલત) છે. પર્યાય પોતે અસ્થિર છે તેથી તેને લક્ષે પૂર્ણતાની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન નહિ પ્રગટે પણ જે ત્રિકાળી સ્વભાવ છે તે સદા શુધ્ધ છે, પરિપૂર્ણ છે અને વર્તમાન તે પ્રકાશમાન છે તેથી તેના આશ્રયે, લકે પૂર્ણતાની પ્રતીત રૂપ સમ્યગ્દર્શન પ્રગટ થશે. એ સમ્યગ્દર્શન પોતે કલ્યાણરૂપ છે અને તે જ સર્વ કલ્યાણનું મૂળ છે. જ્ઞાનીઓ સમ્યગ્દર્શનને કલ્યાણની મૂર્તિ' કહે છે. માટે હે જીવ! તમે સર્વ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો અભ્યાસ કરો. (૩) સમ્યગ્દર્શન અભૂતપૂર્વ ચીજ છે. તે વિકલ્પ વડે પ્રાપ્ત થઈ જાય એવું મફતિયું નથી પરંતુ પરમ પવિત્ર સ્વભાવની સાથે પૂરેપૂરો સંબંધ ધરાવનારૂં સમ્યગ્દર્શન વિકલ્પોથી પેલે પાર સહજ સ્વભાવના સ્વાનુભવપ્રત્યક્ષપણા વડે પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી સહજ સ્વભાવનું સ્વાનુભવપણું સ્વભાવની સાક્ષીએ ન આવે ત્યાં સુધી તેટલામાં સંતોષ ન માની લેતાં સમ્યગ્દર્શન પ્રાપ્તિના પરમ ઉપાયમાં નિરંતર જાગૃત રહેવું એ નિકટ ભવ્યાત્માઓનું કર્તવ્ય છે. જ્ઞાન, ચારિત્ર અને દર્શન એ ત્રણે ગુણોને ઉજ્જવળ કરનાર એવી એ સમકશ્રધ્ધાપ્રધાન આરાધના છે. બાકીની ત્રણ આરાધના એક સમ્યકત્ત્વના વિદ્યમાનપણામાં જ આરાધકભાવે પ્રવર્તે છે. એ પ્રકારે સમ્યકત્ત્વનો કોઈ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી તે પવિત્ર કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને, આ અનંત - અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે હે ભવ્યો! તમે ભક્તિપૂર્વક અંગીકાર કરો. સમયેતે સમયે આરાધો. (૫) આત્મવસ્તુ એકલી દ્રવ્યરૂપ નથી. પરંતુ દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણ સ્વરૂપ છે. આત્મા અખંડ શુધ્ધ છે એમ તે સાંભળીને માને પરંતુ પર્યાયને સમજે નહિ, અશુધ્ધ અને શુધ્ધ For persogo Private Use od www.ainalibar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ પર્યાયનો વિવેક કરે નહી એને સમ્યકત્ત્વ હોઇન શકે. કદાચિત જ્ઞાનના ઉધાડવડે દ્રવ્યગુણ-પર્યાયનું સ્વરૂપ (વિકલ્પ જ્ઞાન વડે જાણે), તો પણ તેટલા માત્રથી જીવનું સાચું પ્રયોજન સિધ્ધ થતું નથી. કેમકે વસ્તુ સ્વરૂપમાં એક જ્ઞાન ગુણ જ નથી પરંતુ શ્રધ્ધા, વીર્ય, સુખ વગેરે અનંત ગુણો છે અને જ્યારે બધાય ગુણો અંશે સ્વભાવરૂપ કાર્ય આપે ત્યારે જ જીવનું સમ્યગ્દર્શનરૂપી પ્રયોજન સિદ્ધ થાય છે. જ્ઞાન ગુણે વિકલ્પ વડે આત્માને જાણવાનું કાર્ય ક્યું પરંતુ ત્યારે શ્રધ્ધાળુણ તો મિથ્યાત્વરૂપ કાર્ય કરી રહ્યો છે, આનંદગુણ તો આકૂળતાનું વેદન આપી રહ્યો છે. આ બધું ભૂલી જઈને માત્ર જ્ઞાનથી જ સંતોષ માની લે તો એમ માનનાર જીવ આખા આત્મદ્રવ્યને માત્ર જ્ઞાનના એક વિકલ્પમાં જ વેચી દે છે. પૂર્ણ આત્મસ્વભાવ એક જ સમયે સર્વાગ પરિણમી રહ્યો છે. બધા જ ગુણોનું પરિણમન એ સમ્યકત્વ છે. ફક્ત દ્રવ્યથી સંતોષ માની લેવો. કેમકે મહિમાવંતપણું દ્રવ્ય-ગુણથી નથી પરંતુ (વેદન અપેક્ષાએ તો) નિર્મળ પર્યાયથી જ મહિમાવંતપણું છે. દ્રવ્ય-ગુણ તો સિધ્ધને અને નિગોદને બંનેને છે, જો દ્રવ્યગુણથી જ મહિમાવંતપણું હોય તો નિગોદપણું પણ મહિમાવંતપણું કેમ ન કરે? પરંતુ નાના, મહિમાવંતપણું તો નિર્મળપયયથી છે. પર્યાયની શુધ્ધતા જ ભોગવવામાં કામ આવે છે. કાંઇદ્રવ્ય-ગુણની શુધ્ધતા ભોગવવામાં કામ આવતી નથી. (કેમકે તે તો અપ્રગટરૂપ છે, શકિતરૂપ છે.) માટે પોતાની વર્તમાન પર્યાયમાં સંતોષાઈ ન જતાં, પર્યાયિની શુધ્ધતા પ્રગટવા માટે પવિત્ર સમ્યફદષ્ટિ પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો. અરેરે ! પરિણામોમાં અનેક પ્રકારના ઝંઝાવાત થતા હોય, પરિણતિનું સહજપણે આનંદમયપણું હોવાને બદલે એકલી કૃત્રિમતા અને ભવ્ય-શંકામાં ઝોક થતા હોય, એક એક ક્ષણેક્ષણની પરિણતિ વિકારના ભાર નીચે દટાયેલી જ હોય, કદાપિ શાંતિઆત્મસંતોષનો લવલેશ પણ અંતરમાં વર્તતો ન હોય છતાં પોતાને સમ્યગ્દર્શન માની લેવું એ તો કેટલી હદનોં દંભ ! કેટલી અજ્ઞાનતા અને સ્વઆત્માની કેટલી છેતરપિંડી! (૮) અહા! કેવળી પરમાત્માનું આત્મ પરિણમન સહજપણે કેવળજ્ઞાનમય પરમ સુખદશા પણે જ પરિણમી રહ્યું છે, એ સહજપણે પરિણમતા કેવળજ્ઞાનનું મૂળ કારણ સમ્યકત્ત્વ જ છે. તો પછી તે સમ્યક્સહિત જીવનું પરિણમન કેટલું સહજ હશે! નિરંતર તેની આત્મ જાગૃતિ કેવી વર્તતી હશે! જે અલ્પકાળે કેવળજ્ઞાન જેવી પરમ સહજ દશાની પ્રાપ્તિ કરાવે એવું આ કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન, તેને કલ્પના વડે કલ્પી લેવું એમાં તો અનંત કેવળીઓનો અને જ્ઞાનીઓનો કેટલો બધો અનાદાર છે? એ તો પોતાના આત્માની પરમ પવિત્ર દશાઓનો જ અનાદાર છે ને! હા - DEST TENSTEE અer૭૧ઠાક.ના વન - Page #89 -------------------------------------------------------------------------- ________________ (૯) સમ્યકત્વદશાની પ્રતીતિમાં આખો આત્મા આવી જાય છે. તે સમ્યકત્ત્વદશા થતાં પોતાને આત્મસાક્ષીએ સંતોષ આવે છે, નિરંતર આત્મજાગૃતિ વર્તે છે, ક્યાંય પણ તેની આત્મપરિણતિ ફસાતી નથી, એના ભાવોમાં કદિપણ આત્મા સિવાય અન્યત્ર ક્યાંય આત્મઅપીણતા આવી જતી નથી. આવી દશાનું ભાન પણ ન હોય ત્યાં સમ્યગ્દર્શન હોય જ નહિ. (૧૦) ધમ જીવનો ધર્મ સ્વભાવના આશ્રયે ટકેલો છે. તેના સમ્યગ્દર્શનાદિ ધર્મને કોઇ પરનો આશ્રય નથી. આમ હોવાથી ધર્મજીવને પૈસા-મકાન વગેરેનો સંયોગ ન હોય તેથી શું? અને ઘણા શાસ્ત્રોનું જ્ઞાન ન હોય તો તેથી શું? ધર્મી જીવને તે ન હોય તેથી કાંઈ તેના ધર્મને વાંધો આવતો નથી, કેમ કે ધર્મનો ધર્મ કોઇ પરના આશ્રયે, રાગના આશ્રયે કે શાસ્ત્રના જાણપણાના આશ્રયે ટકેલો નથી પણ પોતાના ત્રિકાળી સ્વભાવના જ આધારે ધર્મને ધર્મપ્રગટયો છે, તેના આધારે ટક્યો છે, ને તેના આધારે વૃધ્ધિગત થઈને પૂર્ણતા થાય છે. (૧૧) વસ્તુ સ્વભાવ તે ધર્મ - આત્મા જ્ઞાનાનંદમૂર્તિ છે, તેનો સ્વભાવ જ્ઞાન-દર્શનમય ચેતના છે, તે ચેતના શુધ્ધતારૂપે પરિણમે અર્થાત્ સ્વભાવની શ્રધ્ધા-જ્ઞાન-રમણતારૂપે પરિણમે તે ધર્મ છે. આત્મા ત્રિકાળ શુધ્ધ ચેતના રૂપ વસ્તુ છે અને વિકાર ક્ષણિક છે એવા ભેદ જ્ઞાનપૂર્વક આત્મ સ્વભાવની પ્રતિત અને અનુભવ તે સમ્યગ્દર્શન છે અને તે જ વસ્તુ સ્વભાવનું મૂળ છે. (૧૨) પોતાના શુધ્ધ સ્વભાવની શ્રધ્ધા, જ્ઞાન અને ચારિત્ર તે રત્નત્રયધર્મ છે. તેનું મૂળ પણ સમગ્દર્શન છે. જેણે સમ્યગ્દર્શન વડે પરિપૂર્ણ આત્મ સ્વભાવને પ્રતિતમાં લીધો છે તે અલ્પકાળે પૂર્ણતા પ્રગટ કરી મુક્તિ પામશે એ સમ્યગ્દર્શનનું માહાત્મ છે. (૧૩) “આત્મા ચૈતન્યસ્વભાવ વડે માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે, દેહાદિ પરદ્રવ્યોનો હું નિમિત્તપણે પણ કર્યા નથી અને મારો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વિકારનો પણ કર્યા નથી. બધા ભાવોથી જુદું રહીને જ્ઞાન બધાને જાણે છે'. આમ જેને ભેદ જ્ઞાન છે, તેના હૃદયમાં સમતરૂપી જળનો પ્રવાહ નિરંતર વહે છે! (૧૪) હું આત્મા શિવરૂપ જ છું, મારો સ્વભાવ કદી વિકારી થયો નથી, અને પરદ્રવ્યો સાથે મારે કાંઇ સંબંધ જ નથી'. આમ સ્વભાવ સાથેનો સંબંધ જોડીને પર સાથેનો સંબંધ વિચ્છેદ કરીને અંતરદષ્ટિથી જુએ તો સમ્યગ્દર્શન થાય. (૧૫) જેને આત્માની પ્રતિત છે તેને પોતાની મુક્તિ માટે શંકા પડતી નથી. આત્મામાં પુરૂષાર્થનું જ બળવાનપણું છે, કર્મનું બળવાનપણું કદી છે જ નહિ... કાકા યાત્રાધાદાર Page #90 -------------------------------------------------------------------------- ________________ (૧૬) અરે ભાઇ ! તારે ધર્મ કરવો છેને ! તો તું આત્મા છો કે નહિ, તારૂં સ્વરૂપ શું છે તે જાણ્યા વગર ધર્મ ક્યાંથી થશે ? જેમાંથી ધર્મ દશા પ્રગટ કરવી છે તે વસ્તુને તે જાણી નથી. સૌથી પહેલો ધર્મ તો સમ્યગ્દર્શન જ છે. (૧૭) જ્યાં તે સમ્યગ્દર્શન નથી ત્યાં ધર્મનો લવલેશ પણ નથી. ધર્મ તો સમ્યગ્દર્શનને આશ્રિત છે. સમ્યગ્દર્શન વગર જીવ જે કાંઇ કરે તે બધુંય સંસારનો હેતુ છે. સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગ પ્રગટે નહિ અને ભવ કટી થાય નહીં. (૧૮) સત્યદેવ-શાસ્ત્ર-ગુરૂનો વિવેક થયો અને ચૈતન્ય સ્વભાવની ઓળખાણ વડે ‘વિકારનો પણ જ્ઞાતા છું’ એવો આત્માનો વિવેક પ્રગટયો તેને સત્ને સ્વીકાર્યું એટલે કે સમ્યગ્દર્શન થયું, તે જ ધર્મની પહેલી સીડી છે. : (૧૯) ‘આત્માની ક્રિયા’ આત્મામાં સમાય છે. લોકો કહે છે કે ઃ મનમાં પરણ્યો ને મનમાં જ રાંડડ્યો, તેમાં સગાં વહાલાં, માંડવો, જમણ, ઢોલ વિગેરે કાંઇ નહિ; તેમ ચૈતન્યમાં જ સમજ્યો અને ત્યાં જ લીન થઇ મુક્ત થયો. પ્રથમ ચૈતન્ય સ્વરૂપને ભેદના વિકલ્પોથી ભિન્ન જાણ્યું અને પછી તે અભેદ ચૈતન્યમાં જ લીન થઇને ભેદને તોડીને મુક્ત થયો. ચૈતન્યની બહારમાં કાંઇ ન કર્યું. આત્માની ક્રિયા આત્મામાં જ સમાઇ જાય છે. આત્માની સંસારક્રિયા કે મોક્ષક્રિયા શરીરમાં થતી નથી. શરીર તે જડ છે. વિકાર પણ આત્મામાં થાય અને મુક્તિ પણ આત્મામાં થાય. (૨૦) આ મોક્ષમાર્ગ જ આત્માનો છે. તેનો આત્મા સાથે જ સંબંધ છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એકતાને જ મોક્ષમાર્ગ કહ્યો છે, મોક્ષમાર્ગની આત્મામાંથી જ શરૂઆત થાય છે અને પૂર્ણતા પણ આત્મામાં જ સમાય છે. આમાં જ એ આવી ગયું કે એકલા આત્મા સિવાય બીજા જે કોઇ ભેદના વિકલ્પ વચ્ચે આવે તેને તોડીને અભેદ આત્મામાં જ લીન થવું. તે જ મુક્તિનો ઉપાય છે. (૨૧)`‘નિમિત્ત પરવસ્તુની હાજરી માત્ર છે, ઉપાદાનના કાર્યમાં તે કાંઇ કરતું નથી. નિમિત્ત આવે તો ધર્મ થાય-એમ નથી ઉપાદાનના પોતાના સ્વભાવથી જ કાર્ય થાય છે, આમ જ્ઞાનીઓ કહે છે, ત્યારે અજ્ઞાનીઓ વિરોધ કરીને પોકારે છે કે ‘રે ! નિમિત્ત ઊડી જાય છે,’ તેમનો એ પોકાર વ્યર્થ છે. કેમકે ઉપાદાનની અને નિમિત્તની હદ જ તેટલી છે. જ્યાં વસ્તુ પોતે જ પોતાના સ્વરૂપનો પોકાર કરી રહી છે ત્યાં કોઇનો વિરોધ કામ આવે તેમ નથી. (૨૨) જે સમ્યગ્દર્શનથી જ ભ્રષ્ટ છે તે તો ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે, તેને મુક્તિની પ્રાપ્તિ નથી. જે જીવોએ પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શનરૂપી દોરી પરોવી છે તેવા જીવો અલ્પકાળે મુક્ત *erers9,3 www.jamelibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને સંસાર સમુદ્રમાં ડૂબતા નથી. કોઈ જીવ ઘણા શાસ્ત્રો ભણે પણ જો સમ્યકત્વરત્નથી ભ્રષ્ટ હોય તો તે આરાધનારહિત હોવાથી સંસારમાં જ ભમે છે. શાસ્ત્રોમાં કાંઇ આત્મા રહેલો નથી. આત્મા ચૈતન્યમય સ્વતંત્ર છે. તેની ઓળખાણ વગર શાસ્ત્રો ભણે તો પણ તે મિથ્યાદ્રષ્ટી છે અને સંસારમાં જ રખડે છે. “આત્મા સ્વતંત્ર છે. રાગનો એક અંશ પણ આત્માના સ્વભાવમાં નથી. પર્યાયમાં જે રાગ-દ્વેષ થાય તે પોતાની વર્તમાન લાયકાતથી પોતાના જ દોષથી થાય છે. કર્મ વગેરે કોઇ પરદ્રવ્ય દોષ કરાવનાર નથી' એવું જેને સ્વતંત્રતાનું જ્ઞાન નથી તે ગમે તેટલાં શાસ્ત્રો ભણ્યો હોય પણ તેના ભણતર ખોટાં છે. એકમાત્ર સમ્યગ્દર્શન વગર તેના સંસારનો અંત આવતો નથી. (૨૩) સમ્યગ્દર્શન વગર કરોડો વર્ષતપ કરે!ગમેતે કરે, તોય સ્વરૂપની પ્રાપ્તિનથાય. સમ્યગ્દર્શન વડે સત્ય સ્વભાવના સ્વીકાર વગર જીવ જે કાંઇ કરે તે બધું ખોટું જ હોય દેવ-ગુરૂ-શાસ્ત્ર માટે પ્રાણ આપે તો પણ જો નિરાલંબી આત્માનું સાચું ભાન ન હોય તો જીવને ધર્મનો લાભ જરા પણ થતો નથી. - આત્માના ભાન સહિત જીવને બધું જ સફળ છે.. અને મિથ્યાદષ્ટિને જ્ઞાન, વૃતાદિ બધું નિષ્ફળ છે. નિર્વિકાર અબંધ જ્ઞાનસ્વભાવ છે, તેની પ્રતિતના જોરે સમગ્દષ્ટિને ક્ષણે-ક્ષણે આત્મશુધ્ધિ વધે છે, વિકાર ઘટે છે અને પૂર્વ કર્મો ખરી જાય છે. (૨૪) અધ્યાત્મનું રહસ્યઃ અધ્યાત્મમાં મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર એ ધોરણ હોવાથી તેમાં સદાય મુખ્યતા નિશ્ચયની જ છે, ને વ્યવહાર સદાય ગૌણપણે જ છે. સાધક જીવનું આ ધોરણ છે. સાધક જીવની દષ્ટિનું સળંગ ધોરણ એ જ રીતે છે. - સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે, તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુધ્ધતાની વૃધ્ધિ જ થતી જાય છે અને અશુધ્ધતા ટળતી જ જાય છે એ રીતે નિશ્ચયની મુખ્યતા જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય-ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી. દ્રવ્યસ્વભાવની મુખ્યતા અને અવસ્થાની ગૌણતા કરીને સાધક જીવ જ્યારે સ્વભાવ તરફ ઢળી ગયો ત્યારે વિકલ્પ તૂટીને સ્વભાવમાં અભેદ થતાં જ્ઞાન પ્રમાણ થઈ ગયું. હવે તે જ્ઞાન નો પર્યાયને જાણે તો પણ ત્યાં મુખ્યતા તો સદાય દ્રવ્યસ્વભાવની જ રહે છે. એ રીતે, જે દ્રવ્યસ્વભાવની મુખ્યતા કરીને ઢળતાં જ્ઞાન પ્રમાણ થયું તે જ - ૩ - For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસ્વભાવની મુખતા સાધકદશાની પૂર્ણતા સુધી નિરંતર રહ્યા કરે છે અને જ્યાં દ્રવ્યસ્વભાવની જ મુખ્યતા છે ત્યાં સમ્યગ્દર્શનથી પાછા પડવાનું કદી હોતું જ નથી; તેથી સાધક જીવને સળંગપળે દ્રવ્યસ્વભાવની મુખ્યતાના જોરે શુધ્ધતા વઘતાં વઘતાં જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે સંપૂર્ણ પ્રમાણ થઈ જતાં બેનયોનો વિરોધ ટળી જાય છે. તો પણ વસ્તુમાં જે દ્રવ્ય-પર્યાય બે વિરૂધ્ધ ધર્મસ્વભાવ છે તે તો ટળતા નથી. આવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ જાણવું અગત્યનું છે. પરમાર્થ મોક્ષકારણ (નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યા) જીવાદિનું શ્રધ્ધાનસમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, (રાગાદિ-વર્જનચરણ છે, ને આ જ મુક્તિપંથ છે.” (સમયસાર ગાથા - ૧૫૫) ગાથાર્થ જીવાદિ પદાર્થોનું શ્રધ્ધાન સમ્યકત્વ છે, તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે, આ જ મોક્ષનો માર્ગ છે. ટીકાઃ મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તેમાં સમગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રધ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રએ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (પરિણમન) ' જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષ કારણ છે. ભાવાર્થ આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે તેથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે' એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે એમ કહેવામાં કાંઇપણ વિરોધ નથી. વિશેષાર્થ “જીવાદિ પદાર્થોનું શ્રધ્ધાન સમકિત છે એમ કહ્યું છે અહીં એટલો માત્ર અર્થ નથી. ‘જીવાદિ પદાર્થોના શ્રધ્ધાન સ્વભાવે આત્માનું થવું-પરિણમવું' તે સમકિત છે. ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેના શ્રધ્ધાનપણે જે અંતરમાં તદ્રુપ પરિણમન થાય તે સમકિત છે. અહાહા ! હું સદાય વીતરાતસ્વરૂપ જ છું, આ જે પર્યાયમાં રાગ છે એ તો આગંતુક છે, મહેમાનની જેમતે આવે ને જાય, એ કાંઇ મારી ચીજ નથી, આવો જે પ્રતીતિભાવ તે સમકિત છે. આવું જે નિર્મળ જ્ઞાન ને સમજ્ઞાન છે અને શુધ્ધસ્વરૂપના આશ્રયે જે રાગનો -er૭૫ ના કાકા """"" દg Page #93 -------------------------------------------------------------------------- ________________ અભાવ થયો તે વીતરાગી ચારિત્ર છે અને સંપૂર્ણ આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન તે ધર્મ છે. શુભાશુભરાગથી રહિત ભગવાન આત્મા એકલો શુધ્ધ ચૈતન્યધનસ્વરૂપ છે. એનું પોતાના શ્રધ્ધાનસ્વભાવે જે નિર્મળ વીતરાગી પરિણમન થાય તો સમ્યગ્દર્શન છે. જીવાદિ પદાર્થોનું જે ભેદરૂપ શ્રધ્ધાન તે સમ્યગ્દર્શન નહિ. એ તો રાગ છે. સમ્યગ્દર્શન તો શુધ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અંતરંગ શ્રધ્ધાનના રાગરહિત પરિણમનરૂપ છે. ભાઇ ! સમ્યગ્દર્શન કોઇ અપૂર્વ અલૌકિક ચીજ છે. ધર્મી જીવ એમ વિચારે છે કે-આ શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિ અજીવ છે અને આ પુણ્ય-પાપના જે ભાવ છે તે આસ્રવ છે, બંધ છે અને એ સર્વથી જુદો પોતે જીવ જ્ઞાયકતત્ત્વ છે. એ પુણ્ય-પાપ આદિ સર્વથી લક્ષ છોડીને ભગવાન શાયકના શ્રધ્ધાનપણે થવું-પરિણમવું તે સમ્યગ્દર્શન છે. અહાહા !! જે જ્ઞાયકની અનુભૂતિના પરિણામ થતાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે અને આત્મા આનંદનું ધામ પ્રભુ આવો જ છે એવો પ્રતીતિનો ભાવ ઉપજે તે સમ્યગ્દર્શન છે. આ ધર્મનું પહેલું પગથિયું છે સમ્યગ્દર્શન એ આત્માની પ્રતીતિરૂપ વીતરાગી પર્યાય છે. આત્મા શુધ્ધ ચિદાનંદકંદ પ્રભુ સદા વીતરાગ સ્વભાવી છે. તેના શ્રધ્ધાનરૂપ જે ભવન-પરિણમન તે સમકિત છે તે વીતરાગી પર્યાય છે. ‘જીવાદિનું શ્રધ્ધાન સમકિત’ એમ જે કહ્યું ત્યાં આ (એકેન્દ્રયાદિ) જીવ છે અને આ ઘટપટાદિ અજીવ છે એવી શ્રધ્ધાની વાત નથી પરંતુ જીવ જ્ઞાયકભાવે-વીતરાગસ્વભાવે છે અને રાગસ્વભાવે, કર્મસ્વભાવે નથી એવી સ્વભાવ-વિભાવની ભિન્નતાના શ્રધ્ધાનરૂપ જે વીતરાગી પરિણતિ થવી તે સમકિત છે. ‘જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થયું-પરિણમવું તે જ્ઞાન છે'. અર્થાત્ જ્ઞાનની પર્યાયનું એક જ્ઞાયકના લક્ષે જ્ઞાનરૂપ પરિણમવું એને સમ્યગ્નાન કરે છે, જ્ઞાનની પર્યાયમાં શાયક આત્મા જ જણાય છે. જ્ઞાન સ્વભાવના લક્ષે પરિણમતું જ્ઞાન તે જ્ઞાન છે. સ્વસંવેદન-પ્રત્યક્ષ સ્વરૂપના જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. ચૈતન્યનું ચૈતન્યસ્વભાવે થવુંપરિણમવું તેને જ્ઞાન કહ્યું છે અને તે મોક્ષનો માર્ગ છે. રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થયું. પરિણમવું તે ધર્મ છે. આત્મા જ્ઞાનસ્વભાવે અંતર-એકાગ્ર થઇ જ્યાં પરિણમે છે ત્યાં સહેજે રાગરૂપે થતો નથી. એ પરિણમન જ રાગના અભાવસ્વરૂપ છે અને તે સમ્યક્ચારિત્ર છે. સ્વરૂપ આચરણ ચારિત્ર તે જ વીતરાગી ચારિત્ર છે. 08 Forms imm Page #94 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only