SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) હવે એ અભ્યાસ ચાલુ હોય ત્યારે એ સહજ છે કે મોક્ષ માર્ગના નિમિત્તરૂપ સાચા દેવ ગુરૂ-શાસ્ત્રનો મહિમા આવ્યા વગર રહે નહિ. તો તેમના દર્શન-પૂજા-ભક્તિ એવો સહજ વ્યવહાર ધર્મ સાથે જ હોય. (૧૪) સામાન્ય ગૃહસ્થજીવનમાં પાત્રતા બહુ જ મહત્ત્વની છે. પાત્રતાના જુદા જુદા લક્ષણો બરાબર વિચારી જવા. ક્ષયોપશમ જ્ઞાન ભલે ઓછું હોય, મોટા ત્યાગી-તપસ્વી ન થવાય તો ચાલશે - પણ જીવનમાં સરળતા હોવી જોઈએ. કોઈપણ જાતનો આગ્રહન હોવો જોઈએ. (૧૫) હવે પ્રથમ ભૂમિકામાં આપણે શું કરીએ છીએ એ કરતાં આપણે સ્વરૂપ સંબંધી શું માનીએ છીએ એ બહુ જ અગત્યનું છે. શ્રધ્ધા ગુણની પરિણતિ વિના - જો સીધા ચારિત્રને વ્યવસ્થિત કરવા જશું તો ભૂલ થઈ જશે. મિથ્યાત્વનું સ્વરૂપ તે મહાપાપ છે, એ લક્ષમાં આવવું જોઈએ. આ સમજવા માટે ઘણી બધી પ્રયોજનભૂત વસ્તુઓનું યથાર્થ સ્વરૂપ સમજવું પડશે. મere severeve r resort, Pસાકાર કરવા મા આવનારા
SR No.005527
Book TitleSamyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy