Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Catalog link: https://jainqq.org/explore/535789/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir JOURNAL OF B. J. INSTITUTE OF LEARNING & RESEARCH સાપ્ય ઓકટોબર, '૯૩ થી માર્ચ, ૧૯૯૪ વિ. સં. ૨૦૪૯, ભાદ્ર (દ્વિ)-વિ, સં, ર૦૫૦, ફાગુન પુસ્તક ૧૦, અંક ૩-૪ અધ્યયન અને સંશોધનનું વૈમાસિક સ પાકે પ્રવીણચંદ્ર ચિ. પરીખ ભારતી કી, શેલત સહાયક સંપાદક રામભાઈ ઠા. સાવલિયા અનાના અલગ ગુજરાત વિદ્યાસભા ભોળાભાઈ જેશિ'ગભાઈ અધ્યયન સંશોધન વિદ્યાભવન અમદાવાદ-૩૮૦ ૦૦૯ અને માન For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકને વિસતિ વર્ષમાં ચાર અંક બહાર પડે છે: એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર, ઑકટોબર-ડિસે. અને જાન્યુઆરી-માર્ચના લવાજમ ભારતમાં : રૂ. ૩૦/- ટપાલ ખર્ચ સાથે) પરદેશમાં : યુ. એસ. એ. માટે ૬ ડોલર (ટપાલ ખર્ચ સાથે) - યુરોપ અને અન્ય દેશો માટે : ૨.૫૦ પીંડ (ટપાલ ખાન ) લવાજમ માટેનું વર્ષ એપ્રિલથી માર્ચ મ.એ. પત્રો, લેખ, ચેક વગેરે “અધ્યક્ષ, બે. જે. અધ્યયન-સંશોધન-વિદ્યાભવન, હ.કા. આ કોલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦e' એ સરનામે મોકલવા. સામીપ્યમાં પ્રકાશિત કરવા માટે લેખકોએ પૃષ્ઠની એક જ બાજુએ શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખ મોકલવા વિનંતી છે. શક્ય હોય તો લેબ ટાઈપ કરી મેકલવા જરૂરી છે. ગુજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણેની જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખનું લખાણ ૩,૦૦૦ શબ્દોથી વધુ લાંબું ન હેવું જોઈએ. ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્વ અને પ્રાચ્યવિદ્યાને લગતા કોઈ પણ વિષય પરને સંશોધનાત્મક કે ઉચ્ચ કક્ષાનો લેખ જ સ્વીકારવામાં આવશે. લેખકે એ પાણીપમાં સંદર્ભગ્રંથનું નામ, એના લેખક કે સંપાદકનું નામ, આવૃતિ, પ્રકાશનસ્થ વપ વગેરે વિગતો દર્શાવવી આવશ્યક છે. લેખની સાથે જરૂરી ફોટોગ્રાફ રેખાંકને વગેરે મોકલવાં આવશ્યક છે. અન્યત્ર પ્રગટ થવા મોકલેલાં લખાણ આ સામયિક માટે મોકલવાં નહી. અહીં પ્રગટ થતા લેબમાં વિચારે લેખકના છે. તેની સાથે સંપાદકે હંમેશા સહમત છે એમ માનવું નહી. સામયિકનાં આ લખાણ કોપીરાઈટથી સુરક્ષિત કરવામાં આવે છે. આ સામયિકમાં પ્રસિદ્ધ થયેલા લેખ માટે મુદ્રિત પૃષ્ઠ દીઠ રૂ. પ/-ને પુરસ્કાર તેમજ એમના લેખની ૧૦ એફઝિસ અપાશે. ગ્ર થાવલોકન માટે સૂથની સમીક્ષા કરાવવા માટે પુસ્તકની બે નકલ મોકલવી અનિવાર્ય ગણશે. જે પુસ્તકની એક જ નકલ મળી હશે તેની સમીક્ષાને બદલે એ અંગે સાભાર-સ્વીકાર નોંધમાં એના સમાવેશ કરવામાં આવશે. પુસ્તક સમીક્ષાને યોગ્ય છે કે કેમ એનો નિર્ણય સંપાદકે કરશે. પુસ્તકના સમીક્ષકને રૂ. ૧૦/-નો પુરસ્કાર અને એમના અવલોકનની ૧૦ ફપ્રિન્ટસ તથા એમણે અવકન કરેલ ગ્રંથની નકલ ભેટ અપાશે. -સંપાકે જાહેરાત આ માસિકમાં જાહેરાત આપવા માટે લખો : સંપાદક, ‘સામી’, ભો. જે. અધ્યયનસ શોધન વિદ્યાભવન, હ. કા. આર્ટસ કોલેજના કપાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૮ જાહેરાતના દર અંદરનું પૃષ્ઠ આખું રૂ. ૫૦૦/,, ,, અર્ધ રૂ. ૨૫૦/આવરણ , બીજુ ત્રીજુ રૂ. ૧,૦૦૦/, ,, ચોથું રૂ. ૨,૦૦૦/ પ્રકાશક : ડૉ. પ્રવીણચંદ્ર પરીખ નિયામક, ભો. જે. વિદ્યાભવન, હ. કા. આટૅસ કોલેજ કમ્પાઉન્ડમાં અમદાવાદ-૩૮૦૦૦૯ પ્રકાશન વર્ષ : માર્ચ, ૧૯૯૫ મુદ્રક ; ક્રિશ્ના પ્રિન્ટરી, હરજીભાઈ પટેલ ૯૬૬, નારણપુરા જૂના ગામ અમદાવાદ-૧૩ * ફેન : ૪૮૪૩૯૩ For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામયિ ઓકટોબર, ૩ થી માર્ચ, ૧૯૯૪ વિ. સં. ૨૦૪૯ ભાવ (હિ)-વિ. સં. ૨૦૫૦ ફાગુન ૫. ૧૦, અંક ૩-૪ લેખેની અનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક ૧૦૫ ૧૧૨ ૧૧૬ ૧૧ - - e ૧. અન્-આર્યોના આદ્ય વાસ્તુશાસ્ત્રી મયદાનવ કાતિલાલ ર. દવે ૨. યાસ્કની કેટલીક વિશેષતાઓ તપસ્વી નાન્દી ૩. મીમાંસક મૂર્ધન્ય કુમારિક ભટ્ટ જેઠાલાલ છો. શાહ ૪. પંચરાત્રના વિષ્ક ભકમાં પ્રતીક યોજના કમલેશકુમાર છે. ચોકસી ૫. શ્રી વલ્લભાચાર્યની પુષ્ટિભક્તિ જ્યકિશનદાસ સાદાની ૬. મોદજની વાવને અપ્રગટ શિલાલેખ, પ્રવીણચંદ્ર પારેખ વિ. સં. ૧૫૦ ભારતી શેલત છે. શેખ અહમદ ખટુ ગરિબીના અવસાન અંગેની નોંધ ચાંદબીબી એ. શેખ ૮. સાહિત્ય અને સંશોધન હરિપ્રસાદ શાસ્ત્રી હતિરાજ જગન્નાથના મતે ઉપમા હવે રૂપકનો શાખધ નીલાંજના શાહ ૧૦. કુમારસંભવમાં કાવ્યશાસ્ત્રીય સંકેત જાગૃતિ પંડયા ૧૧. સમુચ્ચય અલંકારના એક ઉદાહરણની સમીક્ષા પારૂલ માંકડ ૧૨. ખંભાતનું મુઘલકાલીન વિરલ ખતપત્ર વિભૂતિ વિ. ભટ્ટ ૧૩. કામ : દૂર તથા નજીક : સ્થળ નામના પરિપ્રેક્ષ્યમાં મણિભાઈ મીસ્ત્રી ૧૪. ઓગણીસમી સદીમાં સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાનું આંદોલન એસ. વી. જાની ૧૫. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન ભૂપેન્દ્ર અંબાલાલ પટેલ ૧૬. ગુજરાતમાં સન્તવાણીને વિકાસ રમેશ બેરાઈ ૧૭. . જે. વિદ્યાભવનમાં સંગૃહીત બાબીવિલાસની અપ્રગટ હસ્તપ્રતનો પરિચય રમભાઈ ઠા. સાવલિયા - - - ૧૫ ૧૬૬ ૧૭ ૧૮ ? ચિત્રસુચિ મોદજ ગામ મહેમદાવાદ)ની પ્રાચીન વાવને શિલાલેખ મુખ પૃષ્ઠ 8 ભે. જે. વિદ્યાભવન, હ. કા. આર્ટસ કોલેજ કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુ-આર્યોના આદ્ય વાસ્તુશાસ્ત્રી મયદાનવ કાન્તિલાલ રા. દવે વાસ્તુદને અથર્વવેદના ઉપવેદ તરીકે પ્રાપ્ત થયેલી પ્રતિષ્ઠા અને વૈદિક સાહિત્યમાં મળતા વિશ્વકર્મા, ત્વષ્ટા, ઋક્ષ, અગત્ય અને વશિષ્ઠ વગેરે શિપી–સ્થપતિએના નામે લેખથી ભારતમાં આર્ય-શિલ્પ સ્થાપત્યની પરંપરા હજાર વર્ષ પુરાણી હોવાનું સિદ્ધ થાય છે. એથી યે પૂર્વે, હડપ્પા મોહે-જો-દડોના ઉતખનનમાંથી પ્રાપ્ત થયેલ સુવિકસિત નગર રચના અને કલાત્મક શિ૮૫–સ્થાપત્યના પુરાવાઓથી ભારતમાં પ્રાગૂ- કાળમાં સિદ્ધિના શિખરે પહોંચેલી દ્રવિડ અથવા અન્-આર્ય વાસ્તુવિદ્યાનો પણ પરિચય પ્રાપ્ત થાય છે. મય આ અન-આર્ય પ્રાચીન વાસ્તુવિદ્યાની પરંપરાના પ્રથિતયશ પ્રતિનિધિ છે. વેદોત્તરકાળમાં વિદ્યમાન મનાતા આચાર્ય મયનો ઉલ્લેખ વિશ્વકર્માની સાથે જ વેદત્તરકાલીન ગ્રંથોમાં આદરપૂર્વક થયેલો જોવા મળે છે. રામાયણ કિકિંધા (૫૧/૧૩), મહાભારત સભાપર્વ (૧/૪), મત્સ્ય પુરાણ (અ. ૧ર૯-૧૪૦), વાયુપુરાણ (૬૮/૧૪), ભાગવત પુરાણ (૫/૨૪), બૃહત્સંહિતા (અ. ૫૭) તથા માનસાર, સૂત્રધારમંડન વગેરે વાસ્તુવિદ્યાના ગ્રંથમાં તેમનાં જીવન અને કાર્યો વિષે અનેક ઉલેખ પ્રાપ્ત થાય છે. પારિવારિક વિગતો: મયદાનવના જન્મ અંગે પ્રાચીન સાહિત્યમાં વિવિધ મતે પ્રચલિત છે. માનસાર અનુસાર બ્રહ્માજીનાં ચાર મુખમાંથી ચાર શિપીઓનો પ્રાદુર્ભાવ થયો. તે પૈકી દક્ષિણ મુખમાંથી ભય ઉત્પન્ન થયા હતા. એક અન્ય મત મુજબ આર્યોના આદ્ય વાસ્તુશાસ્ત્રી વિશ્વકર્માના ચાર માનસપુત્રો પૈકી મય પણ એક હતા. વિવિધ પુરાણોમાં જણાવ્યા પ્રમાણે તેઓ બ્રહ્માસુત દક્ષ પ્રજાપતિની કાશ્યપને સમર્પિત કરાયેલી તેર કન્યાઓ પૈકી દનુ અને કાશ્યપથી ઉત્પન્ન થયા હતા. દનુ-કાશ્યપથી ઉત્પન્ન થયેલા દાનવવંશમાં મય ઉપરાંત શબર, તારક, વૃષપર્વા, સ્વર્ભાનુ, પુલોમા અને વિચિતિ વગેરેનાં નામો પણ ઉલ્લેખનીય છે. આચાર્ય ચતુરસેન શાસ્ત્રી મયને અસુર–ગુરુ શુક્રાચાર્યના પુત્ર ત્વષ્ટાના પુત્ર તરીકે ઓળખાવી વિશ્વકર્મા અને મને અભિન્ન માને છે. મહાભારત વગેરેમાં મય માટે સ્થપતિના ઉપાધિસૂચક “વિશ્વકર્મા’ શબ્દના પ્રયોગથી ૩ સંભવતઃ તેમને આવો ભ્રમ થયો હોવાનું જણાય છે, કારણ કે વિશ્વકર્મા તો આઠ વસુઓ પૈકીના એક પ્રભાસના પુત્ર અને ભૃગુ ઋષિના ભાણેજ તરીકે પ્રસિદ્ધ છે.* પુરાણમાં પ્રાપ્ત વિગત અનુસાર ઈન્દ્રને પણ પરેશાન કરનાર નમુચિ અને શુક્રાચાર્યની સંજીવની વિદ્યાના જોરે દ્ર-અશ્વિનૌને યુદ્ધમાં પડકારનાર વૃષપર્વ મયના ભાઈ હતા. હેમા અને રંભા નામની બે પત્નીએથી મને દુદુભિ નામનો પુત્ર અને ઉપદાનવી-મંદોદરી નામની બે પુત્રીઓની પ્રાપ્તિ થઈ હતી, જે પૈકી મંદોદરી રાક્ષસરાજ રાવણની સાથે પરણાવવામાં આવી હતી. રામાયણ (કિ. ૫૧/૧૩)માં પ્રાપ્ત ઉલ્લેખ અનુસાર મય શુક્રાચાર્યને શિષ્ય હતો અને તેમની પાસેથી તેણે વાસ્તુવિદ્યાનું જ્ઞાન અને વાસ્તુવિદ્યાનાં મહત્ત્વનાં ઉપકરણે પ્રાપ્ત કર્યા હતાં. બ્રહ્મપુરાણ અનુસાર છે પણ તેની પાસે બ્રાહ્મણવેશે જઈને મૈત્રીનું વરદાન માગ્યું હતું, જેને મયે સ્વીકાર કર્યો હતે. —* સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર અન-આર્યોના આદ્ય વાસ્તુશાસ્ત્રી મયદાનવ] For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાક- કાળથી જે અન્-આય વાસ્તુ-પરંપરા જોવા મળે છે, અને જેમાં શુક્રાચાર્ય, પ્રહલાદ અને પુરોચન જેવા પ્રસિદ્ધ વાસ્તુશાસ્ત્રીએ થઈ ગયા છે, તે પરંપરાને મય એક પ્રથિતયશસ પ્રતિનિધિ હતો.૫ સમય: મય રાવણ અને શ્રીકૃષ્ણના સમકાલીન હોવાને રામાયણ-મહાભારતમાં પ્રાપ્ત ઉલ્લેખના આધારે મને સમય નક્કી કરવામાં મુશ્કેલી છે. “વિશ્વકર્મા' એ ઉપાધિવાચક શબ્દની જેમ “મય'ને પણ જે ઉપાધિસૂચક શબ્દ માનીએ તો એક કરતા વધારે “મય’ નામધારી સ્થપતિએ થઈ ગયા હોવાનું માનવું પડે. મયના ગ્રંથેના આધારે પણ તેને સમય નિર્ધારિત કરવાનું શક્ય નથી કારણ કે તેમાં વાસ્તુ અને શિપની અત્યંત પ્રાચીન અસુર પરંપરા જળવાઈ રહેલી છે. આથી મને વ્યાસની જેમ વ્યક્તિ નામ ન ગણતાં ઉપાધિ ગણવાનું જ વધુ યોગ્ય છે. નિવાસસ્થાન: મય દાનવ હતો અને દાનવનું નિવાસસ્થાન ઘણું ખરું હિમાલયના પશ્ચિમ ભાગનો પર્વત પ્રદેશ મનાયો છે, જ્યાં કેશી, તારક, નમૂચિ, શંબર, વૃષપર્વા, બાણાસુર, હિરણ્યકશિપુ અને મને નિવાસ હતો. કલાસ પાસેના હિરણ્યશૃંગ પર્વત પાસે દાનવોએ કરેલા યજ્ઞ અને તેમાં મયના યોગદાનની વિગતોના આધારે પણ આ બાબત સિદ્ધ થાય છે. મહાભારત, આદિ પર્વ (૨૧૯ ૩૫)માં ખાંડવદહન પ્રસંગે ઇન્દ્રપ્રસ્થ (આજના દિહી) પાસેના પ્રદેશમાં તક્ષક નાગના નિવાસસ્થાને મયદાનવની ઉપસ્થિતિ “અતિથિ' તરીકે જ હોવાની સંભાવના છે. જીવનના ઉત્તરાર્ધમાં મયે પાતાળવાસ સ્વીકાર્યો હોવાનું ભાગવત પુરાણ (૫/૨૪/૩૧)ના આધારે અનુમાન કરી શકાય તેમ છે. મયનાં કાર્યો : ઈન્દ્રપ્રસ્થની સ્થાપના માટે ખાંડવવનદહન પ્રસંગે અર્જુન અને શ્રીકૃષણે જીવતદાન આપવાથી ઉપકારવશ બનેલા મયના આગ્રહથી શ્રીકૃષણે તેની સમક્ષ યુધિષ્ઠિર માટે “દિવ્ય અસુર અને માનવ જગતની વિશિષ્ટતાઓના સમન્વય સમી, “પૃથ્વી પર જેનું કોઈ અનુકરણ ન કરી શકે તેવી' સભા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. મયે ૧૦,૦૦૦ હાથ જેટલી ભૂમિમાં ૧૪ માસમાં, “ત્રણે લોકમાં પ્રસિદ્ધ, દિવ્ય, મણિજડિત સુંદર અને અજોડ સભા(ગૃહ)નું નિર્માણ કર્યું. તેમાં પ્રયુક્ત ઈટોમાં અદ્ભુત રંગોજનાની ચતુરાઈના કારણે સ્થળમાં જળનો અને જળમાં સ્થળને આભાસ થયો હોવાનું અને દુર્યોધનાદિ અનેક લોકો ભ્રમના શિકાર થયા હોવાનું વિદ્વાનોનું માનવું છે. આ સભાગૃહ વિમાનના આકારનું, (સભા ૧/૧૩), પર્વત જેવું (ઊંચું) અને વાદળ જેવું (ગતિમાન) તથા સ્વગને વ્યાપીને રહેલું (સભા. ૧/૨૩), સ્તંભોના આધાર વગરનું (સભા. ૧૧/૧૪) તથા ૮૦૦૦ મહાબળવાન અંતરિક્ષચારી કિંજરો વડે ઇચછાનુસાર એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકાય તેવું (સભા. ૧/૨૫-૨૬) હોવાના ઉલ્લેખો પરથી તે કોઈ વિશાળકાય વિમાન હોવાની જ સંભાવના વધારે છે. યંત્ર સર્વસ્વ'ના વૃત્તિકાર બધાયન મુનિએ “પ્રાચીન વિમાનના આવિષ્કારક” તથા “વિમાન ચંદ્રિકા' નામના ગ્રંથના કર્તા તરીકે જેનો ઉલ્લેખ કર્યો છે તે મય માટે આ અસંભવિત નથી. અલબત્ત, આ સભાગૃહના વર્ણનમાં આવતો સરોવર, વૃક્ષો, કમળ તળાવડીઓ અને પક્ષીઓનો ઉલ્લેખ તેને વિમાન માનવામાં મુશ્કેલી ઊભી કરે છે, પરંતુ ડે. સી. એલ. શાસ્ત્રી વગેરે માને છે તેમ કવિને મય દાનવે રચેલી સભાની વિલક્ષણતા જ બતાવવી છે, એટલે આવી સભાઓમાં અસામાન્ય લાગે તેવાં પ્રાકૃતિક દો અહીં વધારે પ્રમાણમાં વર્ણવાયા છે.' આ સભાગૃહની પૂર્વે મયે હિમાલયમાં દાનના લગ્ન પ્રસંગે એક રમણીય અને મણિમય પાત્ર'નું નિર્માણ કર્યાનો ઉલ્લેખ (સભા, ૩/૨ માં) પ્રાપ્ત થાય છે. મચે વૃષપર્વા પાસેથી યૌવનાશ્વની ૯] [ સામીપ્ય : ઐકબર, '૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગદા અને વરુણને દેવદત્ત નામને શખ મેળવીને ભીમ-અજુનને ભેટ આપ્યાનું સભાપર્વ (૩/૧૮) જણાવે છે. મહાભારતના કર્ણપર્વ (અ. ૩૩/૩-૧૧) વગેરેમાં મય દ્વારા તારકાસુરના ત્રણ પુત્રો માટે બનાવવામાં આવેલાં ત્રણ અદભૂત નગરાત્રિપુર)નો ઉલ્લેખ છે. આ ત્રણ પર સંપૂણ ભૌતિક સુખ સગવડવાળાં, ઇચ્છાનુસાર સ્વયં ગતિ કરનારાં, યક્ષ-રાક્ષસ, નાગ આદિ જાતિઓ કે શસ્ત્રોથી નષ્ટ ન કરી શકાય તેવાં, બ્રહ્મવાદીઓના પાપના પ્રભાવથી મુક્ત, સુવર્ણરજત અને લેહધાતુમાંથી બનાવેલાં, ૧૦,૦૦૦ ચે. યોજના ક્ષેત્રફળવાળાં અને અમૃતજળથી યુક્ત વાવવાળાં હતાં. પૃથ્વી, આકાશ અને સ્વર્ગમાં ધૂમનારા આ ત્રણ પુર અમુક ચોક્કસ સંજોગોમાં અવકાશમાં જોડાઈ શકતાં હતાં. આ ત્રિપુર વૃત્તાંતમાંથી અતિશયોક્તિના સધળા અંશે ગાળી નાખીએ તો પણ અવકાશમાં સ્વછંદ ધૂમનારા, ત્રણ અવકાશી મથકે અને અમુક ચોક્કસ સંજોગોમાં તેમના અવકાશમાં પરસ્પર જોડાણ થવાની વિગત જોતાં મને વીસમી સદીના કેઈ મહાન અવકાશ વિજ્ઞાની સાથે સરખાવવાનું મન થયા વિના રહેતું નથી. મયના ગ્રંથ: શ્રી. બલરામ શ્રીવાસ્તવે મયરચિત નીચેના ગ્રંથો ઉલ્લેખ કર્યો છે. (૧) મય દીપિકા (૨) મય—મત (માયામત) (૩) મયમત પ્રતિષ્ઠાતંત્ર (૪) મયમત-શિલ્પશાસ્ત્રવિધાન (૫) મય શાસ્ત્ર (૬) મયશિલ્પ (૭) મય શિ૯૫શતક. આ ઉપરાંત શ્રી પ્રભાશંકર સોમપુરાએ (૧) વાસ્તુશાશ્વ (૨) મયવાસ્તુશાસ્ત્ર (૩) મયવસ્તુ (૪) મય શિલ્પશાસ્ત્ર જેવા ગ્રંથાનો ઉલ્લેખ કર્યો છે. શક્ય છે કે શીષ કાન્તરે આ ગ્રંથ કદાચ ભિન્ન ન પણ હોય. આ ઉપરાંત ભરદ્વાજકત “યંત્ર સર્વસ્વ'ના “વૈમાનિક પ્રકરણ પરની બધાયન વૃત્તિમાં મયરચિત “વિમાનચંદ્રિકા' ગામના વિમાનવિદ્યા વિષયક ગ્રંથને પણ ઉલલેખ પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણાજી વિનાયકનું માનવું છે કે ઉત્તર ભારતના વાસ્તુમ વિશ્વકર્માને પ્રમાણ માનીને લખાયા છે તો દક્ષિણ ભારતના ગ્રંથો મયસંહિતાને પ્રમાણ માનીને રચાયા છે. બહુસંહિતા, સૂત્રધાર મંડન જેવા અનેક ગ્રંથ “મયના મતને આદરપૂર્વક વારંવાર ઉદ્ધત કરે છે. મય અને મેકિસકે :- ભાગવત. પુ. (૫/૨૪/૩૧)માં નાગપ્રજાના નિવાસસ્થાન એવા “અતલ' નામના પાતાળમાં મયદાનવની સ્થિતિ દર્શાવાઈ છે. નાગરાજ તક્ષક સાથેની મયની મિત્રતાનો ઉલ્લેખ મહા, આદિ માં ખાંડવવનદહન પ્રસંગે પ્રસ્ત થાય છે. ભવિષ્યપુરાણ (અ. ૭૨/૫૭-૫૬)માં વિષ્ણએ નાગરાજ અન તને પાતાળ-રાજ્ય સેવા નિર્દેશ છે. પુરાણોના સ્પષ્ટ નિદેશોના આધારે નિશ્ચિત રીતે એવું વિધાન કરી શકાય કે પાતાળ (નાગ) લોક સાથે આર્યોને વ્યવહાર ચાલતો હતો. આ બધુ જોતાં મયદાનવના પાતાળલોક યા નાગલોકમાં નિવાસનું અનુમાન કરવાનું મુશ્કેલ નથી. આ સંદર્ભમાં પં. બલદેવ ઉપાધ્યાય૩ જણાવે છે કે મારી દૃષ્ટિએ પાતાળની ઓળખ સમગ્ર પશ્ચિમી ગળાધ સાથે કરી શકાય. મધ્ય અમેરિકાના મુખ્ય પ્રદેશ મૈકિસકેની પ્રાચીન સંસ્કૃતિ “યસંસ્કૃતિ' તરીકે વિખ્યાત છે. *, મય અસુરનાં નિર્માણ (ભારતમાં તે) કેવળ પુરાણોના વર્ચો વિષય છે. પરંતુ મંકિસકો દેશના મય લેકોનાં નિર્માણ આજે પણ વિદ્યમાન છે. મેંકિસકમાં આજે નાગપ્રજામાં આસ્તિક જાતિ છે, તેના અંતિમ શાસકનું નામ “અજટેક' (=અસ્તિક) હતું. આરિતક નામનો નાગરાજ જરકારૂનો પુત્ર છે અને મહાભારતમાં તેને ઉલેખ જનમેજયના ભાવિ સર્પયજ્ઞમાંથી તક્ષકને બચાવનાર તરીકે થયેલો છે. આમ પિંકોક નામને વિદ્વાન લખે છે તેમ અંગ્રેજ જાતિના આગમન અનુ-આર્યોના આદ્ય વાસ્તુશાસ્ત્રી મયદાનવ]. For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂવે અમેરિકામાં ભારતીય ઋષિઓનાં ભ્રમણનાં મહાન વૃત્તાતો નિ:સંદિગ્ધ અને સત્ય છે. શ્રી ૨૬ નામના પાશ્ચાત્ય વિદ્વાને ૫ આ સંદર્ભમાં કલમેન, હાડી, સ્કાર, જહીં, બેરનહથ બૅટ, સર વિલિયમ જન્સ, સેલેકસ ડેલ માર વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોના મત ઉદ્ધત કરી મધ્ય અમેરિકાના મેકિસકામાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારની બાબત સિદ્ધ કરી છે. શક્ય છે કે સદર ભૂતકાળમાં મય અને એના વંશજો કોઈ કારણોસર પુરાણના પાતાળલોક એવા મધ્ય અમેરિકાના મેકિસકોમાં જઈને વસ્યા હોય. આ અનુમાનને એ બાબતથી પણ સમર્થન મળે છે કે આજે પણ મેકિસકને ઈજનેરી વિદ્યામાં. અમેરિકામાં સૌથી વધારે કુશળ મનાય છે, “મય’ શબ્દનું અપભ્રંશ થઈ “માયા' શબ્દ બનેલો છે અને આજે પણ મેકિસકોમાં જાતિ મુખ્ય પુરુષના નામ પરથી ઓળખાય છે, એ હકીકતને ધ્યાનમાં લઈએ તે, હજારો વર્ષ પૂર્વે ભારતીય મય અને તેના વંશજો પાતાળભૂમિ મેકિસકોમાં જઈને વસ્યા હેય તેમ ન માનવાનું કોઈ કારણ નથી. ઈ. સ. ૧૮૫૬ માં પકોક નામના વિદ્વાને પોતાના ગ્રંથ “ઇન્ડિયા ઈન ગ્રીસ” (પૃ. ૪૧૦)માં સિદ્ધ કર્યું જ છે કે પ્રાચીન ભારતીયોના ઉપનિવેશે યુનાન, એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં સ્થપાયા હતા જ. . આ સમગ્ર ચર્ચાના અંતે એ પ્રશ્ન અવશ્ય થાય કે મય એ એતિહાસિક વ્યક્તિ હશે કે માત્ર પૌરાણિક પાત્ર ? આના ઉત્તરમાં એમ કહી શકાય કે કેટલીક બાબતોની અનિશ્ચિતતા હોવા છતાં, પં. બલદેવ ઉપાધ્યાય, ૧૬ વિદ્વાને વાસ્તુવિદ્યાને વિશ્વકમ મય આદિ પ્રસિદ્ધ આચાર્યોને અતિહાસિક વ્યક્તિ માને છે. શ્રી. તારાપદ ભટ્ટાચાર્ય નામના વિદ્વાને તે પિતાના “એ સ્ટડી ઑફ વાસ્તુવિદ્યા' નામના ગ્રંથમાં આ આચાર્યો અને તેમના ગ્રંથોની એતિહાસિકતા સિદ્ધ કરી છે. મયના નામે ઉપલબ્ધ ગ્રંથો અને વાસ્તુવિદ્યા વિષયક ગ્રંથોમાં ભયના મતના ઉલેખથી એટલું તો અવશ્ય સિદ્ધ થઈ જાય છે કે મય નામ કે ઉપનામ ધારી કોઈ આચાર્ય તે અવશ્ય થઈ ગયા છે. પછી તેમના સમય વિષે ભલે અનિશ્ચિતતા હોય. આજે વિદ્વાનોને એક ઠીક ઠીક મોટો વર્ગ રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યક્તિઓ માને છે ત્યારે તેમના જ સમકાલીન, અનેક ગ્રંથના રચયિતા અને સુંદર અતીતમાં ઠેઠ અમેરિકા સુધી પહોંચી જઈને ભારતીય સંસ્કૃતિની કીર્તિગાથા ફેલાવનાર આચાર્ય મયને અતિહાસિક વ્યક્તિ ન માનવાનું કોઈ વાજબી કારણ રહેતું નથી. પાદટીપ ૧. પ્રભાશંકર સેમપુરા (સંપા.), દીપાર્ણવ, પાલીતાણુ, ૧૯૬૦, પૃ. ૩૦ ૨. રાજેન્દ્ર શમાં સંપાદિત, નેવાજત “સકુન્તલા નાટક મંગલ પ્રકાશન, જયપુર, ૧૯૭૦, પૃ. ૧૫ ૩. મદ' હિ વિશ્વમ હૈ ઢાનવાનાં મહાવિ: | સભા. ૧/૫ ૪. તવીાિાના: સર્વસિદ્ધિવર્તઃ I સુa: માહ્ય વિમે: હ્યુસ્લીયરન્ન વૃદuતે: ૫. જન થામાં મય’નો અજુનના મિત્ર “મણિચૂડ વિદ્યાધર' તરીકે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જેણે ક્ષણમાં દેખાય અને ક્ષણમાં ન દેખાય તેવી ભી તેવાળી' પાંડવસભાની રચના કરી હતી. ૬. મહાભારત, સભાપર્વ, ૩/૪ ૭. જુઓ, બ્રહ્મમુનિ પરિવ્રાજક સંપાદિત, બૃહદ્ધિમાનશાસ્ત્ર', નવી દિલ્હી, ૧૯૫૯, પૃ. ૧૦ [અનુસંધાન પ. ૧૧૧] ૯૨] [સામીપ્ય : ઑકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાસ્કની કેટલીક વિશેષતાઓ તપસ્વી નાન્દી એ તે સુવિદિત છે કે ઉપલબ્ધ “ નિટુ' જેવા ઘણા અન્ય “નિઘટ્ટએ પણ હશે અને ઉપલબ્ધ યાસ્કાચાર્યના “નિરુક્ત’ જેવાં અન્ય નિરુક્તો પણ હશે. છતાં, આપણે માટે હાલ એ અન્ય સામગ્રી અનપલબ્ધ છે. આથી યાસ્કની રજુઆત અને લખાણ શૈલીમાં જે કેટલીક વિગતો જણાય છે તેને આપણે ત્રાટ અથવા ક્ષતિ કહેવાને બદલે વિશેષતા કહેવાનું જ પસંદ કરીશું કેમ કે, શકય છે કે શાસ્ત્રીય લખાણની જે વિદ્વત્તાપૂર્ણ અને રૂઢ તથા અત્યંત ચોકસાઈવાળી રજૂઆત અને લખાણની શૈલીના સંસ્કાર જે આપણે કેળવ્યા છે એવી ચીવટપૂર્વકની કંડારેલી, સંધેડા ઉતાર જડબેસલાક શૈલી યાસ્કના સમયમાં ન પણ વિકસી હેય. વળી, પાણિનિ અને યાસ્કના પૌવાં પય અંગે આપણે છાતી ઠોકીને વાત કરવાનું માંડી વાળીએ તે પણ એ તે નિર્વિવાદ છે કે યાસ્કના સમયમાં ભાષાની રૂખ એવી ન પણ હોય જેનાથી આપણે પાણિનિના સંસ્કારો સાથે ટેવાયેલા છીએ. અને માટે જ નિરુક્તમાં-ખાસ કરીને અહીં અધ્યાય ૧, ૨, ૪ અને ૭ ના સંદર્ભમાં–જે વિગતે ધ્યાના છે તેને આપણે ત્રુટિઓ કહેવાને બદલે વિશેષતાઓ જ કહીશુ. અલબત્ત યાસ્કકાલીન અન્ય સાહિત્ય સામગ્રી ઉપલબ્ધ થાય તે આપણી નૈધની પુનર્વિચારણા કરવી પણ પડે. આપણી તારવણી નીચે મુજબ છે : (૧) (નિ. અધ્યાય ૧-પ્રથમ પાદ) યાસ્ક વિષયને સીધે જ ઉપક્રમ કરે છે અને નોંધે છે કે એક “સમાપ્નાય” એક સંગ્રહ, સંકલિત કરાયો છે–સમાજનાતઃ પછી કહે છે : તમિમ સમાનાવું નિવ:” તિ માલતે 1 અહી સ્વાભાવિક ક્રમમાં આપણે ગ્રન્થ નામ–જો એવું માનીએ તો નિટુઃ” એવું હોઈ શકે. આ સમાસ્નાયને ‘નિવટુ' કહે છે. “નિધટુએ” એ બહુવચનને પ્રયોગ થોડે કઠે છે. અથવા “તનાં સમાનાથં નિઘાટું મારતે એવી સરળ વાકય રચના પણ થઈ શકી હોત. પણ, યાસ્કની આવી હરકતોથી આપણે ટેવાવું પડશે. આગળ તેઓ નોંધે છે : “નિઘટવઃ લક્ષ્માત ?” ત્યાં પણ ‘નિવટુ: માત? એવું યાસ્ક લખી શકયા હોત. (२) तद् यानि एतानि चत्वारि पदजातानि नामाख्याते च उपसर्ग निपाताश्व तानि इमानि भवन्ति । આ વાકય માનું છે. એક તરફ “નામાથા?’ એમ વિચનને પ્રયોગ છે, તેમાં બે પ્રકારનો “પદજાત” કહેતાં પદોના વર્ગ, કે પદ સમૂહનો ખ્યાલ છે “નામ” પ્રકારનો સમૂહ અને “આખ્યાત’ પ્રકારનો સમૂહ. હવે આગળ ચાલીએ, એ પ્રમાણે બીજા બે સમૂહોના નિદેશમાં આપણે ઉપસનિત્તે’ એવી અપેક્ષા રાખી શકીએ. અને કદાચ શાસ્ત્રશૈલીનું બરાબર અનુસરણ કરાય છે એમ જ લખી શકાય. પણ યાસ્ક મુક્ત ગગનમાં વિહાર કરતા વાદળ જેવા સ્વતંત્ર છે. તેમણે “૩ઘસનિપાતાઃ ર’ એમ લખ્યું. “નામાવલ્યાને” માં પણ બહુવચન પ્રયોજી શકાયું હેત ! તે પછી તાનિ ફુનિ મવત્તિ' છે. પ્રો. રાજવાડે પણ નોંધે છે કે અહી તાનિ “' (નિવટવ:) મવતિ એવું વચન હોવું જોઈએ. કદાચ વાસ્કના સમયની લખાણ શૈલીમાં લિંગ ભેદની એકસાઈ બહુ વજનવાળી ગણાતી નહીં હોય. અથવા, માનિ ને ઉદ્ગાતાનિ સાથે લઈએ તો વાત અધૂરી રહી જાય છે. * નિવૃત્ત અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ભાસ્કની કેટલીક વિશેષતાઓ]. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (3) तत्र एतन्नामाख्यातयोल क्षण प्रदिशन्ति भावप्रधान आख्यात', सत्त्वमचानानि नामानि । म વિધાનમાં એવું જણાય છે કે નિઘઓ કે જે પોતાને મતે નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એમ ચાર પ્રકારના છે. એમનાં લક્ષણ આપવાનો યાસ્કનો ઉપક્રમ છે. હવે પ્રતિજ્ઞા એવી કરી છે કે, “આને (અનુક્રમે) નામ અને આખ્યાતનું લક્ષણ કહે છે”—અને પછી પહેલું નામનું લક્ષણ અપાવું જોઈએ અને પછી આખ્યાતનું આપવાનું હોય તે ક્રમને ઉવેખીને પહેલાં “મારવાનું લક્ષણ બાંધવાનો પ્રયાસ થયો છે અને પછી નામનું. તેમાં પણ “માથાત”નો એકવચની સંદર્ભે અપાયો છે જ્યારે “નામ'ને બહુવચની ! (૪) એ પછીનું વિધાન –તચત્ર મે માવાને માતઃ | વગેરેમાં જે સંદિગ્ધતા રહી જાય છે તે વિદ્વાનોને સુવિદિત છે. ડે. સરૂપ અને પ્રો. રાજવાડે વગેરેએ જે ભારે પરિશ્રમથી સમજતી આપી છે તે સ્તુત્ય છે. જ્યારે દુગાચાર્ય અહીં નિશાન ચૂકતા જણાય છે. સંદિગ્ધતા એ યાસ્કની શૈલીની એક કરામત લેખવી પડશે કેમ કે એકાધિક સ્થળે એવું જોવા મળે છે, “મૂર્ત સમૂત સવનામમિ માં ફક્ત “નામ:' હોત તો પણ ચાલી શક્ત-વળી આખ્યાત અને નામના સાધારણ અને વિશેષ ઉલ્લેખની યાસ્ક ચર્ચા કરે છે ત્યાં પણ ‘અઢ: તિ રવાનામુવાઃ ' એ પ્રયોગ છે. ચર્ચા “નામ”ની છે. દ્રવ્યની નહિ. એટલે આ વિગત આપી જ ન હોત તો પણ ચાલી જાત. , : (૫) એ પછી મુદ્રિત આવૃત્તિઓમાં શબ્દના નિત્યાયિત્વની ચર્ચાના સંદર્ભમાં ઔદુમ્બરાયણને મત અને તેની વિશેષ ચર્ચા આવે છે. જે કદાચ ચતુર્વિધપદની વાત કર્યા પછી તરત લઈ શકાઈ હેત. આ અંગે આધુનિક વિદ્વાનોએ યોગ્ય ઊહાપોહ કર્યો છે. આપણે એમ વિચારીશું કે, આ અંશ. મૂળ યાસ્ક ગોઠવેલા સ્થાને જ છે. ફક્ત એટલું કહીએ કે આવી અનિયમિતતા અથવા રસળતી શૈલી એ એમની આગવી લાક્ષણિકતા છે. અર્થાત વ્યવસ્થિત અવ્યવસ્થામાં તેઓ રાચે છે. (૬) આ પછી “ઉપસર્ગ' અને “નિપાત ને વિચાર આવે છે પણ ઉપસર્ગનું લક્ષણ બાંધવાને વાસ્ક પ્રયત્ન કરતા નથી. ઉપસર્ગોની વિશેષ ચર્ચામાં ઊતરતા પહેલાં તેમના વાચકવદ્યોતકત્વ અંગે વિમર્શ તેઓ કરી લે છે. નિપાતનું લક્ષણ કહે કે નિર્ભ રત્વ કહે અધ્યાય ૧ દ્વિતીય પાદના આરંભે યાક ટાંકે છે સાથે ત્રિવિધ વગીકરણ પણ આપે છે. નિપાત ઉપમાથક, કમેપસંગ્રહાથક અને પદપૂરક હોય તેવું તેમને અભિપ્રેત છે. પણ કદાચ વળી બીજા અર્થમાં પણ” એ ચોથે પ્રકાર પણ તેમને અભિપ્રેત જણાય છે. જો કે તેને તેમણે નિર્દેશ આપ્યો નથી. એટલું જ નહિ પણ “કર્મોપસંગ્રહ’ નિપાતની સમજૂતી આપ્યા પછી પણ એ સમજૂતીની બહાર રહે તેવા નિપાત તે વર્ગમાં ભેગાભેગી તેમણે વિચારી લીધા છે (અધ્યાય ૧-૩). “વ' અંગેની ચર્ચા એવી રીતે કરી છે કે એમના પિતાના મત વિષે સંદિગ્ધતા જેવું રહી જ જાય છે? આ સમગ્ર ચર્ચા પછી ફરી યાસ્ક નોંધ આપે છે કે આ ચાર વર્ગોનું નિરૂપણ થયુ' તિ इमानि चत्वारि पदजातानि अनुक्रान्तानि नामाव्याते चापसग'निपाताश्च । એ પછી નામો આખ્યાતમાંથી જન્મેલા છે કે નહિ એ અંગેની રસપ્રદ ચર્ચા યાસ્ક આપે છે. તેમને શાકટાયનના મત વિષે આદર હોય તેવું જણાય છે. જો કે બધે તેઓ શાકટાયનના મતનો એક સરખો આદર કરતા નથી. જેમ કે “સત્ય' પદના નિવચનના સંદર્ભમાં, આ પહેલાં એક વિગત નોંધવાની રહી ગઈ કે ઉપસર્ગોની ચર્ચા કર્યા પછી તેમણે નોંધ આપી છે કે તે ૩પેક્ષિતયા: ‘તેમને ઝીણવટથી ચકાસીને જેવા વિચારવા’ ‘ઉપેક્ષા’ શબ્દને તેમણે તેના યૌગિકાર્થમાં જ પ્રો છે. તેને રૂઢ અર્થ બંધાયોને પહેલાં આ સમય હશે એવું વિચારી શકાય. ૯૪] [ સામીપ્ય: કબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ', નામનામિ: સોંરાર: પ્રવેશિTM: વિશ્વા: પ્રવેશ: વગેરે પ્રયાગા યાસ્ક પેાતાની પારિભાષિક રીતે કરે છે, તે ધ્યાનમાં ન લેવાય તે નિરુક્ત સમજવુ' મુશ્કેલ બની જાય. ‘ચો હિંદુવા તાત્ ।' નિપાતાના આટલે એક સામટા પ્રયાગ તેમના મિજાજને વ્યંજિત કરવા જ થયા છે, વ્યંજના શાસ્ત્રમાં પશુ કેવી કમાલ કરે છે. તેનુ' આ ઉદા. છે. આનન્દવને કાલિદાસના દેશ વંતતિ વૃદળીયવીય': !'માં નિપાતાની ભરમારમાંથી નિપજતી વ્યંજના તરફ નિર્દેશ કર્યાં જ છે તેની અહીં જાણે પૂર્વભૂમિકા રચાય છે. અધ્યાય ૧ પચમ પાદમાં નિરુક્તની ઉપયેાગિતા, તેના મહિમાની ચર્ચા યાસ્કે ઉપાડી છે. એ સંદર્ભ'માં મ`ત્રોના આન'કય વિષેના કૌત્સના મતને પણ વણી લીધેા છે. પ્રથમ અધ્યાયના અન્ત સુધી આ સમગ્ર ચર્ચા ચાલે છે. દ્વિતીય અધ્યાયના આરંભમાં યાસ્ક પહેલા એ પાદમાં નિવચન અંગેના સૂચના આપે છે. તેને ‘સિદ્ધાન્તા' કહેવા ન જોઈએ કેમ કે, નિવચનની સમગ્ર પ્રક્રિયા યાસ્ક જે રીતે વિચારે છે એ રીતે એમને મન એ એક જીવન્ત કોષીય વિગત ડ્રાય તેવુ' જણાય છે. એમાં જે દુરાગ્રહના આગ્રહના પણ સદ્દન્તર અભાવનુ વલણુ, જે flxibility તે બતાવે છે એ એમના જીવન્ત રસનુ ઉદાહરણ બની રહે છે. કોઈ જાતની જતા કે દુરાગ્રહ તે સેવતા નથી. ફક્ત ન તુ વૅ નિવ્રૂયાત્ “નિવચન ન કરવું એવું નહિ” એ આગ્રહ એમની આસક્તિ, લગન અને જીવંત, રસને પરિચાયક બને છે. વ્યાકરણની પાંચ વૃત્તિએ પણ્ સંશય જન્માવી શકે છે. માટે વ્યાકરણ શુદ્ધિના પૂર્વગ્રહ કે દુરાગ્રહ ન રાખવા એવું કહેવાની હિમ્મત તે ધરાવે છે. અને એ જ બતાવે છે કે ભાષા એક living organism સચેતન ત ંત્ર છે; તે ‘વાદેવી’ છે, જીવ’ત મૂર્તિમતી છે અને તેને કોઈ બુધને ન હાઈ શકે તેવું સ્વીકારવાની બૌદ્ધિકતા યાસ્કે કેળવી છે અને એવા નિખાલસ અભિગમની આપણી પાસે તે અપેક્ષા પણ રાખે છે. યાસ્કના નિચનના અભિગમની સ્કંદસ્વામી અને દુર્ગાચાય થી માંડીને પ્રેા. સરૂપ, રાજવાડે, મહેન્દળે, રાજા, સિધ્ધેશ્વર ભટ્ટાચાય, ભાટે, પ. વિશ્વેશ્વર, અને અન્ય આધુનિક વિદ્વાનેએ ખૂબ ઝીણવટથી કરી છે. જેમાં આપણા મિત્રો ડૅ. રાજેન્દ્ર નાણાવટી, ડૉ. એ. ડી. શાસ્ત્રી અને ડૅ।. વસન્તકુમાર ભટ્ટે પણુ પોતાના બહુમૂલ્ય ફાળા આપ્યા છે. તેા વાત એમ છે કે, વ્યાકરણ પ્રત્યે કાઈ બેઠા અનાદર તેા નથી જ, પણ વ્યાકરણુનું સર્વાધિક શાસન જે અનુપાણિનિ સમયમાં અથવા કહા કે શિષ્ટ classical સાહિત્યમાં જણાય છે તે તેમને મંજૂર નથી એવુ' ન કહીએ પણ સ્વાભાવિક રીતે તેએ તેની બહુ પડી રાખતા જણાતા નથી. બસ આનન્દથી પોતાની શિષ્યમ`ડળી સાથે આશ્રમના ઉપવનેામાં વિહાર કરતાં કરતાં કોઈ નિવચન હાથમાં લે છે, તેના ઉદાહરણ રૂપે કાઈ ઋચા ટાંકે છે. પછી તેમાં આવતા અન્ય શબ્દો પર પણ ધ્યાન આપે છે. તે બધાનુ કોઈ જડબેસલાક નિયમાવલિને ધ્યાનમાં ન રાખીને જ નિર્વાંચન કહે છે. વળી પર્યાયે આપે છે, એ પર્યાયવાચી શબ્દનુ નિવČચન આપે છે, બીજી ઋચા ટાંકે છે અને એમ વિદ્યાવિલાસ કરતાં કરતાં યાદ આવે ત્યારે મૂળ શબ્દ પર આવી જાય છે. અને ગણિતના શિક્ષક જેમ રીતના એ ત્રણ દાખલા ગણાવી દે પછી આખું મનેયત્ન પેાતાના ઢાંશિયાર વિદ્યાર્થીને હવાલે કરી દે એ રીતે અચાનક જાહેર કરી દે કે લેા, આ થયાં ૨૧ પૃથિવીનાં નામેા !'' પછી ભલે તેમાંના એક જ ‘ગૌ’ શબ્દનું નિયન કેમ ન કર્યું`` ઢાય ! અને આ બધું કરતે નિજાનંદની મસ્તીમાંથી કયારેય બહાર ન આવે! તે નિ. ૧-૧માં ‘મા’ સમજાવતાં ‘અવ' એવા અ` આપે છે. ઘણીવાર વૈશ્વિક યાસ્કની કેટલીક વિશેષતા ] [ ૯૫ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org શબ્દને લૌકિક અર્થો અને લૌકિક ભાષાનાં ઉદાહરણ પણ તેઓ આપે છે. વેદની ભાષા અને લેકભાષા વચ્ચેનું અંતર, વચ્ચેને “ડિવાઈડ' કદાચ એમના સમયમાં એટલો મોટો નહિ હોય! વચ્ચે વચ્ચે નાની નાની વાર્તાઓ તિહાસ પણ કહી બેસે છે! તે આપણે પણ ફરી મૂળ વાત પર આવીએ. યાસ્કાચાર્ય દૂર દૂર વિહાર કરીને યાદ આવે ત્યારે જણે પૂછી લે છે કે, “હા, ભાઈ! ત્યારે આપણે શી વાત કરતા હતા ? મા સાત!” અને મૂળ નિધની સમજતીન દોર પકડી લે એ રીતે આપણે ફરી એમણે આપેલા નિવચનના સિદ્ધાન્તોની થોડી ઉલટ તપાસ કરી લઈશ તે પહેલાં કમને સ્વભાવિક રીતે નેવે મૂકવાની તેમની વૃત્તિને ફરી નિર્દેશ કરીએ કે “સીગ્ન' અને “r” નિપાતોની ચર્ચામાં જે કમથી નિપાતોનો નિર્દેશ થયો છે તેને અવગણીને પહેલાં “ઘ' અને પછી “રજૂ'ની ચર્ચા એમણે કરી છે. આ યાસ્ક તે આલંકારિકાએ વિચારેલા કવિ-ભ્રષ્ટા જેવા છે, એમને એમનું વિશ્વ જેમ ફાવે તેમ ઘુમાવવાની આદત પડી છે. નિર્વચનના સિદ્ધાને કહે કે માર્ગદર્શક સૂચને વિષે વિદ્વાનોએ જે વાત કરી છે તેનાથી તે સહુ અવગત છે જ પણ એક નવી વાત આપણે કરીશું. વાસ્ક જણાવે છે કે, “મથનિત્ય: પરીક્ષેત’ સહુ એવું સમજાવે છે અને એ બરાબર જ છે કે અર્થની નિત્ય પરીક્ષા કરવી, અર્થને કેન્દ્રમાં રાખવો, અથ જ નિવચનની માસ્ટર–કી છે. સાધુ. પણ અનિત્ય:' એ કયા પ્રકારને સમાસ યાસ્કે કર્યો એ ગોઠવી શકાતું નથી. હા, પાઠ સુધારો સૂચવી શકાય કે મથ:નિત્ય વરી લેત પણ બાકી જેમ છે તેમ ઘનશ્યામઃ'ની માફક વિશેષણ પૂર્વપદ કર્મધારય લઈએ, અને તેમ જ કરવું પડે તેમ છે, તે અર્થ જે નિત્ય (અંશ) એમ સમજતી આપવી પડે તે બેસે તેમ નથી. “ નિત્યાથ' કરીએ તો “નિત્ય એ અથ” એમ સમજાય જે પ્રસ્તુત વિગત લખી શકાય નહિ. ત્યારે આવી ગમ્મતે તો યાકે ઘણી કરી છે. અમે માનીએ છીએ કે અહીં text emendation પાઠ સુધાર ને અવકાશ છે. વચ્ચે એક નોંધ રહી ગઈ; યાસ્કની માફક જ છે. તે યાદ કરી લઈએ. નામ આખ્યાનમાંથી જમ્યાં છે. તે પક્ષના સમર્થનમાં પૂર્વપક્ષનું ખંડન કરતાં પૃવીના સંદર્ભને ઉલેખ આવે છે. પૂર્વ પક્ષીએ કહ્યું કે “થનાત્ કૃથિવી' એવું સમજો છો તે કોણે પાથરી? પાથરનારો કયાં ઊભો હતો? જવાબ એ છે કે, ભલા માણસ, દેખાવમાં પથરાયેલી જ છે ને !' મૂળ શબ્દ છે. મથ હૈ રન pg': માળિતા રેજો: ! વાહ આ “gશુ: કયાંથી આવ્યું ? સ્ત્રીલિંગી વિશેષણ ‘પૃથ્વી” થાય. એક જ શ્વાસમાં વાસ્ક ‘gયુ:” અને “મયિતા' એમ ઉભયલિંગી પ્રયોગ કરી શકે છે એ મજાની વાત છે? હવે થોડી બીજી ટછાટોની નોંધ તારવીશું. ચોથા અધ્યાયમાં અનેકાર્થક એક શબ્દ -નગમકાઠુનો પ્રારંભ થાય છે જે નિરક્ત અધ્યાય ૪, ૫ અને ૬ ને આવરી લે છે. આપણી નોંધ કેવળ અધ્યાય ૪ પૂરતી સીમિત રાખીશું. યાકે “મના:” શબ્દના સંદર્ભમાં જે ચા ટાંકી છે. તેમાં “અતિથિઃ' શબ્દ આવે છે. તેનું નિવચન આ રીતે અપાયું છે. અતિતઃ દ્વાન પ્રતિ “જે ધરો વિષે ગયેલ છે. અર્થાત જે ગ્રહોમાં જાય છે. અહી “હાન' પુંલિગ દ્વિતીયા બ. વ.નું રૂપ હોય તેવું જણાય છે. આપણે જુદાળિ'થી ટેવાયેલા છીએ. ટાને || મારા || આ શબ્દોના નિર્વચનમાં ઉદાહરણ રૂપે જે ઋચા ઉદ્ધત થઈ છે તેમાં મારણ્ય' યાને' એવો કમ છે. યાસ્ક એ જ ક્રમમાં નિર્વચન સમજાવે છે. પણ મૂળ નિવમાં [ સામીપ્ય : ઑકટોબર, ૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર મુજબ કમફેર છે. આનાથી વાસ્કની સામે પડેલા નિઘટુના રચયિતા યાસ્ક પતે નથી એવી દલીલ દુર્ગાચાર્ય કરે છે. અને આધુનિક તે દોહરાવે છે. પણ એવા બીજા પ્રમાણ છે કે જે પ્રસ્તુત નિવચ્છ અને નિરક્ત બને વાસ્કની રચનાઓ હોય એ વાતને પુષ્ટ કરે છે. આથી જે ઉપર નિધગ્સમાં કમભેદ જણાય છે તેનાથી ગભરાવાની જરૂર નથી કેમ કે આપણે આગળ એકાધિક સ્થળે સૂચવ્યું છે તેમ યાસ્ક આવી ચોકસાઈ ન જાળવવાની આદતવાળા તે છે જ, એમની “વ્યવસ્થિત અવ્યવસ્થા'નું આ એક વધારાનું ઉદાહરણ અને તે મુળ નિવટુ પાઠમાંથી અહીં જઈએ તો મટી તકલીફ ઊભી થવાની નથી. વ્યનાઃ !' પદના નિવચનમાં તેના અનેક અર્થોનો નિર્દેશ થયો છે. તે સંદર્ભમાં “વી ઘાન ge: ૩ત્રિયાયા:” એવું ઉદા. આવે છે. અર્થ છે “ન્નિયા' કહેતાં ગાયના દૂધને ખાઓ અને પીએ. યાસ્ક નોંધે છે, ત્રિા ત ાનાની ‘ઉન્નવિ અશ્વ મેTI: ' કેમ કે, એમાં અનેક ભેગે વહે છે. હવે મેTI:' શબ્દ પુ. પ્ર. બ. વ. છે. એના વિશેષણ રૂપે આવતુ' “ઉત્સાવિ7:' પદ એ સ્ત્રીલિંગી શબ્દ “સાવિળી'નું પ્ર. બ. વ. છે. આ બેનો મેળ આપણે બેસાડી શકીએ નહિ પણ યાસ્ક માટે તે એ ડાબા હાથને ખેલ હશે ! “શ્રાના:' અને “વા' શબ્દનાં નિર્વચન અપાયાં છે. ઉદા. તેમાં છે-“વામિ તત અરમમીમિ:' ત્યાં “વાણી'ને અર્થ વાણી પણ કરાયો છે. તેના સંદર્ભમાં ‘ગરમ-મરીમિઃ'ની સમજૂતી અપાઈ નથી. આપણે “અલંકૃતા વાણી” વડે એવો અર્થ લઈ શકીએ? “સંવત્સર શબ્દના નિવચનના સંદર્ભમાં સાત યુન્નતિ વ. ઉદા. અપાયું છે. વેદમાં આ સાત કિરણો, સાત નામવાળા અશ્વ વગેરેને મિષે કરીને આપણે સાહિત્યશાસ્ત્રમાં પ્રચલિત એવા સાત પ્રકારના અર્થો જેવા કે, વાચ્યાર્થ, યૌગિકાથ, યોગરૂઢ, રૂઢયૌગિક, તાત્પર્ય, લાર્થ અને વ્યંગ્યાથને વિદેશ વાંચી શકીએ ખરા ? ત્રિનામિ ચક્રમાં અભિધા, લક્ષણ અને વ્યંજન ડોકિયું કરી શકે ખરી? અસ્તુ. સાતમા અધ્યાયમાં ઉતા વૈજ્ઞાન: ? એ પ્રશ્નના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા આવે છે. ત્યાં -અમે મન: વૈશ્વાનરઃ શુતિ રા+પૂળિઃ એવો સંદર્ભ આવે છે. વાં, “વાવનુપાત્તૌ મ ત મચ્છનધન gવ” એવું વાંચવા મળે છે. ભાવ એ છે કે અરણિ ઘસીને ધૂળ રૂપે ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી એ અગ્નિ વૈદ્યુતાગ્નિ છે. ગ્રહણ કરાયા પછી તે ભૌતિક અગ્નિ બને છે. અહી થાવ અનER: એવો પાઠ ફેર પણ મળે છે જે વધારે ગ્રાહ્ય છે. વાવનપાનૌમાં સપ્તમી છે જે વિશેષણરૂપે બંધ બેસે નહિ. આ સિવાય મૂળ નિધસ્ટમાં જે શબ્દનો ઉલ્લેખ છે તેમાં શબ્દોની મૂળ પ્રકૃતિ, અથવા પ્રથમાન્તરૂ૫ અથવા મંત્રમાં પ્રાપ્ત વિભક્તિ વચન સાથેનું રૂપ એમ ત્રિવિધ નિર્દેશ આવે છે. ત્યાં કેઈ નિયમનું ચોક્કસ અનુસરણ જણાતું નથી. આ રીતે આપણે વાસ્કની રજૂઆતની શૈલીગત વિશેષતાઓને સંદર્ભમાં કદાચ યાકના માનસનો પણ પરિચય કેળવ્યો હોય તો તે વધારાની ફલશ્રુતિ લખી શકાય. દૈવતકા૨ડની એમની રજુઆત કદાચ તેમને આપણી જાણના પહેલા અયવાદી agnostic તરીકે ઓળખાવે તો પણ નવાઈ નહીં પામવાની ! યાકિની કેટલીક વિશેષતાઓ ] For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મીમાંસક મૂર્ધન્ય કુમારિલ ભટ્ટ જેઠાલાલ છે.. શાહ, ‘ઊમિ’લ’* વૈશ્વિક સહિતામાં જે વિચારા ખીજરૂપમાં વમાન હતા તે બ્રાહ્મણામાં અને ઉપનિષદોમાં અંકુરિત બની રહ્યા અને એના આધારે છ દČન શાઓની રચના થઈ. વેદનાં સત્ય જોવા માટે તેમ માહ્મણામાં અને ઉપનિષદોમાં ક` અને જ્ઞાન અંગેના ઉપદેશને સ્પષ્ટરૂપે સમાવવા માટે બ્રાહ્મણ શાસ્ત્રકારોએ સૂત્ર આકારે બખ્શ'ના રચ્યાં છે. સાંખ્ય, યાગ, ન્યાય, વૈશેષિક પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા એમ તત્ત્વજ્ઞાનનાં આ છ તા છે. આ છયે નેા વેદના આધાર લે છે એટલે તે આસ્તિક દર્શોના કહેવાય છે. આ છ તેમાં પૂર્વ'મીમાંસા અને ઉત્તરમીમાંસામાં શ્રુતિને આધાર વધુ લેવાયે છે. શ્રુતિ એટલે વેદો બ્રાહ્મણ્ણા અને ઉપનિષદેશે. પૂર્વ'મીમાંસા બ્રાહ્મણપ્રથા પર નિર્ભર છે અને બ્રાહ્મણેા ઉપનિષદોથી પહેલાં આવે છે એથી એનુ નામ પૂ^મીમાંસા પડયુ છે. અને પછીનાં ઉપનિષદોને આશ્રય લેવાથી વેદાન્તને ઉત્તર મીમાંસા કહેવામાં આવે છે. પૂ મીમાંસાનુ` ખીજું નામ કમ* મીમાંસા પણુ છે. પૂ મીમાંસાના સ`થી પ્રાચીન ગ્રંથ જૈમિનીય સૂત્રો છે. એમાં લગભગ ૨૫૦૦ થી વધુ સૂત્રો છે અને તે બાર અધ્યાયેામાં વિભક્ત છે. એને ત્રીજો, છઠ્ઠો અને શ્ચમે એમ ત્રણ અધ્યાય સિવાયના દરેક અધ્યાયમાં ચાર પાદ છે. દરેક પાદને વળી અધિકરણા છે. શંકર ભટ્ટ “મીમાંસા સાર સંગ્રહ''માં અધિકરણાની સખ્યા લગભગ એક હુન્નરની જણાવી છે. એ સૂત્રોમાં વૈદિક યજ્ઞવિધાનાની પ્રક્રિયા અને એની મહત્તાનું વર્ષોંન છે. યજ્ઞ પ્રતિપાદક વાકયોની વ્યાખ્યા કયા પ્રકારે કરવી જોઈએ, કયા યજ્ઞોતે કયારે, શા માટે, તેમ કયા પ્રકારે કરવા જોઈ એ એને નિણ્ય પૂર્વ મીમાંસામાં થયા છે. યજ્ઞ સ`બધી વ્યાખ્યાઓમાં પરસ્પર વિરુદ્ધ જેવુ કાંઇ દેખાય, કાંઈ ન સમજાય એવું હોય તે તે સમજાય એવુ` કરવા એમાં સંગતિ અને સામંજસ્ય સ્થાપિત કરવા જૈમિનિએ પેાતાને એ સૂત્ર ગ્રંથ લખ્યા છે. વૈદિક યુગ પછી દર્શીતાની ઉત્પત્તિ થઈ છે. વિદ્વાનેા સૂત્ર ગ્રંથાને ઈસ. પૂર્વે ૬૦૦ થી લઈને ઈ. સ. પૂર્વે ૩૦૦ સુધીમાં મૂકે છે. જૈમિનીય સૂત્રેા જૂનામાં જૂનાં મનાય છે. ક્રિયાપદ અને શબ્દ જૂના વખતથી માંડીને ઉપનિષદોના સમયપત યજ્ઞયાગાદિ ક્રિયા અથવા તત્ત્વજ્ઞાનના વિષયામાં શંકાસ્પદ બાબતાની ચર્ચાના અથ'માં વપરાતા. ઈ. સ. પૂર્વે ૧૪૦ પહેલાં તેનાં સત્રો ગ્રથબદ્ધ પશુ થઈ ચૂકયાં હતાં. પહેલાના સમયનાં કેટલાંય શ્રૌત સૂત્રોમાં જૈમિનીય સૂત્રોમાંના તાપ નિષ્ણુ યના સિદ્ધાંતાના ઉપયાગ થયેલા સ્પષ્ટ પ્રતીત થતા હેાવાથી પણ તેની પ્રાચીનતા સિદ્ધ થાય છે જૈમિનીય સૂત્રેાના જૂનામાં જૂના ટીકાકાર વૃત્તિકાર નામથી ઓળખાય છે. શબર પેાતાના ભાષ્યમાં તેમને વારંવાર ભગવાન કહીને સાધે છે. આનંદગિરિ જેવા ગ્રંથકારો વૃત્તિકારનું ઉપવ` નામ હાવાનુ` જણાવે છે, પરંતુ શાબર ભાષ્યમાં તેમ કુમારિલ ભટ્ટના ‘તંત્રવાત્તિક'માં વૃત્તિકાર અને ઉપવષ' એ એના જુદા ઉલ્લેખા કરાયા હોવાનુ પણ સ્પષ્ટ જણાય છે. તેમના વૃત્તિગ્રંથ ઉપલબ્ધ નથી. તેમના પછી ભવદાસ ભતુમિત્ર અને હરિનાં નામેા પણ મળે છે, પણુ એ માંમીસકો ય ઇતિહાસમાં નામશેષ બની રહ્યા છે. મીમાંસા માટે આદ્ય પ્રસ્થાન કહી શકાય એવા ગ્ર ંથ શખરસ્વામીનુ શાખર ભાષ્ય જ છે. એમના એ ભાષ્ય ઉપર કુમારિલ, પ્રભાકર, ઉમ્બેક, શાલિકનાથ, પાથ સારથિ મિશ્ર-આદિથી લઈ તે વે'કટેશ્વર દીક્ષિત સુધીના ધણા મીમાંસકોએ ગ્રંથ-રચના કરી છે. મીમાંસામાં પ્રભાકર અને કુમારિલ ભટ્ટ મીમાંસા દર્શીનના મુખ્ય વિચારકા ગણાય છે. એ એમાં પણ કુમાલિના સિદ્ધાંત વધુ બળવાન ખની રહ્યા છે * સાહિત્ય, ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી—સ`શેાધક, સાવલી (વડોદરા) મીમાંસક મૂન્ય કુમારિલ ભટ્ટ] For Private and Personal Use Only [૯૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને એમની જ પરંપરા વધુ ચાલી છે. ભારતના સાંસ્કૃતિક ઈતિહાસમાં મીમાંસક મૂર્ધન્ય કુમારિલ ભટ્ટનું નામ સુવર્ણાક્ષરે લખવું પડે એમ છે. વિદત્તા પ્રતિભા તેમ નિજી વ્યક્તિત્વ ધરાવતા કુમારિલ ભટ્ટ વસ્તુતઃ તાના સમયના યુગાન્તર ઉપસ્થિત કરનારા મહાપુરુષ થઈ ગયા છે. આજે પણ તેમના ગ્રંથનું વિદ્યુતસમાજમાં ઘણું ઊંચું સ્થાન છે. મીમાંસા દશનમાં તેમના સિદાતે ભાદ્ર મત નામે ઓળખાય છે. અને તે સિદ્ધાંતે મહદંશે તેમના પિતાના છે. ઉત્તર ભારતમાં તેમણે જ શંકરાચાર્ય પહેલાં બૌદ્ધોને પરાસ્ત કર્યા હતા. વેદ ધમને પુનરુદ્ધાર વસ્તુતઃ કુમારિક ભટ્ટ જ કર્યો છે. - અનેક પ્રમાણોના આધારે કુમારિક ભટ્ટનો સમય વિદ્વાને સાતમી શતાબ્દીનો પ્રથમાધે માને છે. એસ.પી. પંડિતના અભિપ્રાય પ્રમાણે તેમનો સમય ઈ. સ. ૧૯૦–૬૫૦ ને છે. શંકરમતાનુયાયિઓમાં શંકર અને કુમારિક ભટ્ટના પરસ્પર મળવાની ઘટનાને વિશેષ મહત્ત્વ અપાય છે. પરંતુ શંકરાચાર્ય કુમારિલભદ્રનું તુષાગ્નિમાં થયેલું મરણ પ્રયાગમાં જોયું હતું એવી શંકરાચાર્યના કેટલાક ચરિત્ર ગ્રંથમાં આવતી વાત કેવળ કલ્પના જ છે. ઈ. સ. ૭૪૯ ના શાન્તરક્ષિતે પિતાના તવ સંગ્રહમાં કુમારિલભટ્ટ અને એમના શિષ્ય ઉખેકને વારંવાર નિર્દેશ કર્યો છે પણ તેમણે શંકરાચાર્યને ઉલ્લેખ કર્યો નથી. વસ્તુતઃ કુમારિલભટ્ટ શંકરાચાર્ય કરતાં ૧૫૦થી ૨૦૦ વર્ષ પ્રાચીન હોવાનું પ્રતીત થાય છે. ઈ. સ. ૭૮૮ ૦ના શંકરાચાર્યના જીવન સાથે કુમારિલભદ્રને સમય કોઈપણ રીતે બંધ બેસતા નથી. ગગાનાથ ઝાના મતાનુસાર કુમારિકને સમય ૬૦ ૦-૬૬૦નો છે. તિબેટી ઇતિહાસ લેખક પ્રસિદ્ધ તારાનાથ કુમારિને તિબેટમાં ઈ.સ ૬૨૭ થી ૬૫૦ સુધી રાજ્ય કરનાર સાહેંગસાન ગામ્યોના સમકાલીન હોવાનું જણાવે છે. તિબેટી અનુભૂતિ અનુસાર કુમારિક અને ઈ. સ. ૬૫૦ સુધીના ધમકીતિ નાલંદા વિદ્યાપીઠના અધ્યક્ષ આચાર્ય ધમપાલના શિષ્ય હતા અને ધમપાલ પછી નાલંદાના અધ્યક્ષ બનેલા આચાર્ય શીલભદ્રના સહાધ્યાયી હતા. કુમાલિભદ્રના જીવનની ઘટનાઓને વિશેષ રૂપે પરિચય પ્રાપ્ત થતો નથી. તેમના જન્મસ્થાન અંગે પણ સાધનને અભાવે નિશ્ચિતરૂપે કશું કહી શકાય એમ નથી. તિબેટી લેખક તારાનાથના કથનાનુસાર તેઓ દક્ષિણ ભારતના ચૂડામણિ રાજ્યની અંતર્ગત ત્રિમલય નામના સ્થાનમાં ઉત્પન્ન થયેલા બૌદ્ધ પંડિત ધમકીતિ'ના સંબંધી હતા. એ ચૂડામણિ રાજ્ય સંભવતઃ ચોલદેશને કહેતા હશે. આ રીતે તે કુમારિને દક્ષિણ ભારતના નિવાસી ગણવા પડે, પરંતુ ભારતીય પરંપરા આથી વિપરીત વાત કહે છે. આનંદગિરિના શંકર દિગ્વિજયના ઉલ્લેખ પ્રમાણે કુમારિક ભટ્ટ ઉદગ દેશથી આવીને દુષ્ટ મતાવલંબી જેનો તેમ બૌદ્ધોને પરાસ્ત કર્યા હતા. ઉદગદેશ પંજાબ અને કાશ્મીર પ્રદેશને માનવામાં આવે છે. આ ઉલેખ પ્રમાણે કુમારિક ઉત્તર ભારતના નિવાસી હોવા જોઈએ, વળી મીમાંસક શાલિકનાથે એમને ઉલેખ વાતિકકાર મિશ્ર નામથી કર્યો છે. આ મિશ્ર ઉપાધિ ઉત્તર ભારતના બ્રાહ્મણોનાં નામ સાથે સંબંધ હોવાનું સૂચવે છે. એથી પણ કુમારિને ઉત્તર ભારતના નિવાસી માનવા યુક્તિસંગત પ્રતીત થાય છે. મિથિલા પ્રદેશમાં વળી જનશ્રતિ છે કે કુમારિક મૈથિલ બ્રાહ્મણ હતા. આ સંભવિત તો છે પણ એ માટે પ્રમાણોનો અભાવ છે. - કુમારિનના જીવનવૃત્ત અંગે તારાનાથે કરેલા ઉલ્લેખો હૈ. સતીષચંદ્ર વિદ્યાભૂષણે પિતાના હિસ્ટ્રી ઐફ ઇનિયન લેઝીક (પૃ. ૩૦૩-૩૦ ૬) માં નોંધ્યા છે. તારાનાથના કથનાનુસાર કુમારિલ ભટ્ટ સુખી ગૃહસ્થ હતા. ધનધાન્યથી સમૃદ્ધ હતા. એમને ત્યાં ૫૦૦ દાસ અને ૫૦૦ દાસીઓ હતાં. ચૂડામણિ પ્રદેશને તેમની માનમર્યાદા સાચવતા. તેમની સાથે બોદ્ધ દર્શનના પ્રસિદ્ધ આચાર્યો ધમકીર્તાિએ કરેલા શાસ્ત્રાર્થની અને એમાં પરાજિત બની રહેતાં કુમારિલ ભટ્ટ બદ્ધ ધર્મને સ્વીકાર કર્યાની વાત તારા [સામી : ઍકબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાથે જરા વિસ્તારથી વર્ષોંધી છે. ધ કીર્ત્તિ" ત્રિમલયના નિવાસી હતા. તેમના પિતાનું નામ કરુન ખતાવાયું છે. તેઓ બ્રાહ્મણ હોવાં છતાં વૈદિક ધમ પ્રતિ તે શ્રદ્ધાહીન હતા. બૌદ્ધ ધમ પ્રતિ વધુ શ્રા જાગતાં તેઓ નાલંદા ગયા હતા અને તે વખતના નાલદા વિશ્વવિદ્યાલયના પીઢ સ્થવિર શ્રી ધમ પાલની નિકટ રહીને તેમણે સમસ્ત બૌદ્ધ શાસ્ત્રોનું વિશેષત: ન્યાયશાસ્ત્રનું વિધિવત્ અધ્યયન કર્યુ હતુ.. બૌદ્ધ ગ્રંથોથી પ્રતીત થાય છે તેમ એ પછી બ્રાહ્મણુ દાતાના રહસ્યોથી જ્ઞાત બની રહેવા માટે તે તે વખતના વૈદિક ધર્માંના સર્વશ્રેષ્ઠ વિદ્રાન ગણાતા શ્રી કુમારિલ ભટ્ટને ત્યાં ગયા. અને નામ બદલીને પરિચારકના વેશે તેમના ઘરમાં જ રહીને અધ્યયન કરવા લાગ્યા. તીવ્ર બુદ્ધિ એવા એ ધમકીત્તિએ ટૂંક સમયમાં જ વૈદિક દનાના રહસ્યામાં પ્રવીણુતા પ્રાપ્ત કરી લીધી અને પછી પોતાના મૂળ બૌદ્ધ સ્વરૂપે પ્રગટ થઈને તેમણે ગુરુકુમારિલ ભટ્ટને શાસ્ત્રનું આવાહન આપ્યું. એમની સાથેના એ શાસ્ત્રામાં કુમારિલ ભટ્ટ પરાસ્ત ખની રહ્યા અને પછી પોતાના ૫૦૦ શિષ્યા સાથે તેમણે બૌદ્ધ ધર્માંતા સ્વીકાર કર્યાં. બૌદ્ધ ગ્રંથામાં આવુ વર્ણન છે, પણ એની પુષ્ટિ ભારતીય પ્રથાથી થતી નથી. ભારતીય ગ્ર ંથા દ્વારા તેા એથી અવળી વાત જાણવા મળે છે. કોઈપણ શાસ્ત્રનું ખંડન કરવું હોય તેા એ શાસ્ત્રનાં રહસ્યા જાણી લેવાં આવશ્યક છે. મણિમંજરી (સગ` ૫ શ્લાર્કે ૩૭ થી ૩૧) ગ્રંથથી તેમ શ્રી માધવાચાર્ય કૃત મનાતા શ ંકર દિગ્વિજય ગ્રંથથી તેા સૂચિત થાય છે કે કુમારિલ ભનૅ જ બૌદ્ધ દર્શનનું યથા જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે બૌદ્ધ ભિક્ષુ બની કોઈ બૌદ્ધ આચાય પાસે બૌદ્ધ શાસ્ત્રનુ` અધ્યયન કર્યું હતું. શ`કરદિગ્વિજયના કર્તાએ તેા એ બૌદ્ધ ભિક્ષુનું નામ આપ્યું નથી પણુ બૌદ્ધ ઈનના ઇતિહાસથી જાય છે કે એ સમયે ધર્મ્સપાલ (ઈ.સ-૬૦૦-૬૩૫) નામના બૌદ્ધાચાયની કીતિ ખૂબ પ્રસરી હતી તે બૌદ્ધ ધર્માંની પ્રધાન વિદ્યાપીઠ એવા નાલંદા વિદ્યાલયના અધ્યક્ષ હતા. સ્વયં વિજ્ઞાનવાદી હતા. પરંતુ યેાગાયાર અને શૂન્યવાદના પશુ તે પાર'ગત આચાય ગણાતા હાઈ એ અંગેના પ્રસિદ્ધ ગ્રંથા ઉપર તેમણે ટીકા પણ લખી છે. વસુબના 'વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ’ગ્રંથ ઉપર પણ તેમણે વ્યાખ્યાગ્રંથ લખ્યા, છે. આ દેવના પ્રસિદ્ધ શૂન્યવાદી ગ્રંથ શતશાસ્ત્ર' ઉપર પણ તેમણે શતશાસ્ત્ર વૈપુલ્ય ભાષ્ય' નામક પાંડિત્યપૂણુ ભાષ્યગ્રંથ લખ્યા છે. આમ કુમારિલ ભટ્ટ આ સમથ બૌદ્ધાચાય ધમ પાલ પાસેની બૌદ્ધદČનનુ અધ્યયન કર્યુ હાવાનું પ્રતીત થાય છે. શકરાચાય` વિષયક વિશેષ જ્ઞાન માધવ ભટ્ટના શકરદિગ્વિજય ગ્રંથમાં મળે છે તે પ્રમાણે કુમારિલભટ્ટ અ ંગેની વિશેષ માહિતી પણ એ ગ્રંથમાં જ ઉપલબ્ધ છે. એ ગ્રંથના કર્તા દનશાસ્ત્રના વિશિષ્ટ વિદ્વાન હોવાનું જણાય છે. પરપરા મુજમ વિદ્યારણ્ય સ્વામી તરીકે પ્રસિદ્ધ એવા ગૃહસ્થાશ્રમ વખતના પંચદશી ઇત્યાદિ બૃહત્કાય પ્રથાના કર્તા શ્રીમદ્ માધવાચા` આ ગ્રંથના પણ કર્યાં હાવાનું મનાય છે. પરંતુ વિશેષ અનુશીલન કરતાં એ માન્યતા ઉચિત પ્રતીત થતી નથી. આ કાવ્ય ગ્રંથમાં અનેક પ્રતિહાસ વિરુદ્ધ ઘટનાએ આલેખાઈ છે. આ સંબંધમાં અત્રે અન્યત્ર વિચાર કર્યાં હાઈ અત્રે એટલું જ કહીશું કે માધવાચાર્યાં જેવા સશાસ્ત્રવેત્તા સમ` વિદ્વાન એવી ભૂલો ન જ કરે. એ ગ્ર ંથમાં આપેલા કુમારિલ ભટ્ટના જીવનવૃત્તમાં અનુશ્રુતિનું પ્રાબલ્ય ધણું છે. પરંતુ કુમારિલની વિદ્વતા, પ્રતિભા તેમ વ્યક્તિત્વ માટે એ ગ્રંથ જ વધુ ઉપયાગી છે. એમાં જણાવ્યા મુજબ પ્રયાગમાં એક વેદપાઠી વિદ્વાન બ્રાહ્મણને ત્યાં કુમારિલનેા જન્મ થયા હતા. એમનું મૂળ નામ સુબ્રહ્મણ્ય હતું. પ્રાથમિક શિક્ષણ તેમણે પિત પાસે જ લીધુ' અને પછી વધુ અધ્યયન અંગે તેએ કાશી ગયા. કુશાગ્ર બુદ્ધિવાળા કુમારિલ ટૂંક સમયમાં જ એક મજ્ઞ અને વાદપટુ વિદ્વાન બની રહ્યા. અધ્યયન દરમિયાન તેમણે વારંવાર અનુભવ્યુ` હતુ` કે વેદવિદ્યાના વિદ્વા તથા એમના શિષ્યાને પ્રબલ બની રહેલા ઔદ્દો તરફની ઘણી કનડગત થતી હતી. એક દિવસ તેઓ કાશીની એક ગલીમાંથી જઈ રથા હતા ત્યારે ત્યાંના એક મકાનના ઝરુખામાંથી તેમને રાજકુમારી ૧૦૦] સામીપ્ટ : ઑકટોબર, '૯૫–માર્ચ, ૧૯૯૫ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેદવ્રતાના વૈદિક ધર્મની દુર્દશા માટે સૂચક એવા શબ્દોવાળે ક કણું ગોચર થયું. તેમણે સાંભળ્યું. नाग्निहोत्र श्रुते?षो नाचारो वेदबोधितः क्रमाभिहन्त कि 'ब्रूमः कावेदानुद्धरिष्यतिः । આ સાંભળતાં જ બ્રહ્મચારી સુબ્રમણ્યનું હૃદય ભરાઈ આવ્યું તરત જ તેમણે ઉત્તર વાળ્ય. माशुचोवध सेदिष्टया भद्रेभद्र व वस्तव एषकौमारिलोनाम वेदानुद्धतु मुद्यतः આ પ્રમાણે રાજકુમારી સમક્ષ તેમણે વેદોનો ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લીધી અને પછી તે તેમનું અધ્યયન વધુ પ્રગાઢ બની રહ્યું. બૌદ્ધો સાથે અવારનવાર વાદવિવાદ કરતાં સુબ્રહ્મણ્યને લાગ્યું કે બૌદ્ધો સામે સારી રીતે ટકી શકાય એમ નથી. તરત જ તેઓ બિહાર ગયા અને વિનમ્રપણે આ ધમપાલ દ્વારા તેમણે બૌદ્ધ દર્શનનું અધ્યયન શરૂ કરી દીધું તે વખતે તેમણે પિતાનું મૂળ સુબ્રહ્મણ્ય નામ બદલી કુમારિલ નામ ધારણ કર્યું હોવાનું જણાય છે. એક દિવસ આચાર્ય ધમપાલ વેદધમની સખત નિંદા કરવા લાગ્યા. આ નિંદા સાંભળતાં વૈદિક ધમી કુમારિક કશું બોલ્યા તો નહીં પણ તેમની આંખોમાં આંસુ ઉભરાયાં. પાસે બેઠેલા બૌદ્ધ ભિક્ષુએ એ જોઈને આચાર્યનું ધ્યાન એ તરફ આકૃષ્ટ કયુ. આચાર્ય સમજી ગયા કે આ કેઈ વેદપાઠી બ્રાહ્મણ છે અને બૌદ્ધ દર્શનના રહસ્યોથી જ્ઞાત બની રહેવા જ આમ ગુપ્ત રીતે અધ્યયન કરે છે. પૂછવાથી કુમારિલે પિતાનો સારો પરિચય આપ્યો. ૨ષ્ટ બનેલા આચાર્યે તેમને દૂર કરવાનો આદેશ આપ્યો. પરંતુ ધર્મા ધ બૌદ્ધ ભિક્ષુઓએ કુમારિને છત ઉપરથી નીચે પાડી નાખ્યો. સભામે કુમારિલ બચી ગયા અને તેમણે ગુરુને શાસ્ત્રાર્થનું આહવાન આપ્યું. સમર્થ વિદ્વાન બની રહેલા કુમારિલે તેમને પરાસ્ત કર્યા. કુમારિકના આ વિજયથી તેમની વિદ્વત્તાનો ઘા પ્રભાવ પડવો. તેમણે બૌદ્ધ દશનના સંસ્કૃત ગ્રંથ ઉપર પાલિમાં લખાયેલા ગ્રંથોનું પણ અધ્યયન કર્યું હતું. તેઓ વૈદિક દર્શનમાં તો પારંગત હતા જ અને આ રીતે વિપક્ષી દર્શનના સમર્થ જ્ઞાતા બની રહ્યા પછી તેમણે દિવિજય માટે યાત્રા આરંભી. પહેલાં ઉત્તર ભારતના બૌદ્ધોને પરાસ્ત કરી પછી તેઓ દક્ષિણ પ્રદેશમાં ગયા. દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશમાં તે વખતે સુધન્વા નામનો રાજા રાજ્ય કરતો હતો. એ પ્રદેશમાં તે વખતે બૌદ્ધધર્મ તેમ જન ધમની બોલબાલા હતી. રાજા ન્યાયપરાયણ તેમ સર્વધર્મો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો હોવા છતાં જૈન મત પ્રતિ તે વધુ શ્રદ્ધાળુ હતો. એની રાણી ધર્માનુયાયી હતી. કુમારિક ભરે શાસ્ત્રાર્થ દ્વારા જૈન વિદ્વાનોને પરાસ્ત કર્યા અને એ પ્રદેશમાં વૈદિક ધર્મની મહત્તા પુનઃ પ્રસ્થાપિત કરી. તેમના સમયમાં જૈન વિદ્વાને કરતાં બૌદ્ધ વિઠાને વૈદિક ધર્મ માટે વધુ આક્રમક બની રહ્યા હતા. પણ વ્યાપક પાંડિત્યવાળા કુમારિલ ભટ્ટ તે વિવિધ દશનું ગાઢ અધ્યયન કર્યું હતું. વધુ ગૌરવભરી હકીકત તો એ હતી કે તેમણે તે મૂળ પાલિ ત્રિપિટકને ૫ણું પૂરો પરિચય પ્રાપ્ત કરી લીધો હતો. એટલે એમની સાથેના શાસ્ત્રાર્થમાં બૌદ્ધ ૫ ડિતો છેવટે પરાસ્ત બની રહેતા. વૈદિક કર્મકાષ્ઠને દઢપણે પુનઃ સ્થાપિત કરીને કુમારિલ ભજે પિતાની જે સ્વતંત્ર ગણાય એવી પરંપરા ચલાવી છે તે આજે પણ અક્ષુણ્ય રીતે વિદ્યમાન છે. શ્રી કુમારિલ ભટ્ટ શબર સ્વામીના મીમાંસા ભાષ્ય પર જે ટીકા લખી છે તે વાસ્તિક નામથી પ્રખ્યાત છે અને તે ત્રણ ભાગમાં વિભક્ત છે. મીમાંસાના આધાર સ્તંભ આવા એ ત્રણ વૃત્તિમંથનાં નામ લેક વાત્તિક, તંત્ર વાર્ષિક અને હૃપટીકા છે. એમાં (૧) શ્લોક વાત્તિક ગ્રંથમાં ૩૦૯૯ શ્લોકો છે અને તેમાં પ્રથમ અધ્યાયના પ્રથમપાદતપાદની વ્યાખ્યા છે (૨) તંત્રવાત્તિક આ ગ્રંથમાં પ્રથમ અધ્યાયના બીજ પાથી લઈને ત્રીજા અધ્યાય સુધીની ગદ્યમય વ્યાખ્યા છે અને (૩) ટૂંપટીકા-આ ગ્રંથમાં અંતિમ નવ અધ્યાયની સંક્ષિપ્ત ટીકા આપવામાં આવી છે. મીમાંસક મૂર્ધન્ય કુમારિક ભટ્ટી [૧૦૧ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંડિત્યની દૃષ્ટિએ પ્રથમ એ વાત્તિ અસાધારણુ ગણાય એવાં છે. એમાં બૌદ્ધોના સિદ્ધાંતાની વિશેષતઃ ક્રિડિનાગના પ્રમાણુસમુચ્ચયની વિદ્વત્તાભરી સમીક્ષા કરીને પછી કુમારિલ ભટ્ટ મીમાંસા દર્શનના માન્ય સિદ્ધાંતાની યથાર્થતા પ્રદર્શિત કરી છે. કૃષ્ણદેવના તંત્રચૂડામણિ ગ્રંથમાં કુમારિલની અન્ય એ ટીકાઓના ઉલ્લેખ મળે છે. એમાં એકનું નામ બૃહટીકા છે અને ખીજી ટીકાનુ` નામ મધ્યમટીકા છે. તત્રવાર્ત્તિક એ બૃહત્તીકાને સંક્ષેપ મનાય છે પણ એ એ ટીકાએ હજુ સુધી ઉપલબ્ધ થઈ નથી. આ ટીકામથ ઉપરાંત કુમારિલ ભટ્ટ ‘માનવ કલ્પસૂત્ર' ઉપર પણ એક ટીકામથ લખ્યા હૈાવાનુ જણાય છે. એ ટીકાના કેટલેક અ`શ ઈ. સ. ૧૮૬૭ માં ડા ગાલ્ડસ્ફુકરે લ'ડનથી પ્રગટ કર્યા હતા. કુમારિલ ભટ્ટના ગ્રંથાથી તેમનુ` ભાષાજ્ઞાન અત્યંત વિસ્તૃત તથા વ્યાપક હાવાનુ જણાય છે. તત્ર વાત્તિકમાં તેમણે ભાષાના બે ભેદો દર્શાવ્યા છે (૧) આર્ટ્સની ભાષા અને (૨) મ્લેચ્છાની ભાષા. આર્યાંનું નિવાસસ્થાન આર્યાવ` માન્યુ છે. કુમારિલ દ્રાવિડી યા તમિળ ભાષાથી પણ પરિચિત હાવાનુ જાય છે. પેાતાના ગ્રંથમાં તેમણે પારસી ખબČર્ યવન રામ આદિ ભાષાઓના નામેાલેખ કર્યાં છે કુમારિલનુ` પ્રાકૃતાનુ જ્ઞાન પણુ આદરણીય છે. લાટ દેશની ભાષાથી પણ તેઓ પરિચિત હતા. શ્લોક વાર્તિકમાં તેમણે લખ્યું છે. नहि द्वारशब्दस्य स्थाने लाटभाषा तोऽन्यत्र वारशब्दो दृश्यते । એટલે કે લાટ ભાષા સિવાય અન્ય કઈ ભાષામાં “વાર” શબ્દનું “દ્વાર” શબ્દના રૂપમાં પરિવર્તન ચતું નથી. કુમારિક્ષ ભટ્ટના અનેક શિષ્યામાં ત્રણ મુખ્ય છે (૧) મંડનમિશ્ર (૨) ઉમ્બેક અને (૩) પ્રભાર. એમાં (૧) સ`ત ંત્ર સ્વતંત્ર એવા મંડનમિત્ર ભારતના એક બહુશ્રુત પ્રતિભાસ’પન્ન વિદ્વાન ગણાય છે. કુમારિલના મતને અનુસરીને મંડનમિકો વિધિવિવેક, ભાવનાવિવેક અને વિશ્વમવિવેક તથા મીમાંસા, સૂત્રાનુક્રમણિ નામના ગ્રંથા લખ્યા છે. એમના પ્રથમ ગ્રંથ વિધિવિવેક ઉપર પ્રસિદ્ધ વેદાન્તી સ་તંત્ર સ્વતંત્ર એવા વાચસ્પતિ મિત્રે “ન્યાય કણિકા' નામની ટીકા અને શબ્દોષ વિષયક તત્ત્વવન્તુની રચના કરી છે. (૨) ઉમ્મેક- હવે તે સપ્રમાણુ સિદ્ધ થઈ ચૂકયુ` છે કે માલતીમાધવ આદિ પ્રસિદ્ધ નાટકોના કર્તા ભવભૂતિ ઉમ્મેક નામથી પણ પ્રસિદ્ધ હતા. કુમારિક્ષ ભટ્ટના શ્લેાકવાત્તિ'ક ગ્રંથ ઉપર તેમણે જ સર્વપ્રથમ “તાયટીકા' નામક ટીકામથ લખીને વાત્તિકનાં રહસ્યાનું ઉદ્ઘાટન કર્યું' છે, એ ગ્રંથ સ્ફૉટવાદ સુધી જ છે. શેષ ટીકાની પૂતિ' કુમારિલના પુત્ર મનાતા યમિત્રે કરી છે. ગુણુરને તે તર્ક રહસ્યદીપિકા (પૃ. ૨૦)માં લખ્યુ છે કે ઉમ્મેદારિાં વેત્તિ. ઉમ્મેક શ્લોક વાત્તિકના તર્ક મર્મીન વિજ્ઞાન મનાય છે. મ`ડનમિશ્રના ભાવના-વિવેક ઉપર પણ તેમણે ટીકા લખી છે. અને તે કાશીથી સરસ્વતી ભવન સિરિઝમાં પ્રગટ થઈ છે. (૩) પ્રભાકર– મીમાંસાશાસ્ત્રમાં કુમારિલ ભટ્ટના મતની જેમ ગુરુ મત નામથી નવીન મતને જન્મ આપનાર પ્રભાકરને સ`પ્રદાયમાં કુમારિલના શિષ્ય હાવાનુ` માનવામાં આવે છે. પણ પ્રભાકર અને કુમારિલના સિદ્ધાંતાના તુલનાત્મક અધ્યયન દ્વારા હવે મનાય છે કે પ્રભાકર કુમારિલના શિષ્ય નહીં પરંતુ એમના પહેલાંના મીમાંસક હતા. કુમારિલ ભટ્ટ શાબર ભાષ્યને અક્ષરશઃ અનુસરતા નથી અને સ્વતંત્ર વિચાર। ર્શાવે છે, જ્યારે પ્રભાકર મૂળ સુત્રો તેમ ભાષ્યને પૂરા વફાદાર છે. તેમણે શાબર ભાષ્ય ઉપર બૃહતી યા નિષ્કન્ધમ અને લી યા વિવરણુ એમ બે ટીકાઓ લખી છે. મૂળ મીમાંસાનાં વિશિષ્ટ લક્ષાને પ્રભાકરે ૧૦૨) [સામીપ્ય : આકટોબર, '૯૩–મા',–૧૯૯૪ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વધુ સારી રીતે જાળવ્યાં હોવાનું જણાય છે. આમ હોવા છતાં તેમની પરંપરા વધુ ચાલી નથી. કુમારિકના વિચારો જ વધુ બળવાન બની રહીને ટકી રહ્યા છે. ભાદૃ મતના અન્ય આચાર્યોમાં પાર્થ સારથિમિશ્ર (૧૨મું શતક), માધવાચાર્ય (૧૪મું શતક) અને મડદેવ (૧૭મું શતક) પિતા પોતાની ગ્રંથસંપત્તિ તથા વિવેચન પદ્ધતિને કારણે મીમાંસક મૂર્ધન્ય ગણાય છે. પાર્થ સારથિમિ ભાટ મતના સિદ્ધાંતોને પુષ્ટ કરવા માટે તકરત્ન, ન્યાયરત્નાકર અને પ્રમેય બહુલ તેમજ પ્રસિદ્ધ ગ્રંથ શાસ્ત્ર દીપિકા એમ ચાર ગ્રંથની રચના કરી છે. માધવાચાયે મીમાંસાનાં અધિકારણેને ગ્રહણ કરી ન્યાયમાલાવિસ્તાર નામના ગ્રંથ રચ્યો છે અને ભાદૃમતમાં નવ્યમતના ઉદ્દભાવક ગણાતા ખંડદેવમિત્રે ભાદ કૌસ્તુભ, ભાટ્ટ દીપિકા અને ભાટું રહસ્ય નામના ગ્રંથની રચના કરી કુમારિકના મતાને વિશદપણે સમજાવ્યા છે. સોળમા સૈકામાં થયેલા કેરલ દેશના નારાયણે માનમેદય ગ્રંથમાં કુમારિકના સિદ્ધાંતનું સરસ નિરૂપણ કર્યું છે. તેમ નારાયણ તીર્થમુનિના ભટ્ટ-ભાષા-પ્રકાશમાં પણ કુમારિકની પરિભાષાને પ્રકાશ છે. શ્રી કુમારિલ ભટ્ટ વસ્તુત: અકર્મણ્યતાની વિરુદ્ધ પુરુષાર્થ પ્રધાન કર્મમય ધમનો જ ઉપદેશ આપ્યો છે. અને એ જગતના ધાર્મિક ઈતિહાસમાં અપ્રતીમ છે. જગતને મિથ્યા દર્શાવીને કેવલ દુઃખમય દર્શાવીને એના તરફ નફરતભરી દષ્ટિથી જોવાવાળા ધર્મોને કારણે દેશમાં અકર્મણ્યતા વધી રહી હતી તે પરિસ્થિતિમાં વરસ્વા' માવત: છેઃ પરમ ધાથ નો સંદેશ કુમારિલ ભટ તે પાઠવ્યું છે. ગૌડપાદાચાયના જગતમિથ્યાત્વના સિદ્ધાંતને તથા બૌદ્ધોના શૂન્યવાદ, અજાતવાદ યા વિજ્ઞાનવાદ ને અસિહ કરવા માટે કુમારિલ ભટ્ટ “બધું સત્ય છે, કશું અસત્ય યા મિથ્યા નથી” એવી પ્રબળપણે ઉબણા કરી હતી. અને પિતાના તર્કો દ્વારા પોતાની એ વાત સિદ્ધ પણ કરી હતી. સત્ય જ એવો અનુભવ છે કે જે પોતે જ પોતાનું યોગ્ય પ્રમાણ છે. કુમારિક ભટ્ટના મત પ્રમાણે પ્રમા અથવા યોગ્ય જ્ઞાનના સવ ઊગમોને આંતરિક યથાર્થતા રહી છે. જે શક્તિ સ્વયં અસ્તિ. ત્વમાં નથી તેને કોઈ અન્ય દ્વારા અસ્તિત્વમાં લાવી શકાતી નથી. જ્ઞાનનાં સાધનોમાં ઇન્દ્રિયો અનુમાનની સંજ્ઞાઓ તેમ તેના જેવાં સાધનો હોય પરંતુ એ સ્વયં વિષયોને પ્રગટ કરે છે અને તેની યથાર્થતાને એ રજૂ કરે છે. પ્રત્યેક જ્ઞાન સત્ય હોય છે. સ્મૃતિ દોષના કારણે થતા ભ્રમને પણ કુમારિક અભાવાત્મક માનતા નથી. એક વસ્તુ બીજી વસ્તુ તરીકે જોવાય, રજજુમાં સંપ જોવાય એમાં પણ બનેનું અસ્તિત્વ તો છે જ. રજજુ આ સ્થળે છે તે સર્પ અન્ય સ્થળે છે. સપ પણ છે તો જ એનો રજજુમાં ભ્રમ થાય છે. ભ્રમ થવાનું કારણ વિષયો નથી પણ ઇન્દ્રિયો ભૂલ કરે છે એ અંગે થતા મિથ્યા સંગને લઈને એવો ભ્રમ થાય છે. કુમારિલ એવા ભ્રમમાં આંતરિક એવો દેષ સ્વીકારે છે. જ્ઞાન પ્રયેન કમાલિનું વલણ મુખ્યત્વે તટસ્થ અને શાસ્ત્રીય છે. જ્ઞાન હમેશાં પોતાનાથી સ્વતંત્ર એવા વિષયની હસ્તી સૂચવે છે. રજજુ-સપના ઉદાહરણમાં ભલે પ્રત્યક્ષ નથી તેમ છતાં એને અસત કે કલ્પિત માની શકાય નહીં. સપ–સ્મરણ પૂર્વાનુભવના પડેલા સંસ્કાર પર આધાર રાખે છે. અને છેવટે તો તે પિતાના આકાર જેવા બાહ્ય વિષયને સૂચવી દે છે. એવું એક પણ જ્ઞાન નથી જે પોતાનાથી બાહ્ય અને પિતાના જેવા વિષયને ન નિદેશતું હોય. સર્પ અહી' અને આ સમયે પ્રત્યક્ષ ન હોવા છતાં તેને અનુભવ તે પૂર્વે થયેલ હોવો જ જોઈએ, કેમ કે એ વિના તે સૂત્ર અને સ૫ની કલ્પના શક્ય જ ન બને. કમાટિલ ભદને આ વિપરીત ખ્યાતિવાદ છે. વિપરીત ખ્યાતિને શબ્દાર્થ છે અન્ય રૂપે ભાસવું યા દેખાવું. ન્યાય વૈશેષિક અને પગમાં વિગતોની બાબતમાં ભેદ હાઈને પણ વિપરીત ખ્યાતિને સ્વીકાર છે. મીમાંસક મૂર્ધન્ય કુમારિક ભ] [૧૩ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હિ'દ તત્ત્વજ્ઞાનના ખેતિહાસમાં થઈ ગયેલા અનેક વિદ્વાનેામાં સમથ અને મુખ્ય પ્રવ`કને ગણાવાય એવા વિદ્વાનાની સખ્યા ઓછી નથી કુમારિલ ભટ્ટ પણ એવા જ એક યુગ પ્રવર્તક વિદ્વાન થઈ ગયા છે. મીમાંસા નમાં તે તેમના સમયને કુમારિલ યુગ નામ આપવું એજ સમુચિત છે. મીમાંસામાં તે તેમના જેવા પ્રકાણ્ડ વિદ્વાન અન્ય કોઈ થયા નથી. મીમાંસા નની જ્ઞાનમીમાંસા, તત્ત્વમીમાંસા તેમ આચાર મીમાંસા અંગેના સવ` સિદ્ધાંતાનુ કુમારિલ ભટ્ટ પોતાના વિદ્ભાગ્ય ટીકા-ગ્ર ંથેામાં વિશદ પણું વિવરણ કરે છે. તદુપરાંત એમના પેાતાના જ ગણાય એવા પણ ઘણા સિદ્ધાંતા તેમણે મીમાંસામાં પ્રચલિત કર્યાં છે, અને તે બળવાન હોવાથી ટકી રહ્યા છે. તેમના કેટલાક સિદ્ધાંતા તેના અન્ય દÖનકારાએ પણ પેાતાના 'તામાં આવરી લીધા છે. મૂળ મીમાંસામાં પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણ મનાતાં, પ્રભાકરે એમાં ઉપમાન અને અર્થપત્તિ એમ બે પ્રમાણા ઉમેર્યાં અને સ્વીકારાયાં પણુ ખરાં. કુમારિલ ભટ્ટ એ પાંચ પ્રમ ણામાં છઠ્ઠા પ્રમાણુ તરીકે અનુપલબ્ધિ યા અભાવના ઉમેરે કર્યાં. પ્રભાકરને એ ગ્રાહ્ય ન લાગ્યું પણુ એના સિવાયના મીમાંસકોએ એને આવકારી લીધું એટલું જ નડ્ડી પણ મીમાંસાના વિરોધી એવા શંકરમતમાં પણ એના સ્વીકાર થયા. કુમારિલ ભટ્ટની વ્યવહારિક માન્યતાઆતો પશુ વેદાન્તમાં સ્વીકાર થયા છે. કહેવાયુ` છે કે વ્યવહારે માનયઃ એટલે કે વ્યવહારમાં ભાટ્ટ મતના સિદ્ધાંતાતા સ્વીકાર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મીમાંસા નમાં કુમારિલના મતાનુયાયીઓનુ` જ અધિક સાહિત્ય ઉપલબ્ધ છે. પ્રખર વેદ્યન્તી પ‘ચંદ્રથી આદિ વેદાન્તના બૃહત્કાય ગ્રંથાના સર્જક માધવાચાર્યાં પણ એમણે પેાતાના ન્યાયમાલાવિસ્તર મધમાં કુમારિલ મટ્ટના મતને અવલ'ખીતે રજૂ કરેલી મીમાંસા અંગેની વિવેચન પદ્ધતિને કારણે મીમાંસા મૂર્ધન્ય ગણાય એવા છે. ૧૦૪] હિંદમાંથી બૌદ્ધ ધર્માંતા લાપ થવાનાં જે ઘણાં કારણા છે એમાં કુમારિક્ષ ભટ્ટ કરેલા શાસ્ત્ર એમાં મેળવેલા વિજયા પણ એક મહત્ત્વનું કારણ છે તેમ તેમના સમયના ધમકીત્તિ જેવા પ્રખર બૌદ્ધ વિદ્વાન સામે ટકી રહેવુ તેમ સ્વસિદ્ઘાંતનુ મડૅન કરવું એ રમત વાત ન હતી. બૌદ્ધો સામેના વાયુદ્ધનુ પ્રથમ મંડાણુ કુમારિ લ ભટ્ટનુ જ છે. [સામીપ્ય : આકટોબર,−'૯૩–માર્ચ', ૧૯૯૪ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચરાત્રના વિકંલકમાં પ્રતીક રોજના - - કમલેશકુમાર છે. ચોક્સી પંચરાત્રનું સમય વિષય વસ્તુ અજોડ છે, કેમ કે આખાય સંસ્કૃત સાહિત્યમાં બહુ પ્રસિદ્ધ અને પ્રભાવક એવું મહાભારત યુદ્ધ અહી' થતું નથી. એની કથાવસ્તુ આમ છે :- દુર્યોધન એક યજ્ઞ રચે છે. ગુરુ દ્રોણુ એ યજ્ઞના આચાર્ય બન્યા છે. યજ્ઞ પૂરો થતાં દ્રોણાચાર્ય દક્ષિણ તરીકે પાંડવોને એમને ભાગ આપવાનો પ્રસ્તાવ દુર્યોધન સમક્ષ મૂકે છે. યજ્ઞ થકી પવિત્રામા બનેલે દુર્યોધન મામા શકુનિની સલાહથી પાંચ રાત્રિઓમાં પાંડવોની ભાળ મળે, એ શરતે આને સ્વીકાર કરે છે. પાંચ રાત્રિઓ પૂરી થાય એ પહેલાં જ વિરાટનગરમાં પાંડવોની હાજરી છે, એવી પ્રતીતિ થતાં દુર્યોધન પાંડવોને એમનો ભાગ આપવાની જાહેરાત કરે છે. અને આખીય કથાનો સુખદ અન્ત આવે છે. . અહીં કૌરવ-પાંડનું મહાભારત પ્રસિદ્ધ ઈતિવૃત્ત પૃષ્ઠભૂમિમાં રહ્યું છે. પાંચ રાત્રિઓમાં પાંડવોની ભાળ મેળવી લેવાય એ માટે મહાભારત પ્રસિદ્ધ વિરાટપર્વને વિરાટની ગાયે હાંકી લાવવાને પ્રસંગ અહીં કેટલાક સામાન્ય ફેરફાર સાથે મૂકાયો છે. એક બાજુ કવિ ભાસ સાહસ અને ક્રાતિ પૂર્વક આનું કથાનક ઘડે છે, તો બીજી બાજુ આમાં વર્ણન અને સંવાદોનું પણ વિશેષ ગણતરીપૂર્વકનું આયોજન કરે છે. કાવ્યના બે ભેદો પૈકી દશ્યકાવ્યમાં ભાવકવર્ગને ધારદાર સંવાદોની અને શ્રવ્યકાવ્યમાં કલાત્મક વર્ણનની અપેક્ષા રહેતી હોય છે. એટલે દશ્યકાવ્યનો કવિ સંવાદ પરત અને શ્રવ્યકાવ્ય કવિ વન પરત્વે પિતાની પ્રતિભા ખચે એ સ્વાભાવિક છે. પરન્ત ભાસ ખાસ કરીને “પંચરાત્ર'ના સંદર્ભમાં એક વિશિષ્ટ પ્રકારના કવિ પ્રસ્થાપિત થયા છે. નાટયકાર હોવાથી સંવાદ માટે એમની પાસે અપેક્ષા રહે, પણ એમણે તે આ પંચરાત્ર'માં બહુ જ કલાત્મક વર્ણને આપી, એ અપેક્ષા પણ પૂરી કરી છે. ' “પંચરાત્રમાં ત્રણેય અંકમાં જે વર્ણન છે, તેમાં પ્રથમ અંકમાંનુ યજ્ઞનું અને બીજા અને ત્રીજા અંકમાં છૂટા-છવાયા પ્રસંગમાં આવતું યુદ્ધનું વર્ણન મુખ્ય છે. યુદ્ધના વર્ણનમાં કવિ સ્વતંત્ર નથી. કેમકે પ્રવતિત યુદ્ધમાં જે ઘટનાઓ બની, એ પૈકી જે રીતના વર્ણન થકી કથા પ્રવાહ આગળ વધી શકે. અથવા તો કોઈ પાત્રનું આલેખન બાંધી શકાય એમ હય, તે મુજબના વર્ણને અહીં અપાયા છે. પરંતુ પ્રથમ અંકમાં “સ્થાપના' પછી મૂકેલા વિષ્ક ભકમાં જે યજ્ઞ સંબંધી વર્ણન છે, તેનાથી આગળના મુખ્ય કથાનક ઉપર કેઈ લાભ કે અસર પડવાની નથી. એટલે ત્યાં કવિએ સ્વતંત્ર અને અભીષ્ટ રીતે પિતાની પ્રતિભા યોજી છે, પરિણામે આ વર્ણનમાં ભારે ચમત્કૃતિ અનુભવી શકાય છે. અહીં આપણે એ ચમત્કૃતિ અનુભવીએ, એ પહેલાં એક વાત ધ્યાન ઉપર લઈએ કે પંચરાત્રને આ આખેય વિષ્કભક અનેક રીતે ક્ષતિપૂર્ણ મનાય છે. જેમકે : * શ્રી શેવડે ગુરુજી ટ્રસ્ટ અને સંસ્કૃત વિભાગ, ભાષા સાહિત્યભવન, ગુજ. યુનિ. દ્વારા આયોજિત ' ભાસ-પરિસંવાદ (તા. ૨૯-૩૦ નવેમ્બર ૯૪)માં વંચાયેલ નિબંધ. * વ્યાખ્યાતા, સંસ્કૃત વિભાગ, ભાષા સાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, પંચરાત્રના વિષ્કલમાં પ્રતીકજના ] [૧૦૫ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. આ વિષ્ક ભકમાં આવતું આગનું વર્ણન બહુ વિસ્તૃત છે. એથી સહયોને અનુભવાતા રસમાં અવરોધ ઊભું થાય એમ છે. ૨. અહી આગની ગરમી, ભૂમિમાં નીચે સુધી પ્રસરી જતાં એક જ દરમાંથી સાપ નીકળતા વર્ણવ્યા છે. એવું માનીએ કે આગને લીધે સાપનું નીકળવું એ સ્વાભાવિક હોઈ શકે, પણ વધારે કે ઓછા નહી પરંતુ પૂરા પાંચ સાપનું નીકળવું, એ ખૂબ જ અસ્વાભાવિક લાગે છે. ૩. વિકભકના આરંભમાં જ રંગમંચ ઉપર આવેલા પેલા બ્રાહ્મણે કુરુરાજની યજ્ઞસમૃદ્ધિનો ખ્યાલ આપે છે. અને વળી દુર્યોધને જે આ યજ્ઞ કર્યો છે, તેમાં ભારે માનવ સમુદાય ઉપસ્થિત છે, એવી છાપ ઊભી થાય તેવાં વર્ણને છે. એ પછી બાળકોની ચંચળતાને લીધે આગ લાગે છે, એ રીતન અહી: વર્ણન છે, જે સ્વાભાવિક લાગે. પણ યજ્ઞશાળામાં આગ લાગી જાય, અને ઉપસ્થિત લોકોના પ્રયત્ન પછી પણ એ શાન ન પડે, એ કેવું કહેવાય ? આટલી બધી માનવ અને સાધન બનેની સમૃદ્ધિ ધરાવતા રાજાની યજ્ઞશાળા આગમાં બળી જાય, અને આગ ત્યારે જ અટકે છે જ્યારે એને કંઈ બાળવાનું બાકી રહે જ નહી, એ થોડુંક વિચિત્ર વર્ણન લાગે છે. ૪. તે વળી, આ આખાય વર્ણનને સૂક્ષ્મ દૃષ્ટિએ અભ્યાસ કરીએ, તો એમાં ક્રમભંગ પણ દેખાય છે. જેમ કે આરંભમાં (શ્લોક-૬, ૮) યજ્ઞશાળામાં બળતા પદાર્થોનું ચિત્રણ છે. એ પછી, કમિક રીતે યજ્ઞશાળાની બહારના વાંસ, તાડવૃક્ષ વગેરેને બળતા અને એથી અનુભવાતાં દૃશ્યોનું વર્ણન આવે છે. આ પછી (શ્લોક-૧૮માં) રહી રહીને પેલા બ્રાહ્મણે પૈકીને પ્રથમ બ્રાહ્મણ યજ્ઞશાળામાં બળતા સવા-અરણી વગેરેને પોતાના સાથી-મિત્રોને દર્શાવી રહ્યો છે. આ પૂર્વેના વર્ણનમાં અગ્નિ એટલે તે પ્રચંડ બતાવાયો છે કે તાડ જેવા ઝાડના મૂળને પણ બાળી મૂકે છે, તો એ પ્રચંડ અગ્નિમાં યજ્ઞશાળાના સૂવા વગેરે પાત્રો તો ક્યારનાય બળી જવા જોઈએ. તો પછી, હવે આટલા વખત પછી એમને બળતા જોઈ જ કેવી રીતે શકાય? એટલે આ વર્ણન પણ અજુગતું લાગે છે. આ પરિસ્થિતિમાં પંચરાત્રના આ વિષ્ફ“ભક ઉપર સૂક્ષ્મતાથી વિચાર કરતાં ઉપરની કહેવાતી ક્ષતિઓનું તો સમાધાન મળે જ છે, એ ઉપરાંત ભારે ચમકૃતિ પણ અનુભવાય છે. તે એ રીતે કે વિષ્કભક વૃત્ત એટલે કે થઈ ચૂકેલી અને વતિષમાણ એટલે કે થનારી ઘટનાઓનું નિદર્શન કરાવવા પ્રયોજાતે હોવાથી, અહીં પણ આ આગનું વર્ણન મહાભારત નામે વૃત્ત ઘટનાનું પૂરેપૂરું નિર્દેશન કરાવે છે. અથવા એમ કહે કે આ આગનું વર્ણન એ તે મહાભારત યુદ્ધ કથાના પ્રતીક તરીકે અહીં રજૂ કરવામાં આવ્યું છે. વિચિત્રતા તો એ છે કે પંચરાત્રની પોતાની કથામાં મહાભારત યુદ્ધનો સ્વીકાર થયો નથી, પણ આના જ બહુ વિસ્તૃત વિષ્ક ભકમાં ખૂબ જ ચાતુર્યપૂર્વક પરંપરાગત મહાભારતયુદ્ધની કથાને એના ઘટનાક્રમ સાથે વણી લીધી છે. પંચરાત્રની પ્રસ્તાવના -સ્થાપના પૂરી થતાં ત્રણ બ્રાહ્મણે રંગમંચ ઉપર પ્રવેશે છે. કુરુરાજની યજ્ઞ સમૃદ્ધિ જોઈ એથી પ્રસન્ન બનેલા એ બ્રાહ્મણે યશસમૃદ્ધિનો ખ્યાલ આપતા જ હોય છે, કે ત્યાં જ કેટલાક ચંચળ બાળકો યજ્ઞના અગ્નિની સાથે રમત કરતા નજરે પડે છે. બ્રાહ્મણો એમને રોકે ન રકે ત્યાં તો એમની એ રમતને લીધે આગ લાગે છે અને જોત જોતામાં તો આખીય યજ્ઞશાળામાં અગ્નિ પ્રસરી જાય છે. અહીં આ વર્ણનમાં એ જોવાનું છે કે યજ્ઞને પવિત્ર અગ્નિ સાથે રમત કરનારા ચંચળ બાળકે છે; એમણે જ આગ લગાડી છે, અને એ આમે સહુ પ્રથમ યજ્ઞશાળાની પવિત્ર વસ્તુઓને જ બાળવાની ૧૬] [ સામી : ઓકટોબર, ૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરૂઆત કરી દીધી છે. હવે, આને મહાભારત કથાના સંદર્ભમાં ઘટાવીએ તે કુરુવંશરૂપી પવિત્ર અગ્નિ સાથે ચેડા કરનાર દુર્યોધન-દુ:શાસન વગેરે બાળકે જ અથવા કહો કે બાલીશે જ છે, એમણે યુધિષ્ઠિર આદિ સાથે વૈર દર્શાવીને પરિવારમાં અનિ લગાડયો છે, અને એ અગ્નિએ પરિવારના જ મહાનુભાવો -તી, ગાંધારી, ભીષ્મ વગેરેને બાળવાની = દુ:ખી કરવાની શરૂઆત કરી દીધી છે. આમ અહીં અગ્નિના પ્રસારની સાથે સાથે મહાભારતના યુદ્ધ કથાને પ્રસાર આરંભાય છે. હવે આગળ જોઈએ તો અગ્નિ ફેલાવાથી જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેનું વર્ણન કરતાં પ્રથમ બ્રાહ્મણ જણાવે છે કે- ‘પાસે આગેલા શદ્રને બ્રાહ્મણ સહન નથી કરતો, તેમ યજ્ઞને અગ્નિ નજીકના લૌકિક અગ્નિને સહન કરતો નથી.”૩ અહી યજ્ઞનો અગ્નિ એટલે કે જે રૌત્યાગ્નિ છે, તે યુધિષ્ઠિર વગેરે પાંડવોનું અને લૌકિકાગ્નિ છે, તે કૌરવો = દુર્યોધનાદિનું ઉપમાન કહી શકાય.' આગના પ્રસારણ દરમ્યાન હવે એવી સ્થિતિનું નિર્માણ થયુ કે ઐયાગ્નિ અને લૌકિકાગ્નિ જેમ એક બીજાને સહી શકતા નથી, તેમ પેલી બાજુ મહાભારત કથામાં ઘટેલી કેટલીક ઘટનાઓથી હવે કૌરવ-પાંડવો પણ એક બીજાને સહી શકતા નથી, એવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. આમ છતાં, યજ્ઞનો કંડ લીલા ભંથી વીટળાયેલો હોવાને લીધે (આગ બધે ફરી વળી હવા છતાં) અત્યત બળી ગયો નથી, (સરખાવો-નાઈ ફુટપૃષ્ટા હૃતિકતા વેલી રિવ્રુતા ' તન્નેવ) તેમ કૌરવ–પાંડવો જે સ્થળે રહે છે, તે હસ્તિનાપુરનું અન્ત:પુર (પેલા યજ્ઞકુંડની જેમ) લીલા દર્ભ એટલે કે ભીમ અને વિદર જેવા મહાનુભાવોથી વીંટળાયેલું હોઈને હજુ બળી શકયુ નથી બલકે ટકી રહ્યું છે, એવો નિર્દેશ અહી જોઈ શકાય છે. દરમ્યાનમાં પેલું આગનું વર્ણન આગળ ચાલે છે. બીજો બ્રાહણ બચાવ કાર્યમાં જોડાયેલા લોકેન વણન કરે છે. એ જણાવે છે કે-“ચારિત્ર્યથી ભ્રષ્ટ થનાર કુટુંબમાં રહેલા સગાને જ્ઞાતિના ડરને લીધે જેમ દૂર કરવામાં આવે, તેમ આગના ભયને લીધે ગભરાયેલા લોકે અગ્નિને દૂર ખસેડ છે.” આને મહાભારત કથાના સંદર્ભમાં મૂકીએ. ચારિત્ર્યથી ભ્રષ્ટ એવા દુર્યોધન પ્રમૂખ કૌરવ કુટુંબમાં રહેલા પોતાના સગા દર્યોધનને (એની જ્ઞાતિ = પરિવારની સાથે કયાંક સુમેળ સધાય નહીં, એવા) ભયને લીધે ગભરાયેલો શનિ પાંડવોથી દૂર રાખે છે. પિલા અગ્નિને દૂર મૂકનાર મહાનુભા યજ્ઞમાં ભાગ લેવા સારુ દૂર-દૂરથી પધારેલા છે, અને એમના શિરે જાણે કે અગ્નિને દૂર રાખવાની જવાબદારી આવી પડી છે, એવું મૂળમાં વાતાવરણ જામેલું છે. કદાચ એ આશયથી કે મહાભારત કથામાં દુર્યોધનને એના સ્વજનોથી દૂર રાખવાનું કામ પરદેશથી = ગાંધાર દેશથી પધારેલા શકુનિ ઉપાડી લે છે. એ સૂચિત થાય. આમ અહીં એક તરફ પિલા આગના વર્ણનનો વિકાસ સધાય છે, તે બીજી બાજુ મહાભારત કથામાં ગાંધારરાજની ઉપસ્થિતિ અને પરિવારજનોને એકબીજાથી દૂર રાખે તેવી વિવિધ ઘટનાઓને નિર્દેશ અહી મળી રહે છે. હવે ત્રીજે બ્રાહ્મણ આગનું વર્ણન કરે છે. એ ઘીથી ભરેલી ગાલીને શાન્ત પાડવા મથતા નિષ્ફળ લોકોનું વર્ણન કરે છે; અને એની ઉપમા બાળકથી ઉપર બનેલી સ્ત્રી આંસુથી ભીડાઈ ગઈ હોવા છતાં બાળક પ્રત્યેના પ્રેમને લીધે (મનમાં ને મનમાં) બળતી રહે છે, એમ કહીને આપે છે. આ ઉપરથી મહાભારત કથા માટે એમ સમજી શકાય કે બાળકથી ઉ૫રત એવી નારી જેવા ભીમ વગેરે બાળક (= દુર્યોધન કે ધૃતરાષ્ટ્ર) પ્રત્યેના પ્રેમને લીધે બહારથી ભીંજાયેલા = સુખી-લાગતા હોવા છતાં મનમાં તે બળી જ રહ્યા છે, એમ સૂચવાય છે. અર્થાત હવે ઘટનાક્રમે જે રીતે વળાંક પંચરાત્રના વિષ્ક ભકમાં પ્રતીકોજના ] ૧૦૭ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીધો છે. તેમાં લોકોની દ્રષ્ટિમાં ભીમ વગેરે ભલે સમર્થ મહાનુભાવ હોય, પણ એમના અંદરની સ્થિતિ એ છે કે એ લોકો કંઈ કરી શકવાની પરિસ્થિતિમાં રહ્યા નથી, એમનું સર્વસ્વ અગ્નિને (લૌકિકાગ્નિ) શરણે થઈ રહ્યું છે, અને એથી એમનું મન બન્યા કરે છે. ફરી પાછો હવે પહેલા બ્રાહ્મણને આગ વર્ણવવાનો વારો આવે છે. સમય પસાર થયો છે, એથી અનિ પણ વૃદ્ધિ પામ્યો છે. એ વૃદ્ધિ પામેલા અગ્નિના વર્ણનમાં આ બ્રાહ્મણ જણાવે છે કે-યજ્ઞની ગાડીને બાળવા માટે એ તયાર છે, પણ સૂકા ઘાસમાં લીલોતરી હોઈને તે ધીરે ધીરે વામણો = મંt પણ પડે છે. એટલામાં જ પવનનું ઝોક આવે છે અને મંદ પડેલે એ અગ્નિ ઉગ્ર બને છે તથા રથના પૈડામાં પ્રવેશી જઈને હવે તો એ સૂર્ય જે ઉગ્ર બની ગયો છે.’ પેલી બાજુ મહાભારત કથા ઉપર વિચાર કરીએ તો કુરુરાજ = ધૃતરાષ્ટ્ર ચક્રવતી રાજા છે, એવી હસ્તિનાપુરરૂપી ગાડીને લૌકિકાગ્નિ દુર્યોધન બાળી નાખવા ઉદ્યત બન્યો છે. દુ:શાસન વગેરે સૂકા ઘાસની મદદથી એ વૃદ્ધિ પામત, પણ ભીષ્મ, વિદુર, દ્રોણુ જેવા મહાનુભાવો લીલેટરી તરીકે હાજર હાઈ એ ધીરે ધીરે વામણો થઈ રહ્યો હતો. એટલામાં જ પેલા દ્રૌપદી સ્વયંવર સમયના કર્ણના અપમાનરૂપ પવનને ઝોક આવે છે. દ્રૌપદી-સ્વયંવરમાં અપમાનિત કર્યું અને દુર્યોધન (ક્રમશ: પવન અને અગ્નિ) સંયુક્ત બનતાં જ ફરી પાછો વૈરને અગ્નિ ભભકી ઊઠે છે, એ અહી સૂચવાય છે. * દ્રૌપદી સ્વયંવર સુધી પાંડવો છૂપાયેલા હતા. તે હવે દ્રૌપદી સ્વયંવરમાં બહાર આવી ગયા છે. આ ક્રમિક રીતે આગળ વધતી મહાભારત કથાને વહેતી રાખવા માટે હવે બીજો બ્રાહ્મણ મરણ પામેલા માનવીના શરીરમાંથી જેમ પ્રાણ નીકળે એમ દરમાંથી નીકળતા પાંચ સાપને પોતાના બીજ બે સાથીદારોને દર્શાવી રહ્યો છે. અહીં આગને લીધે સાપનું દરમાંથી બહાર નીકળવું એ વનમાં સ્વાભાવિકતા ઓછી લાગે છે, એમાંય વળી, એક નહીં, બે નહીં, પણ એકી સાથે પાંચ-પાંચ સાપ! આ થોડુંક વધારે પડતું કહેવાય. પણ કદાચ મહાભારત ઘટિત ઘટનાચક્રને જાળવી રાખવાને સંકલ્પ લઈ બેઠેલા આપણે કવિ અહીં આ પ્રકારનું વર્ણન કરી રહ્યા છે, એમ માની શકાય. ૧૦ મહાભારત કથામાં આગળ વધીએ તે હવે થોડાક સમય માટે ફરી પાછી હસ્તિનાપુરમાં, કૌરવ પાંડવો વચ્ચે શાતિ રહે છે, પણ અગ્નિ હજુ પણ બુજાયો તો નથી જ. એટલે છુતક્રીડા, વનવાસ, અજ્ઞાતવાસ વગેરે ઘટનાઓ ઘટતી રહે છે. અને એટલે દર-દર વનમાં ભટકતા અને અત્યાર સુધી કોટર (= અજ્ઞાતવાસ)માં છુપાયેલા પાંડવો યુદ્ધ કરવા સારુ પ્રાણ = શક્તિ તરીકે બહાર આવી રહ્યા છે; ત્યાં સુધીનું ઘટનાચક્ર સૂચવવા માટે પેલા ત્રીજા બ્રાહ્મણના મુખે આ વર્ણન મૂકાયું છે.-“યજ્ઞના, પવન સાથેના અગ્નિ થકી બળતા વૃક્ષમાંથી બનેલરૂપી દેહમાં રહેલાં પક્ષીઓ પ્રાણની જેમ બહાર આવી રહ્યા છે.”૧૧ અહી એવી વ્યંજના પણ છે કે પાંડવો યુદ્ધ માટે બહાર આવવા ઇચ્છતા નથી, પરંતુ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેમાં તે પોતાના ઘરને જ બળવાનો વારો આવ્યો છે. એટલે અત્યાર સુધી એક યા બીજી રીતે ચૂપ રહેતા પાંડવો અને યુદ્ધ માટે બહાર આવી રહ્યા છે. આમ મહાભારત યુદ્ધની તૈયારી સુધીની ઘટના અહીં સૂચવાઈ છે. મહાભારત યુદ્ધ જાહેર થઈ ચૂકયું છે, અને એના પ્રથમ તબક્કામાં જ જે પરિણામે આવવા લાગ્યાં છે, જાણે કે એમને જ નિર્દેશ ન કરતા હોય, એ રીતનું વર્ણન હવે પછી અહીં મૂકાયુ છે. ૧૦૮] [ સામીણ : ઑકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org જેમકે એક સુકા ઝાડને લીધે બળી જતા ફૂલ્યા ફાલ્યા વૃક્ષવાળા વનને જોઈ પહેલે બ્રાહ્મણ એક ચરિત્રહીન પુરવ = દુર્યોધનને લીધે બળી જતા આખાય કૌરવ અને તદિતર અભ્યાગત કુળોને દષ્ટિમાંથી પસાર કરી લે છે.' બરાબર આ જ વખતે બીજે બ્રાહ્મણ યજ્ઞના અનિથી સળગી ઊઠેલા અને પવનથી હલાવાયેલા ઊચા-નીચા થતા વાંસડાઓ તરફ નજર કરે છે.૧૩ એની આ નજરને સુક્ષ્મતાથી જોઈએ તે મહાભારત યુદ્ધની આ પ્રથમ તબક્કાની પરિસ્થિતિનું ઇગિત જોઈ શકાય. યુદ્ધ આરંભ થયાના આ દિવસોમાં કયારેક કૌરવપક્ષ તો કયારેક પાંડવ પક્ષ પેલા વાંસડાઓની માફક ઊચા કે નીચે = હારતે કે જીતતો દેખાય છે. અને વળી, ત્રીજે બ્રાહ્મણ દુરાચારી કુળમાં આવી પડેલે સજજને સ્ત્રી-દોષથી બળે એમ, એવું ઉપમાન આપીને ફરી પાછો ઝાડ પર ચેટલી સૂકી વેલીથી વીંટળાયેલા વૃક્ષને વર્ણવે છે. ૪ આ વર્ણનમાં મહાભારત યુદ્ધ દરમ્યાન મરણને શરણ થયેલા નિર્દોષ મહાનુભાવો મહારથીઓને નિર્દેશ સહેજે કપી શકીએ એમ છીએ. હવે, આગના વર્ણનને અતિમ તબક્કો આવે છે. જેમાં પહેલે બ્રાહ્મણ પેલા બીજા બે સાથી ને બીજુ દશ્ય બતાવતાં કહે છે-“વૃક્ષ, છેડ અને ઝાંખરાવાળા આ જાણે કે ધરાઈને આહાર કરી, આ અગ્નિ દર્ભને માગે નદીમાં જાણે કે આચમન કરવા માટે ઊતરી રહ્યો છે.”૧૫ આ વહુનમાં અગાઉ ઉપમાન પ્રયોજયાં હતાં તેવાં કોઈ ઉપમાનો પ્રયોજ્યાં નથી. સીધું વણન જ છે. મહાભારતકથાના સંદર્ભમાં આને જોઈએ તો યુદ્ધમાં વૃક્ષ, છોડ અને ઝાંખરા જેવા નાના-મોટા અનેક રથી–મહારથી લેકેનો ખાતમો કર્યા પછી હવે યુદ્ધને અગ્નિ દભને = ભીષ્મને બાળી એટલે કે હણીને શાંત પડવા માટે નદીમાં ઊતરી રહ્યો છે. અર્થાત ભીષ્મવધ સુધીની મહાભારત કથાને નિર્દેશ અહી જોઈ શકાય છે. આમ મહાભારત યુદ્ધનો મધ્યભાગ વર્ણવી હવે એના અંતિમ તબક્કાનું નિદર્શન કરતું વર્ણન આ પછીના શ્લોકમાં આવે છે. અહીં ‘નિરં મૂઝે : પરશુરિ દ્રા પતિ !” અર્થાત લાંબા સમયથી મૂળમાં બળી રહેલા તાડના વૃક્ષ (ૌરવકુળ)ને રુદ્રના કુહાડાની જેમ પટકાઈ જતું વર્ણવી લાંબા સમયથી એટલે કે અઢાર-અઢાર દિવસથી ચાલતા મહાભારત યુદ્ધનો અન્ત સૂચવી દીધો છે. અને છેલ્લે આ આગના વર્ણનનો ઉપસંહાર કરતાં એક બાજુ યજ્ઞશાળામાં લાગેલી આગની તો બીજી બાજુ મહાભારતના યુદ્ધના અન્ત પછીની સ્થિતિનુમામિક વર્ણન આપ્યું છે. શાન્ત પડતા અગ્નિને અહી' પેલે ત્રીજે બ્રાહ્મણ સજજનના ક્રોધની સાથે સરખાવે છે અને જણાવે છે કે વૈભવ ધસાઈ જતાં જેમ સજજનની દાન કરવાની શક્તિ નાશ પામે, તેમ ઈંધણ ખલાસ થઈ જવાથી અગ્નિનું બળ નાશ પામ્યું છે. અહીં યજ્ઞશાળામાં જેમ અગ્નિ શાન થવાનું કારણ બીજુ કાંઈ નથી, પણ બાળવા યોગ્ય પદાર્થોને (- ઈધણુનો) અભાવ અગ્નિને શાંત પાડવામાં કારણ બની રહ્યો છે, તે પેલા મહાભારત યુદ્ધમાં પણ એના શાન્ત થવાનું કારણ શત્રુરૂપી ઈધણને અભાવે જ કારણ છે. ભીષ્મ, દ્રોણ, શલ્ય, કણું વગેરેને હણ્યા પછી બાકી રહેલો દુર્યોધન પણ હવે તે હણુઈ ચૂક્યો એટલે મહાભારત યુદ્ધ શાન્ત પડયું છે, એવું ક૯૫ને સહેજે થઈ શકે છે. તો વળી, પહેલે બ્રાહ્મણ–“સ્વભાવથી મજબૂર વ્યસની વ્યક્તિ છેવટે ધરવખરી પણ વેચી મારે, એમ આ અગ્નિ પણુ યજ્ઞના સુવા, અરણી, દર્ભો પંચરાત્રના વિઠંભકમાં પ્રતીકોજના [૧૯ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વગેરેને ખાઈ રહ્યો છે, એમ કહીને જાણે કે મહાભારત યુદ્ધના સ્વભાવથી મજબૂર એવા આ કોરવા પાંડવ યોદ્ધાઓ કે જેમણે પોતાની ઘરવખરી એટલે કે પિતર, પિતરાઈ ભાઈઓ, સગા-સબંધીઓ વગેરેને મારી નાખ્યા છે, તેને તિરસ્કારપૂર્વક નિર્દેશ કરતા હેય, એમ લાગે છે.' અને છેલે અંગ-ભંગ થયેલા નદી કિનારે ઊભા વૃક્ષને બળી ગયેલા બીજા વૃક્ષોને જળની અંજલિ આપતું વર્ણવીને પેલા મહાભારત યુદ્ધના અન્ત સ્વજનો રૂપી અગેને ગુમાવી બેઠેલા પરંતુ પોતે બચી ગયેલા પાંચ-પંદર મહાનુભાવો દિવંગત સ્વજનને જળની અંજલિ આપતા આલેખ્યા હોય, તેવા સ્વાભાવિક વર્ણનનું પ્રતિબિંબ સહદયના હૃદયમાં પડે છે. આમ પંચરાત્રના આ વિઝંભક, કે જેમાં પ્રાથમિક દૃષ્ટિએ અનેક ઉણપ દેખાતી હતી, તેને આ પ્રતીક યોજનાથી સરસ કાવ્ય તરીકે રજૂ કરી શકાય છે. વળી, આ પ્રતીક પેજનાથી એક બાજુ પંચરાત્રના કથાવસ્તુમાં મહાભારત યુદ્ધ ન સ્વીકારીને કવિએ ભારે કાતિ કરી પરંપરા સામે કંઈક વિશેષ સાહસ કર્યું છે, એમ અને એ સાહસમાં પણ પરંપરાગત મહાભારત યુદ્ધ કથાને ગર્ભિત રીત સમાવી લઈ ભારે ચમકાર સંજયે છે એમ બંને રીતે, આ લાંબે વિકભક કવિના એક સરસ અને સફળ આયોજન તરીકે અનુભવી શકાય છે. પાદટીપ • સરખા વૃત્તવર્તિવ્યમાળાનાં થરાનાં નિદ્રા : || ૧. પ્રા. પી. સી. દવે સાહેબે આગના આ વર્ણનમાં વપરાયેલા કેટલાંક ઉપમાન વાક્યો પરથી સ્પષ્ટપણે કૌરવ-પાંડવ કથાના ઇશારા અનુભવ્યા છે, આખીય મહાભારત કથા નહી, એ અહી નોંધવું જોઈએ. જુઓ, qવરાત્રમૂની પ્રસ્તાવના-પ્રકા. સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, સન ૧૯૮૬, પૃ. ૬ ૨. દૂતાત્કચમાંની શકુનિને ઉદ્દેશ ધ્રુતરાષ્ટ્ર કહેલી આ ઉક્તિ અહીં ધ્યાન રાખવા જેવી છે. “તરકુરચા વૈરાનિવૃત્તિ ન જાગૃતિ'' કલેક ૨૪. 3. 'चेत्याग्निलौकिकाग्नि द्विज इव वृषल पाश्र्वे न सहते ।' अंक १, श्लोक ६ ૪ યધિષ્ઠિર વગેરે દેવતાઓને પુત્રો છે, એવી મહાભારત-પુરાણ પ્રસિદ્ધ માન્યતાની સાથે સર ખાવતાં આ ઉપમાન ઉચિત બની રહે છે. ૫. મનિરરિનમાજે મીતે નૈિઃ | कुले व्युत्क्रान्तचारित्रे ज्ञातिर्जातिभयादिव ॥ अंक १, श्लोक ७ १. शकटी च घृतपूर्णा सिच्यमानापि वारिणा । नारीवोपरतापल्या बालस्नेहेन दह्यते ॥ १/८ ૭. પ્રા. પી. સી. દવે આ ઉપમાન થકી કૌરના મૃત્યુથી બળતી ગાંધારી, પુત્રોના અકાળ મૃત્યુથી સળગી જતી દ્રૌપદી તેમજ અભિમન્યુના મૃત્યુથી દુઃખી થતી સુભદ્રાની યાદ સમજે છે, પણ એમ સમજવાથી આગના વર્ણનની સાથે સાથે પ્રવાહિત બનતી મહાભારત કથાનો ક્રમ ભંગ થતો હોઈ અમે આ પ્રકારની કપના વિચારી છે. ८. एतां चक्रधरस्य धर्मशकटी' दग्धु समभ्युद्यतो, दमे शुष्यति नीलशाद्वलतया वह्मिः शनर्वामनः । वातेनाकुलितः शिखापरिगतश्चक्रं 'क्रमेणागतो, नेमीमण्डलमण्डलीकृतवपुः सूर्यायते पावकः ॥ १-९ ૧૧૦] [સામીપ્યઃ એકબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४. वल्मीकमूलाद दहनेन भीताः तत्कोटरैः पञ्च सम भुजङ्गाः । सम विपन्नस्य नरस्य देहाद् विनिस्सृताः पञ्च यथेन्द्रियाणि ॥ १-१० પ્રા. પી. સી. દવે આ પાંચ સર્ષોના વર્ણનમાં પાંચને સૂચક માની લાક્ષાગૃહમાંથી નીકળી ગયેલા પાંડવાનો નિર્દેશ સમજે છે. જે ઉચિત પણ છે. પરંતુ અમારી આ યોજના માટે એમ માનવા જતાં મહાભારત કથાને ઘટનાક્રમ ટૂટે છે, તો વળી, દરમાંથી પાંચ નહીં છ સાપને નિર્દેશ કરવો ઉચિત રહેત, કેમ કે કુન્તીમાતા પણ પાંચ પાંડવોની સાથે હતા, એમ કોઈ કહે, તો એનું સમાધાન આપવું મુશ્કેલ બની રહે. આથી અમે આમ વિચારીએ છીએ. ११. दह्यमानस्य वृक्षस्य सानिलेन मखाग्निना । कोटरान्तरदेहस्थाः खगाः प्राणा इवोद्गताः ॥ १-११ ૧૨. મુનિ વૃળ વન પુqતવાદ્રપન | કુરું ચારિત્રને પુરુષેળેવ તે || ૨-૧૨ 13. एते वातोद्धता वंशा दह्यमाना मखाग्निना । भाग्यानीव मनुष्याणामुन्नमन्ति नमन्ति च ॥ १-१३ १४. लतया सक्तया स्कन्धे शुष्कया वेष्टितस्तरुः । निविष्टो दुष्कुले साधुः स्त्रीदोषेण दह्यते ॥ १-१४. १५. वन सवृक्षापगुल्ममेतत् प्रकाममाहारमिवोपभुज्य । कृशानुसारेण हुताशनोऽसौ नदीमुपस्प्रष्टुमिवावतीर्णः १-१५ . 18. गतो वृक्षाद् वृक्ष विततकुशचीरेण दहनः, कदल्या विप्लुष्टं पतति परिणामोदिव फलम् । असौ चाग्रे तालो मधुपटल वक्रेण महता, चिरं मूले दग्धः परशुरिव रुद्रस्य पतति ॥ १-१६ ૧૭, ઇતવૈરું નઈમધનાના વક્ષિાત્ ! નારિરિવાર્થ વિમવાનાં પરિક્ષયાત્ || -૬૭ (અનુસંધાન પાન ૯૨ નું) ૮. સી. એલ. શાસ્ત્રી, પી. સી. દવે, સુરેશ દવે સંપાદિત, “મહાભારત સમાપવ', સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, ૧૯૮૫, પ્રસ્તાવના, પૃ. ૨૨ ૯. જુઓ : મ. ભા, અનુ. પર્વ, અ. ૧૬ •; કૂમ પુ. અ. ૧૮; હરિવંશ પુ, ભવિષ્ય, અ. ૧૩૩; લિંગ પુ., અ. ૭૨-૭૩ પદ્મપુરાણ, સ્વર્ગ, અ. ૧૪-૧૫, કદ, અવનીમાં રેવાખંડ, અ. ૨૭-૨૮: ભાગવત પુ, અ. ૭/૧૦ ૧૦. રૂપમંડન (સંપાદન), મેતીલાલ બનારસીદાસ, વારાણસી, ૧૯૬૪, પૃ. ૪ ૧૧. જુઓ, દીપાર્ણવ (સં.), પૃ. ૩૧ ૧૨. કાશ્યપ શિપમ' (સં.) આનંદાશ્રમ, ૧૯૫૫, પૃ. ૧૩ ૧૩. પુરાણ વિમર્શ (હિન્દી), ચૌખા પ્રકાશન, વારાણસી, ૧૯૬૫, પૃ. ૩૪૪ ૧૪. “ઇન્ડિયા ઈન ગ્રીસ', ૧૮૫૬, પૃ. ૧૨ ૧૫. પુરાણ વિમ, પૃ. ૩૧૨ ૧૬. “રૂપમંડન', પૃ. ૩ પ્રમ પરાગ (હદી), પ્રથમ ખંડ, સંસ્કૃતિ સંસ્થાન, બરેલી, ૧૯૭૦, ભૂમિકા, પૃ. ૨૨ પંચરાત્રના વિખંભકમાં પ્રતીકજના ] [૧૧૧ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી વલ્લભાચાર્યની પુષ્ટિભક્તિ Acharya Shri Kailassagarsuri Gyanmandir જયકિશનદાસ સાહાની પરબ્રહ્મ એક અદ્ભુત કલાકાર છે, જેની કલા કે લીલા આ સમગ્ર સૃષ્ટિ છે. સર્જન એ બ્રહ્મના સ્વભાવ છે. તેને રમણ કરવાની ઇચ્છા થઈ તે એકલા રમી શકે નહિ, તે માટે ખીજાની જરૂર પડી (મૃ. આ. ઉ. ૧-૪-૩). બ્રહ્મ એકલું રમણ કરી શકયુ' નહિ. માટે એકમાંથી અનેક થવાની કામના કે ઇચ્છા એને થઈ. બ્રહ્મની આ કામના જ સૃષ્ટિ રચનાની શક્તિ છે. આને શ્રી વલ્લાભાચાય માયા કહે છે. આ માયા શક્તિ બ્રહ્મથી અભિન્ન હોવા છતાં આવિર્ભાવ અને તિરાભાવથી સૃષ્ટિનાં અનેક રૂપામાં અભિવ્યક્ત થાય છે. વાસ્તવમાં બ્રહ્મ એક જ છે (છા. ઉ. ૬-૨-૧). ખીજુ` કેાઈ ન હોવાને લીધે બ્રહ્મ જ સૃષ્ટિનું નિમિત્ત કારણ કે નિર્માતા છે. તે જ તેનું ઉપાદાન કારણ છે. જે તત્ત્વમાંથી સુષ્ટિ થઈ છે તે બ્રહ્મ જ છે. એ જ સ્રષ્ટા અને એ જ સૃષ્ટિ છે અને એ જ લીલા અને એ જ લીલા પુરુષાત્તમ છે (મૃ. ૬. ૧-૪-૫). શ્રી વલ્લાભાચાય કહે છે કે બ્રહ્મનું આ અવિભક્ત સંયુક્ત સ્વરૂપ છે. માટે બ્રહ્મ અલૌકિક છે (તત્ત્વ નિર્ણય, ૨). તેની અલૌકિક લીલાએ એ ભક્તિને નિરંતર વહેતા પ્રવાહ જ છે. ઋષિઓએ અનુભવ્યુ` કે બ્રહ્મ, સત્ અને આનંદ સ્વરૂપ છે. શ્રી વલ્લભાચાર્યના મતે સત્ તત્ત્વના આવિર્ભાવથી વિશાળ જગતની રચના થઈ છે. આમાં ચિત્ અને આનંદ તત્ત્વા તિરાહિત રહેલાં છે. સમસ્ત પ્રાણધારી જીવાના આવિર્ભાવ સત્ અને ચિમાંથી થાય છે. આમાંન તત્ત્વ તિાહિત રહે છે, પણ પ્રાણી માત્રના હ્રદયમાં અન્તર્યામી રૂપે આન નિહિત રહે છે. આમ આના તત્ત્વને અનુભવવા જીવ વ્યાકુળ રહે છે. હારા વર્ષોથી પ્રભુના વિયાગને લીધે જીવ મેબાકળા બની જાય છે. તે પ્રભુને મળવા તીવ્ર તાપ અને કલેશ અનુભવે છે. તિાહિત આન ંદને ફરી પામવા તે તત્પર થાય છે. આ તીવ્ર લાલસા જીવના હૃદયમાં ભક્તિને સ`ચાર કરે છે. અહીંથી જ ભક્તિ પાંગરે છે. પ્રભુ—વિરહની વેદનાથી વ્યથિત જીવ અત્યંત વિનમ્ર અને શ્રદ્ધાથી અભિભૂત થાય છે. તેને! અહંકાર અને મેહ તરત જ ખરી પડે છે. એવી આધ્યાત્મિક અવસ્થામાં ભક્ત જે ભાવે અને વિચાર। અભિવ્યક્ત કરે છે, તે ઉદ્મીથ કે ઉચ્ચ સ્વરમાં ગવાયેલાં ગીતા બની જાય છે. વૈદિક ઋચાઓમાં આ ગીતેા આપણને મત્ર રૂપે મળેલાં છે. સંહિતા સાહિત્યમાં ભક્તિ માગના ઉત્તરોત્તર વિકાસ થયેલો છે. ઋગ્વેદમાં (૧-૨૨-૨૦) વિષ્ણુની ઉપાસનામાં લખેલી ઋચાઓ ઋષિએની ભક્તિભાવનાને વાચા આપે છે. ભક્તો વિષ્ણુને પરમ પદ પર બેઠેલા જુએ છે. જાણે કે તે અનંત આકાશનું સૂર્યાં જેવું તેજસ્વી ચક્ષુ છે. કદાચ અહી થી જ વૈષ્ણુવ ભક્તિને આરંભ થાય છે. સૂર્યનાં વિષ્ણુ રૂપે દ ́ન કરવાં એ પ્રાચીન કાળમાં જાણે કે એક પરંપરા રહી છે. સૂર્યંતે પાષણ કરનાર વિષ્ણુ રૂપે પ્રાથના કરતા ઋષિ પ્રંશ ઉનિષદમાં (શ્લા. ૧પ) કહે છે કે હે પૂણ તમારું મુખ સ્વ પાત્રથી ઢંકાયેલું છે. તમે આ આવરણને ખસેડી દે। જેથી હું તમારાં અલૌકિક સાચા સ્વરૂપનું દર્શીન કરી શકું. આમાં ભક્તનો વિનમ્ર ભાવ નજરે પડે છે. ભક્તિ શબ્દને સીધા પ્રયાગ સર્વ પ્રથમ શ્વેતાશ્વતર ઉપનિષદ (૬-૨૩)માં થયેલા છે. ઋષિ પોતાના દિવ્ય આધ્યાત્મિક પ્રવચનને સમેટતાં કહે છે કે * સ`પાદક, ભારતીય ભાષા પરિષદ, કલકત્તા ૧૧૨ ] [સામીપ્સઃ આકટોમ્બર, '૯૩-મા', ૧૯૯૪ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેની ઈશ્વરમાં અત્યંત ભક્તિ છે અને તેવી ગુરુમાં છે, તે મહાપુરુષોની અલૌકિક વાણી બધાં તત્ત્વાન પ્રકાશિત કરે છે. ઉપનિષદાની આ મગલમયી વાણી કાલાન્તરે વૈષ્ણવ ભક્તિ રૂપે વિકસી. શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદોના સાર છે. તે બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર છે. આમાં શ્રીકૃષ્ણ અજુનને શરણાગતિ ને ભક્તિ યોગના ઉપદેશ આપતાં કહે છે કે મારા ભક્ત મને ખૂબ જ પ્રિય છે. ભક્તિયેાગને આત્મસાત કરવ! માટે ગીતાના અંતિમ અધ્યાયમાં તે શરણાગતિનું રહસ્ય સમજાવતાં કહે છે કે બધા ધર્માં ત્યજી મારે શરણે આવ અને આગળ કહે છે કે હું તને બધાં પાપોથી મુક્ત કરીશ કાઈ પણ નતના શાક કે ચિંતા કરતા નહિ. દરેક શરણે આવેલા ભક્ત માટે આ ભગવાને આપેલું શાશ્વત આશ્વાસન છે. ભક્તિનું પૂર્ણ સ્વરૂપ શ્રીમદ્ ભાગવતમાં મળે છે. આ તે નાન, ધર્મ અને ભક્તિના સમન્વયને અપૂર્વ ગ્રંથ છે. શ્રી વલ્લભાચા'ના પૂરોગામી આચાર્યોએ ઉપનિષદ બ્રહ્મસૂત્ર અને ગીતાને જ પ્રસ્થાનત્રયી રૂપે માન્ય કરેલાં. શ્રી વલ્લભાચાય તેમાં શ્રીમદ્ ભાગવતના સમાવેશ કરી પ્રસ્થાન ચતુષ્ટય રૂપે એને આદર કર્યાં. શ્રીમદ્ ભાગવત વસ્તુત: ભક્તિરસને અવિરત પ્રવાહ છે. આના રસપાનથી ભક્તો ધન્ય થઈ જાય છે. ખરી રીતે જોતાં જો બ્રહ્મસૂત્ર બ્રહ્મની જ્ઞાનમયી વ્યાખ્યા છે તે ભાગવત તેની રસમયી પ્રસ્તુતિ છે. અને ગ્રંથા “જ્ઞન્માવસ્ય યત:''થી શરૂ થાય છે. શ્રી વલ્લભાચાયે બન્ને ઉપર ભાષ્પા લખ્યાં છે, જે અણુભાષ્ય અને સુખાધિની-ભાષ્ય નામે પ્રખ્યાત છે. શ્રી વલ્લભાચાર્ય શ્રી કૃષ્ણને પરલ પુરુષોત્તમના સગુણુ સ્વરૂપે માને છે. ભક્તોને આનંદ આપવા શ્રીકૃષ્ણે સ્વેચ્છાએ માનવરૂપ ધારણ કરેલું અને પોતાની અદ્ભુત લીલાએથી જન જનમાં ભક્તિના સ`ચાર કરેલા, યજ્ઞ પુરુષ વિષ્ણુ એ જ શ્રીકૃષ્ણના રૂપમાં સચ્ચિદાનંદ બ્રહ્મ છે. શ્રીમદ્ ભાગવતમાં તેમની દિવ્ય લીલાઓનું વિસ્તારથી વર્ણન છે. ભગવદ્ લીલાનું ગુણગાન એ ભક્તિની આધાર શીલા છે. શ્રીકૃષ્ણની લીલા એ પ્રકારની છે : ખાદ્ય અને આંતરિક. આ આંતરિક લીલાનુ ફળ ભક્તિ છે. માટે શ્રી વલ્લભાચા' કહે છે, લીલાક્ષીર સાગરમાં હૃદયરૂપી શેષ નાગ પર શયન કરનાર કલાનિધિ શ્રી પ્રભુને નમન કરે છે. સ્વયં લક્ષ્મી જાતે હજાર હજાર લીલાએથી તેમની સેવા કરી રહ્યા છે. नमामि हृदये शेषे लीला क्षीराब्धि शायिनं । ક્ષ્મી સહસ્ર ટીહામિઃ સેયમાનુંનિધિમ્ ॥ (સુએાધિની મંગલાચરણ શમ સ્કંધ) પ્રભુની લીલા પ્રાચીન કાલમાં જ હતી એમ નથી. તે તેા કાયમ થતી જ રહે છે. પેાતાની આહલાદિની શક્તિ લક્ષ્મી સાથે તેઓ નિ ક્રીડા કરે છે, જેની અભિવ્યક્તિ આ સમગ્ર સસાર છે. જ્યારે અંતઃકરણમાં આનંદ છવાય છે, ત્યારે ઉલ્લાસથી જે કા ઉત્પન્ન થાય છે, તે જ લીલા છે. પરબ્રહ્મ પાતે જ લીલામય છે. તેથી તેમની બધી લીલાએ નિત્ય છે. ભગવાન લીલા કેમ કરે છે? શા માટે કરે છે? તા કહેવાનુ` કે લીલા તો એમને સ્વભાવ છે. લીલા અહેતુકી હેાવાથી કાઈ ખીજુ` પ્રયાજન નથી. લીલાઓનું પ્રત્યેાજન લીલા જ છે. તે ભગવાનના રમણુ માટે છે. આ આખી સૃષ્ટિ તેમની લીલા અને ક્રીડા છે. માટે ભગવાનની લીલાએતા સાક્ષાત્કાર ઢાઈ બહારની પ્રક્રિયાથી મેળવી શકાતા નથી તે તે માત્ર ભગવાનના અનુગ્રહથી જ પ્રાપ્ત થઈ શકે છે. ભારતીય ભક્તિ સાહિત્યમાં લીલાઓનું અપૂર્વ અભિનવ અને સર્વોચ્ચ સ્થાન છે. અનંત દિવ્ય અને નિત્ય હૈ।વાને લીધે તે અનિચનીય છે. રસરૂપ ભગવાન પોતે જ આનંદમય છે. તેથી ભક્તજને તેમના ગુણ્ણા ગામી આનંદિત થાય છે. ભગવાનની લીલાએ માત્ર મુકિત પ્રદ્દાયિની જ નથી પણ તે તા મુક્તિ કરતાં પણ પર એવી પરમ મુક્તિ આપે છે. આમાં જીવ જાતે જ ભગવદ્ લીલામાં પ્રવેશ શ્રી વલ્લભાચાય ની પુષ્ટિભક્તિ ] [૧૧૭ For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી ભગવદીય આનંદને અનુભવે છે. આ લીલાઓનું ગુણગાન કરવાથી ભક્તિ દઢ થાય છે. ભકિતના અમને સમજવા ભાગવતમાં વર્ણવેલી વિવિધ લીલાઓનું અનુશીલન આવશ્યક છે. આ બધી લીલાઓનાં ભક્તો ભગવાનની અનંત છબી અને રૂપનાં દર્શન કરે છે. ભાગવત તે વેદ રૂપી કલ્પવૃક્ષનું મધુરત્તમ ફળ છે. આમાં વર્ણવાયેલી દશ લીલા રૂપી અમૃતનું પાન કરવાથી ચાર પ્રકારની મુક્તિ મળે છે : (૧) સાલોક મુકિત:- શ્રીકૃષ્ણના દિવ્ય લીલાધામમાં પ્રવેશ , ૨િ] સામીપ્ય મુકિત :- શ્રીકૃષ્ણની પાસે બેસવું તેમના ચરણોના શરણમાં નિવાસ કરવો. ]િ સારૂ મુકિત :- શ્રીકૃષ્ણ સાથે સખા ભાવે રહેવું (જેમ ગોવાળોના બાળકોને હતું તેમ). 0િ સાયુજ્ય મુકિત :- શ્રીકૃષ્ણની અખંડ આનંદ રૂપી રાસ લીલામાં પ્રવેશ. આ ચાર મુકિતઓથી પર ભગવાનના અનુગ્રહથી ભક્તને ‘ભજનાનંદ' કે પરમામકિત' મળે છે, જેથી તે ભગવત લીલામાં પ્રવેશ પામી સદા અપૂર્વ આનંદને અનુભવે છે. શ્રી વલ્લભાચાર્ય અને સ્વરૂપાનંદ કહે છે. અને આ અનુભવનાં પરમ ફળને પરમાનંદ કહે છે. આ ફળ ભગવદ્દ અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ એજ સાધનઅને એ જ સાધ્ય છે. શ્રી વલ્લભાચાર્ય પિતાના વિવિધ ગ્રંથમાં પુષ્ટિ માગનું દર્શન, સિદ્ધાંત અને ભકિત તત્ત્વનું વિશદ રૂપે પ્રતિપાદન કરે છે. ભકિતની વ્યાખ્યા: - ભકિતનાં બે સ્વરૂપ પ્રાચીન કાળથી જોવા મળે છે. એક વૈદિક ભાગ", જેમાં જ્ઞાન અને ભકિતને સમન્વય થાય છે. તૈતિરીય ઉપનિષદ (૨-૧-૧)માં ભગવાનના નિર્ગુણ નિવિશેષ અને સગુણ સવિશે બને રૂપનું નિરૂપણ છે. એક બાજુ બ્રહ્મને સત્યમ, જ્ઞાનમ, અનન્તમ એ રૂપે કહ્યાં છે. તે બીજી બાજુ ભગવાનના સગુણ રસાત્મક રૂપને પ્રતિષ્ઠિત કર્યું છે. જે રસ રૂપે બ્રહ્મને સાક્ષાત્કાર કર્યો છે. તે આનંદ વનિ છે (એજન ૨-૭-૧). છાંદોગ્ય ઉપનિષદ (૧-૧-૩) બ્રહ્મને બધા રસમાં પરમ રસ રૂપે વર્ણવે છે. બૃહદારણ્યક ઉપનિષદે બ્રહ્મને મધુરતમ મધુ કહ્યું છે. આ આખી સૃષ્ટિ જ મધુ છે. શ્રીકૃષ્ણ એ જ બ્રહ્મનું સગુણ રસાત્મક સ્વરૂપ છે, પરમ પુરુષોત્તમ છે. પુષ્ટિ માગે તેમને પિતાના આરાધ્ય દેવ માન્યા છે. ભગવાન શ્રીકૃષ્ણની ભકિત એજ પુષ્ટિ ભકિત બને છે. આ મતમાં બાળકૃષ્ણની સ્વરૂપ સેવા મુખ્ય છે. તેથી વજાધીશ શ્રીકૃષ્ણનું ભજન સવભાવે કરવું જોઈએ. આમાં જે બાધાઓ આવે છે, તે અહંકાર અને લૌકિક પદાર્થો પ્રત્યેની આસકિત કે મમતાને કારણે છે. શ્રી વલ્લભાચાર્ય અને અહંતા અને મમતા કહે છે. આ બંને મળીને એક એવા પ્રપંચની રચના કરે છે, જેમાં જીવ અજ્ઞાનવશ બંધાઈ જાય છે. આના વ્યામોહમાં ભટકતાં તેઓ પ્રભથી વિમુખ થાય છે. અહંતા અને મમતાને લઈ જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, તે ભ્રમિત અને દિમૂઢ બની જાય છે. સ્વાર્થ સિદ્ધિથી પ્રેરાઈ તે ઉચિત અનુચિતને વિવેક ગુમાવી બેસે છે. ભોગ્ય પદાર્થો મેળવવા આંધળી દોટ મૂકે છે. પાખંડ અને પાપમાર્ગનું અનુસરણ કરે છે. એક માત્ર શ્રીકૃષ્ણની સેવા અને શરણ જ એને બચાવી શકે છે. મોહથી બનેલો આ વ્યક્તિગત સંસાર મિથ્યા છે. કરોળિયાની જેમ પોતે કરેલા જાળામાં જીવ ફસાય છે. આ મેહ પાશથી ત્યારે જ મુક્તિ મળે જ્યારે પોતાનાં સમસ્ત અહંકાર અને આશક્તિ અર્થાત અહતા અને મમતાને શ્રીકૃષ્ણનાં ચરણોમાં સમર્પિત કરીએ. ભગવાનની શરણાગતિ એજ અમેળ સાધન છે. એનાથી પ્રભુને અનુગ્રહ પ્રાપ્ત થાય છે. શરણાગતિનાં છ સાધન છે. આ સાધનને અપનાવીને પ્રભુના ચરણોમાં આત્મનિવેદન કરી શકીએ. ૧૧૪] [ સામીપ્ય : ઓકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1] ભગવાનને અનુકૂળ રહેવાને સંકલ્પ [૨] ક્યારેય તેમનાથી પ્રતિકૂળ ન થવું. la] પ્રભુમાં દઢ વિશ્વાસ [૪] એ હમેશા અમારુ’ રક્ષણ કરશે [પા સંપૂર્ણ આમ સમર્પણ [૬] નિતાત દીનતા. પિતાના પ્રિયતમ શ્રીકૃષ્ણનાં ચરણોમાં શરણાગત બનીને ‘સર્વદા ભાવેન’ તેની સેવામાં તત્પર રહેવું એજ ભક્તિનું પરમ લક્ષ્ય છે. પુષ્ટિ માગીય સેવા : પુષ્ટિ માગીય વૈષણ માટે નિત્ય સેવા કરવી તે અનિવાર્ય ધર્મ કે સનાતન કર્તવ્ય છે. સેવાના ત્રણ પ્રકાર છે : તનુજ, વિત્તજ અને માનસી. તનુજ સેવા પોતાના શરીરથી કરવાની હોય છે. આનાથી અહકાર મુકત થાય છે. વિતજા સેવાથી લૌકિક પદાર્થો પ્રત્યે મમતા ઓછી થાય છે. આ બન્ને સેવાઓથી અહંતા અને મમતા શાંત થાય છે. આ બેમાં તનુજા સેવા મુખ્ય છે. ભગવાનના સેવક બનવાથી હુ સેવક છું આવી અહતામાં બાઘા પડે છે. માટે વિત્તજ સેવા સાથે તનુજા સેવા કરવી અત્યન્ત આવશ્યક છે. માનસી સેવા ભકતના હૃદયમાં સદા ચાલતી રહેવી જોઈએ. તનુજ અને વિત્તજા સેવા સાધન રૂ૫ છે. માનસી સેવામાં ભકત પોતાના ચિત્તને સ્થિર કરે છે એટલે માનસી સેવા એ સર્વોત્તમ સેવા છે. શ્રી યમુનાજીના સ્વરૂપ-ચિંતનથી પાપો નાશ પામે છે અને સેવાનાં ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. જીવનમાં ભકિતના સમસ્ત ભાવ નિરતર ટકી રહે તે માટે શ્રી વલ્લભાચાર્યજીએ બાલકૃષ્ણની સેવાનું વિધાન કર્યું છે. આમાં ચાર સેવાઓ દિવસના પૂર્વાધમાં કરવાની હોય છે. મંગલા, શૃંગાર, ગ્વાલ અને રાજભોગચાર સેવાઓ બપોર પછી કરવાની હોય છે. ઉત્થાપન, ભોગ, સંધ્યા આરતી અને શયન. આ સેવાઓને વિધિપૂર્વક કરતાં આખો દિવસ ભગવાનના સ્મરણમાં ૫સાર થાય છે. દરેક સેવામાં કીર્તન ગવાય છે. સુરદાસજી એ આઠેય પ્રહારનાં અત્યંત મધુર અને ભાવ પ્રધાન પદો ગાયાં છે. વ્રજભાષામાં શ્રીકૃષ્ણ ભકત એવા પુષ્ટિ માગીય આઠ કવિઓ અષ્ટ છાપ કે અષ્ટસખા નામથી પ્રખ્યાત છે. તેઓએ બધા સમયનાં ઋતુઓ તહેવારે સંયોગ વિયોગ વગેરે બધી ભાવનાએનાં પદ લખ્યાં છે, જે અષ્ટ પ્રહર સેનામાં ગવાય છે. આમાં સુરદાસ પરમાનંદદાસ અને કુંભનદાસ તેમજ કૃણુદાસ શ્રી વલ્લભાચાર્યના શિષ્ય હતા છીત સ્વામી, ગોવિંદ સ્વામી, ચતુર્ભુજદાસ અને નંદદાસ આચાર્ય શ્રીના સુપુત્ર શ્રી વિઠ્ઠલનાથજીના શિષ્યો હતા. આ સિવાય બીજ ભગવદીય કવિઓની રચના પણ સેવાના સમયે નિત્ય કીર્તનમાં ગવાય છે. આ સેવાઓ કરવાથી પુષ્ટિ માગય ચાર પુરુષાર્થો સિદ્ધ થાય છે. [૧] ધર્મ :- પ્રભુની સેવા [૨] અર્થ :- શ્રીકૃષ્ણ [૩] કામ :- પ્રભુના દર્શનની તીવ્ર લાલસા [૪] મોક્ષ :- પુરુષોત્તમ શ્રીકૃષ્ણની પ્રાપ્તિ આમની સિદ્ધિથી વૈષ્ણવજન ભગવાનની લીલામાં પ્રવેશ પામી દિવ્ય આનંદ ભોગવે છે. આ ભકિતનું આ પરમ ફળ છે. શ્રી વલ્લભાચાર્યની પુષ્ટિભક્તિ ] [૧૧૫ For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેદજની વાવનો અપ્રગટ શિલાલેખ, વિ. સં. ૧૫ર. પ્રવીણચંદ્ર પરીખ ભા૨તી શેલત+ મહમૂદ બેગડાના સમયને આ સતનતકાલીન શિલાલેખ મોદજ (તા. મહેમદાવાદ, જિ. ખેડા) ગામની સીમમાં નવરંગપુરા પરામાં ઉત્તર બાજુએ દક્ષિણાભિમુખી નંદા પ્રકારની વાવમાં પગથિયાં ઊતરતાં જમણી બાજુના ગવાક્ષમાં આરસના પથર ઉપર કતરેલું છે. આ શિલાલેખવાળા પથ્થર ત્રણ ભાગમાં ખંડિત છે. શિલાલેખના લખાણવાળા ભાગનું મા૫ ૬૯ સે. મી × ૪૪ સે. મી. છે. એમાં લખાણની કુલ ૩૭ પંક્તિ છે. દરેક પંક્તિમાં અક્ષરોની સરેરાશ સંખ્યા ૫૩-૫૪ ની છે. અક્ષરનું સરેરાશ કદ ૦.૭ X ૦.૭ સે. મી. છે. શિલાલેખના પાઠનું પ્રત્યક્ષ વાંચન સંસ્થાના અધ્યાપક હૈ. સાવલિયા સાથે બે વાર મેદજ ગામની મુલાકાત લઈ સ્થળ પર કરવામાં આવ્યું છે.* શિલાલેખમાંના કેટલાક અક્ષરો અત્યંત ઘસાઈ ગયા હોવાથી સ્પષ્ટ વાચન કરવામાં ઘણી મુશ્કેલી નડી છે. શિલાલેખનું લખાણ સંસ્કૃત ભાષામાં છે. એની લિપિ દેવનાગરી છે. લેખને આરંભ શ્રી રાજ નમ: જેવા વસ્તિ વચનથી થયો છે. લેખનું લખાણ ૫દ્યામક (૪૦ શ્લોક) છે આ ઉચ્ચ કોટિની કાલીમાં લખાયેલ છે. શિલાલેખ પ્રશસ્તિ પ્રકારનું છે. એમાં આરંભમાં ભગવાન શિવ. ગણેશ અને જલાશયના સ્વામી પ્રચેતા વરુણને આ વાવની રક્ષા કરવા અંગે સ્તુતિ કરવામાં આવી છે. પ્રશસ્તિમાં શાર્દૂલવિક્રીડિત (સ્લક. ૧, ૨, ૪ અને ૫), ઉજાતિ (. ૩, ૭, ૧૦, ૧૧ અને ૧૫), ઉપેન્દ્રવજા (શ્લેક. ૧૨), રદ્રતા (લે. ૬, ૮, ૯ અને ૧૪) જેવા છંદ પ્રજાયા છે. લેખમાંના અક્ષર-વિન્યાસની કેટલીક લાક્ષણિક્તાઓ નીચે મુજબ છે: ૧. આમાં નાગરીને ગુજરાતમાં વ્યાપકપણે પ્રજાતે ઉત્તર ભારતીય મરીડ જોવા મળે છે; જેમ કે, અન્નદ્રા (૫, ૭), અTT° (૫, ૮), હિત° (૫, ૧૪) વગેરે. ૨. ધને શિરોરેખા જોડવાનું વલણ નિશ્ચિત થયું નથી. ક્યારેક શિરોરેખા જોડેલી હોય છે, કયારેક નથી હોતી. ૩. અંતર્ગત સ્વરચિહ્ન | માટે શિરે માત્રા તેમજ પડિમાત્રા બંને પ્રયોજાઈ છે; જેમ કે, શ્રીના (૫'. ૨), વેઢાંત (પં. ૪), સ્વેદ્રો (૫.૫), વસ્ત્ર (પં. ૭), યુઃ (૫.૭), વા (પં. ૭), વાર્થ (૫. ૨૪), દેવરા(૫. ૨૬), વગેરે. ૪. વણની નીચે જોડાતા અંતર્ગત સ્વરચિહ્નોને જોડતી વખતે વની ઊભી રેખાને નીચલે છેડે ટૂંકાવવાની ખાસિયત જોવા મળે છે, જેમ કે, તનુ (૫. ૧), મુa (પં. ૨), મુરાસુર (૫. ૪), મુમુ (૫, ૪), મુનમુન (૫૯), રમૂવ (૫. ૧૫) વગેરે. સંયુક્ત વ્યંજનમાં ૬ પછી આવતા વ્યંજનને બેવડાવવાનું વલણ જોવા મળે છે, જેમ કે, ધષ્ણ? (૫. ૮, ૩૦), વસ્તી (૫. ૧૯), ૦િ (૫. ૨૩) ધર્મ (૫. ૨૫, ૨૮), Mળિ (૫. ૭૦), નિી (પં. ૩૨), fo° (૫. ૩૨) વગેરે. નિયામક, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ રીડર, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ + ૧૧૬]. [સામીપ્ય : ઑકટોબર, ૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬. ર પછી આવતા મહાપ્રાણ જનને બેવડાવતી વખતે એમના પૂર્વગ વ્યંજનની જગ્યાએ એનો અ૯પપ્રાણ વ્યંજન પ્રયોજવાનું વલણ; જેમકે, સTદ્ધ (૫, ૬). ૭. રના મરેડમાં મધ્યની આડી રેખાના ડાબા છેડે જમણે ચાપ જેડાયા વગરને મોટા ભાગના - મરોડમાં જોવા મળે છે. ૮. અનુનાસિકને સ્થાને પ્રાયઃ અનુસ્વારને પ્રયોગ; જેમ કે, મં૦િ (પં. ૩), સિંn (પં. ૯), મુન્ના (૫.૧૫), તરસ (પં.૨૩, ૩૧), (પ.૩૧) વગેરે. લેખના સંક્ષિપ્ત ભાવાર્થ : શ્રી ગણેશને નમસ્કાર. સં. ૧૫ર૦, માઘ વદિ ૧૩, રવિવાર. પાતશાહ શ્રી મહંમદના વિજય રાજ્યમાં..... લક્ષ્મીપતિ સમગ્ર સૃષ્ટિના પિતા ભગવાન વિષ્ણુ સમુદ્રમાં શયન કરે છે. જેના નાભિકમળમાં સંસારની રચના કરતા થાકેલા બ્રહ્માજી પણ શાંતિ અનુભવે છે (લૈ. ૧). શ્રી શંકરના પુત્ર, જેમનું વેદાન્તવાણીથી દેવો, અસુરે, મનુષ્ય, સિદ્ધો અને નાગ કે સ્તવન કરે છે તે વરદાન આપનારા શ્રીગણેશ આ વાવની રક્ષા કરો (શ્લે. ૨). સાગર, નદીઓ, ત્રણે ભુવનના લોકો, બધાં જ જલચર પ્રાણીઓ જેના ચરણની સેવા કરે છે તે જલાશયના સ્વામી પ્રચેતા (વરુણ) એક ક૯૫ સુધી આ વાવનું રક્ષણ કરો (લે. ૩). સ્વેદ, ઉભિજ, જરાયુજ અને અંડજ પ્રાણીઓનું જીવન જલને આશરે ટકેલું છે. આ સ્વચ્છ જળને સજજનના મનની ઉપમા અપાય છે. એના સરખી જગતમાં બીજી કોઈ વસ્તુ નથી (લે. ૪). - સત્યયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં પ્રાણીઓ સત્ય અને તપસ્યાથી જીવતા, પણ અધર્મથી ભરેલા કલિયુગમાં સત્યને ખરેખર અભાવ છે. પ્રાણીઓના જીવન માટે અન્ન અને પાણી એ અત્યંત આવશ્યક વસ્તુઓ છે. અને અને પાણીનું દાન કરી જે લોકોને જીવતા રાખે છે તે પુણ્યશાળી ખરેખર પરમાત્માનો અંશ છે (શ્લો. ૫). અન્નદાતા કરતાં જલદાનની વ્યવસ્થા કરનારને વિદ્વાને સો ગણે અધિક પુણ્યશાળી કહે છે. આહાર વિના બે ત્રણ દિવસ જીવી શકાય, પરંતુ પાણી વિના એક ઘડી પણું જીવી શકાય નહીં (શ્લે. ૬). સંસારરૂપી વૃક્ષ એ દૂર દૂર સુધી ફેલાયેલું છે. ધર્માર્થ બુદ્ધિથી જે એનું સિંચન કરે છે તેને માઘ માસમાં પુણ્ય કર્યા જેટલી સિદ્ધિ મળે છે (શ્લો. ૭). એક કરોડ શિવલિંગની પૂજા કરીને અર્થ ને કામની સિદ્ધિ માટે જેને ઉપાસના કરવી હોય તેને સૃષ્ટિ કરતાં પણ પહેલાં રચાયેલા આ વડનગરમાં જન્મ મળે છે (સ્લ. ૯). એક વાર એકાંતમાં શિવજીએ પિતાની પ્રિયા પાર્વતીને કહ્યું “હે ગૌરી, શ્રેષ્ઠ બ્રાહ્મણો માટે જે બ્રહ્માના પુત્રો છે, એમને એક નગર દાન કરીને આપ . ૧૦). પાર્વતીજીએ જગતના એક માત્ર વંદનીય ગણેશને કહ્યું, “આ બ્રાહ્મણોને મહમૂદપુર નામનું નગર દાન કરીને આપ (સ્લો. ૧૧). પ્રિયા પાર્વતીના વચનથી પ્રસન્ન થયેલા શંકરે પિતાના ત્રીજા નેત્રમાંથી અમૃત વરસાવી સ્વચ્છ પાણીથી આ નગરને પૂર્ણ કર્યું (લૈ. ૧૨). આ નગરમાં અગ્નિહોત્ર જેવા ય થતા. અહી સત્યપરાયણ શ્રેષ્ઠ મુનિઓ વતા, જેમના આશીર્વાદ દ્વિજપુંગવ મેળવતા (શ્લે. ૧૪-૧૫). ગંગાતટે જન્મના સંતાપને હરનારી કાશીનગરી હતી (શ્લો. ૧૭). કુલમાં ભૂષણરૂપ સજજનોની આ ધરતી પર કુલીન લેકે વસતા (શ્લે. ૧૮), નગર પાસે મેષમતી નદી વહેતી. ભાવડ ગ્રામમાં શ્રેષ્ઠી સાહ જગસિંઘ દેવદિ અને બંધુવંગ સાથે નિવાસ મોદજની વાવને અપ્રગટ શિલાલેખ, વિ. સં. ૧૫ર૦]. [૧૧૭ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતા લો, ૨૧). શ્રી માધવના ચરણ કમળના પ્રસાદથી ચગીને કલદેવી પત્નીથી ઇશદત્ત મે પુત્ર થયો. ઇશદત્તની પત્ની ધનદેવીથી દેવરાજ પુત્ર થયો (લો. ૨૨-૨૪). ચોગરાજ ગંગાના તરંગ, સમાન વિશુદ્ધ, કીર્તિયુકત, વેદાથ વિજ્ઞાનવિચારદક્ષ હતો (@ો. ૨૬). યુવાનીમાં દેવરાજ પિતા સાથે મંત્રીનું કાર્ય કરતો (લો. ૨૭). દેવરાજના પુત્રો ચિરંજીવ હો. ભગિની, જે બલરાજની પત્ની હતી, તે શીલવતી હતી. પિતા અને રાજા બંનેને આનંદ આપતી (@ો. ૩૧). લો. ૩૪ થી ૪માં વાવના જીર્ણોદ્ધારની હકીતક નિરૂપાયેલી છે. તોખના આ ભાગના અક્ષરે ઘસાઈ ગયા હોવાથી પાઠને ભાવાર્થ સ્પષ્ટ થતું નથી. શિલાલેખમાં તિદિષ્ટ પાતશાહ મહમદ એ ગુજરાતની સ્વતંત્ર સલતનતને સુલતાન મહમદશાહ ૧લો-બેગડો' (ઈ. સ. ૧૪૫૯-૧૫૧૧) છે.. શિલાલેખમાં ભાવડ નિવાસી શ્રેષ્ઠી સહ જગસિંહને નિર્દેશ છે. આ ઉપરાંત યોગરાજ, ઈશદત અને વાપીને જીદ્ધાર કરાવનાર દેવરાજને નિર્દેશ છે. શિલાલેખમાં જે મહમૂદરનો નિર્દેશ આવે છે તે આ વાવવાળુ મોદજ ગામ પ્રાય: હાઈ શકે. મોદજ ગામની સીમમાં નવરંગપરા નામના પરામાં આ વાવ આવેલી છે. જો કે નડિયાદ તાલુકામાં પણું મહમદપુરા નામે ગામ હાલ છે પરંતુ એ વડતાલ પાસે હાઈ મોદજથી ઘણું દૂર છે. આ ઉપરાંત કપડવંજ તાલુકામાં પણ મહમદપુરા ગામ છે જે કપડવંજની બિલકુલ નજીક છે, જ્યારે મોદજથી ઘણું દર છે. સ્ક્રોઈ તાલુકામાં આવેલું મેમદપુર પણ મોદજથી ૨૦ કિ. મી. જેટલું દૂર પડે છે. હોખમાં જણાવેલુ' ભાવડ ગામ એ દસ્ક્રોઈ તાલુકાનું ભાવડા ગામ હોઈ શકે નહીં' કારણ એ મેમદપુરની થોડું નજીક છે, જ્યારે મોદથી ધાણુ દૂર છે. હોખમાં વૃદ્ધનગરનું જે વર્ણન આવે છે તે હાલનું મહેસાણા જિહલાનું વડનગર ગામ છે. આ શિલાલેખની મિતિ વિ. સં. ૧૫ર માધ વદિ ૧૩, રવિવારની છે. માસગણનાની અમાનત પદ્ધતિ અનુસાર આ મિતિ બંધ બેસે છે એ દિવસે તારીખ ૫ ફેબ્રુઆરી, ઈ. સ. ૧૪૬૪ આવે છે. (એલ. ડી. સ્વામિકનું પિલ્લાઈ, “એન ઈન્ડિયન એફિમરીઝ', વ, ૫, પૃ. ૧૩૦). લેખને પાઠ ૧. [ શ્રીરાય નમઃ [*] [8]વત ૨૨૦ વર્ષે માઘ વ િરૂ થી [[*] વાતસા શ્રી મમરાઆ ]િ શ્રી મોરમાતનુર્વિન તે [શોમા] - - - - २. मयी शाश्वती श्रीनाथो[s*]थ धियां चराचरगुरुः शेते मुखौं लीलया [1*] यन्नाभीसरसिरुहै विधिरपि પ્રાંત: શ્રિતઃ ફાર્મળા | ----- -- - ३. यदीश्वरो[s*]पि सतत गंगाधरः केदारेषु सेव्यते यः शवेंण सुमंगलैविधिना पुत्रः [समासादितः, स्वनिर्मिते उष्ठाःपि । विदां स्वमेव मंत्रेण सप्रहा(द ) લેખને પાઠ સ્થળ પર જઈ વાંચવાના કાર્યમાં સહાય કરવા બદલ હૈ. બાલાજી ગણોરકર તથા પાઠના સંદર્ભ તથા અર્થધટનના કાર્યમાં સહાય કરવા બદલ શ્રી બિહારીલાલ ચતુર્વેદીના અમે આભારી છીએ. ૧૧૮] સામીપ્ય: ઓકટોબર, '૮૩–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४. वा(?)णीनां वरं । यो वेदांतगिरा सुरासुरनरैः सिदोरगर्मीयते । सोऽय श्री वरदाप्रमोदसुमुख: पाया. दिमां वापिका [म् ॥*] २ ॥*] रत्नाकराणां सरिता त्रि५. लोकी जलाशयानामधिपः प्रचेता: यादोगणैः सेवितपादपीठः । सद्वापिका रक्षतु कल्पमेक' [म्*] [1] ३[1] स्वेदोद्भिजजरायुजामण्डजैर्जीवन बहूपजीव्यते पयः । ते६. न सार्द्धमुपनीयते वरं सन्मनो जगति नामि वा परं [म्*।।] ४ [*] सत्यादि त्रियुग(गे)षु सत्यतपसा प्राणंति वै जन्तवः । सवृन्वेदाकलावधर्म-बहुले सत्यार्थभावे किल प्राणाकेवलमेकमन्नमुद जीवानुरूप श्रित्यस्तु इति श्री। सुकृतिः परावरगुरोरंशः किल प्राणदः ॥] ५*1] अन्नदाच्छतगुणाधिक वरो वारिदः खलु निगद्यते बुधः । द्वित्रिर्दिताहारापि विनान्न जाड्यसा जीव्यते न घटिकां विनोदक (कम् ) [*] ६ [*] अपारसंसारतरोः फलं वै यः । मानुष्यजन्मचिरार्दिता धर्मार्थधीयो यतते स धर्मा यन्माघपुण्य मयि सिद्धिरस्ति [*] ७ निर्ममे भुवनभूषण द्वयं काशिका च नगरं तथा शिवः । यत्र लघुवसतिन केदारम दिरेऽपि च निजे नरं लभेत् [||*] ८ [*] लिंगकोटि परिप्रार्थित पुरा अर्थ पुरतोर्थका१०. दिमिरूपास्यते च यत् । सृष्टितोऽपि किल पूर्वनिर्मित नाम वृद्धनगरं ह्यतो लभेत् [[*] ९ [-] ... दृष्ट: कदाचिद्रहसि प्रियायाः प्रिय वचः श्री गिरिशो बभाषे । मृडानि ११. देहि द्विजपुङ्गवेभ्यश्चैक' पुरं ब्रह्मसुतात्मजेभ्य: [[*] १० [*] तमाह पश्चागिरिराजपुत्रीयमेकदंतो जगदेकबंधो(वन्द्यो) स्वय महमदपुरं द्विजन्मान् विभावनीभूत्य च देहि तेभ्यः [*] ११ [*] इति प्रियाया वचनात्प्रतीतोऽमृतः समानीयमु - - -णा जलानि पूज्यानि पुरं स्वकीय तृतीयनेत्रण प्रयोज सर्वान् [*] १२ [*] नगरे गंगाधरो वीरा१३. सीन्मुदिता तदानीं हरस्य हर्षात् सहसा कृत इति द्विजां । हि पदा -- नुजाया: स्वयं ददौ । तन्नगरं गिरीशः [*] १३ [*] ईश्वरोऽयं सह वीक्ष्य वाडरानग्निहो१४. त्रमखसाधनाद्यतान् । अहितस्तशनशो विनिर्ममे वाडवां वस --- कारिण: [*] १४ [*] ते सत्यशीला मुनयो वदान्या मान्यां जनानामधिकगुणैश्च आ१५. शीभिरेषां द्विजपुगवानां बभूव रादाः किल कोटि प्रथा [*] १५ [*] कोऽय कस्मिन्नपि चेश्वरेण नित्य । प्रतिनगरसमस्त भुजगमायां किल तमासी१६. द्विमृश्य निर्वासितमाद्रोः [*] १६ [*] गगास्तट परेऽपि च सार - - - - -पि क्षुद्रागरुहातट वै कोऽपि स्थितो भूभागद्वारमध्यभूमि श्रीकाश्यां जन्मस ताप हत्री ॥ १७ ॥ १७. तेषां सुशू ट्रान्वय भूषणानां यज्जन्मना सद्गुणिजां भुविमुख्या गुरु सजने वसाना महानथेष्टतम कुलीना: ॥ १८ ।। सारदन विप्रान्वया सदा१८. केन साकष्टिना वीक्ष्य निवासभूमिपुण्यप्रदेशेषु विप्रा गोविलोकित मेषमती तट तु ॥ १९॥ प्राचीपवित्रां वहति तु यत्र । श्री माधवस्तिष्ठति यत्र सा१९. क्षात् तीर्थ त्रिलोक्यां प्रथित'(म्) ॥ २० ॥ पुराणस'सेवना जन्मकृतार्थ - - - स भावडग्राम निवासशील: श्रेष्ठी सदा सदा साह जग(य)सिंघः स्थित: चकाराऽत्र निदेशवती देव મોજની વાવનો અપ્રગટ શિલાલેખ, વિ. સં. ૧૫ર૦]. [1१५ For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०. द्विजानां सह बधुवः ॥ २१ ॥ श्री माधवस्थोथ पादप्रसादाधौतम्य सुतो बभूव भोगी नित्य विमल पेय सगीरां तासेोऽपसदामुदासीत् ॥ २२ ॥ एक २१. उदारचरितस्य तस्य साक्षिणो योगि न ईशदत्तः धनदीतो द्विजदेवभार्या बभूव पुत्रः किल देवराजः ॥ २३ ॥ पायोगिजाहो कलदेवी नाम्नी पत्नी २२. प्रभृति किल देवराज- ---------सुतां बभूव नाम्नी साध्वी प्रसूता चगुण तथैक ॥२४॥ पतिव्रता चास्य बभूव पत्नी शक्त्या देवदेवि नाम्नी शीलेन २३. सत्त्वेन सदैव यस्या जका-साग-ग्रा-सा --ति ग्रामेऽत्रवासी द्विजव शरत्न श्रीमान् द्विजः पडितः। योगराजः गगातरगामलकीर्तिराढया २८. वेदार्थविज्ञान विचारदक्षः ॥ २६ ।। बाल्यां समास देवराजः सेवां च मंत्री वदान्योन्य श्री योग राजस्य । सदा प्रवीणः ॥ ॥ सग ते धर्म (?) २५. बभूव ॥ २७ ॥ ततस्तथा देवलदेव नाम्ना सुताः! मुख्याः -- मम आत्मज एव जातः ततो व्रजो एव धर्म इति प्रसिद्धस्त२६. ये देवराजस्य च महमुख्या पुत्राश्चिरजीविनः ॥ द्विजाष्टावदाता श्रूत - - - तदाण शीलितः स्युः ॥ ३० ॥ मदादिकानां भगिनी चतु२७. र्थ देवस्य पुत्री बलराजपत्नी शीलजा प्रसिद्धा नाम्ना ण साम्न। - - - - तर स देवराज पितर सदैव संमोदयती पूर्त देवे ॥ ३१ ॥ २८. दृष्ट्वा कृतार्थ जगदस्तु पुत्र स्वमेव धर्म समाप्त हर्षात् । रात्री देवराजस्य प्रशंसे सदैव पालक मनो सामंत (च) सभारम्य २९. च गोव्यदनामा जनकप्रपुत्र जातः ॥ ३२ ॥ प्रसिद्धश्चतुरा रास मसुषाभिः सदेव भःणभा जीव दावऽथ वाचार्थ निदहती ३०. कुलम् विषा ।।३३।। पुण्यानि कर्माणि तानि नरा क्षुधामनो(ला)दि विभवस्य नमन शासकाधिकऽद रखने अतीतस्य तस्य पुत्रो ३१. शरीरं नलिनी दलस्क यथा जलतरंगचंचल मेव नहुगय भव सल तथा आहलादिक दिविता । एतेन तद्भागवत द्विज अनितस्य तस्य पुत्रः ३२. स मां चेति मति बभूव यन्निर्जले मयासि जनमवाप ग्रामे विचचार । पुण्यातिपुण्यो हि जीर्णोद्धरणेऽपि ॥३६|| दशविधि-त्तर प्रतिष्ठा ३३. लभ्य सावेति ---न परिपुष्यति कृतगत स्रजतमचारुचिरन्देव ॥३७॥ त्रिदिश विलोक्य वापीमत्रज जी३४. र्णोद्धरणादिकस्तामेवरस्यास्यु मेऽथ ॥३८॥ श्री देवराजस्य पितुनि दारा सावाज्यष्टो ३५. द्रविणो मुदा ॥ न दार सदासीत्तरे ॥ समागीय विहरति ॥३९॥ - - - - - ३६. त विरेजु पुण्यशीलः - - - - - शुरो शुभलग्नमादाय हर्षभारादि ----- ३७. विजय ----- ॥४०॥ देवासग धर्मास्तु -- - - - - - दान १२.] [साभाथ्य: मोटोमर, '५3-भाय', १९९४ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મગરિબીના અવસાન શેખ અહમદ ખટ્ટુ અંગેની નાંધ શેખ ચાંદમીમી એ. * અમદાવાદ ખાતે સરખેજના રાજો જાણીતા છે. ત્યાં શેખ અહમદ ખટ્ટે મગરની દફન થયેલા છે. એમનુ' અવસાન હિ. સ. ૮૪૯/ઈ. સ. ૧૪૪૫ માં થયું. મગરખી સિલસિલાના આ સંત વિષે બહુ લખાટ્ટુ' નથી. શેખ એરજીએ એમના મલકૂઝાત (ઉ।ષને) તૈાંધ્યા છે. અને મેાલાના કાસિમે માખેશ મિરકાતુલ વુલમાં એમ ઉલ્લેખ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદમાં આવેલ હઝરત પીરમેાહમદ શાહે લાઇબ્રેરીમાં ધણી હસ્તપ્રતો છે. એમાંની એક હસ્તપ્રતના એક ભાગ રૂપે અરખી ભાષામાં એવી એક માત્ર એક-દોઢ પાનાની હસ્તપ્રત મળી જેને સબંધ શેખ અહમદ ખટ્ટ્ી અવસાન તેાંધ સાથે છે. અમદાવાદની સ્થાપના અંગે જે અન્ય ત્રણ અહમદ નામના સંતા સાથે, અહમાહે સલાહ અથવા કર્યાં હતા. તે પૈકીના તેએ એક છે. અરખીમાં લખાયેલ આ અવસાન નોંધ ઉપરથી એમ ફલિત થાય છે કે તે ફારસીમાં એ જ વિષય ઉપર લખાયેલ કોઈ એક હસ્તપ્રતના અનુવાદ છે તે આ પ્રમાણે છે : તમામ પ્રશ ંસા સર્જનહાર માટે છે કે જેણે જગતના વિશાળ મેદાનમાં પેાતાના મિત્રા (વલી)ને આયા આપ્યા. અને પોતાના પ્રેમની મદિરાને આવાદ કરાવ્યે તેમને સિદ્ધિના સેાપાનથી નવાઝથા, છૂપા રહસ્યાથી એમને વાકેફ કર્યાં. પાતાની અસીમ કૃપા તેમના પર વરસાવી અને આના કરી કે તેના વલીએ માટે કોઈ ડર કે ભય નથી. સલામ અને સલામતી થજો એ મહાન સૂફીએ પર કે જેઓને મુસ્લિમેા માટે અનુકરણીય બનાવીને મેકલવામાં આવ્યા. અને જેમણે શરીઅત માટે માર્ગદર્શન પૂરુ પાડ્યું અને ચાહો માટે સમસ્યાઓના ઉકેલ સમજાવ્યાં. ખાતે આઝમ જે મહાન હાકેમ છે અને જેએ ગરીબો, પીડિતા, વિદ્વાના, ઉલેમાઓના પણ છે જેમના ખિતાબ “શરફે જહાન” છે જે ખૂબ વૈભવશાળી છે (અલ્લાહ કયામત સુધી તેમને સહીસલામત રાખે) એવા અમીરે મને હુકમ કર્યા કેવલીઓના રાહબર, સૂફીએના ગુરુ, મહાન સૂફી સંત મુખ અહમદ મગરિબીના અવસાન અ'ગેના ફારસી દસ્તાવેજી પત્રના અરખી અનુવાદ કરું જે અનુવાદ ઉત્તમ ભાષામાં હાય. મારા માટે એ વાત અનિવાય અની ગઈ કે હુ... એની આજ્ઞાનું પાલન કરી તેમની શા પૂરી કરુ.. મે' ઈશ્વરીય મદથી આ કામના આરંભ કર્યાં અને તેમના અવસાન અંગેની વિગત સગમ રીતે એ જ પ્રમાણે વતી કે જેવી એમના મિત્રે રજૂ કરી હતી. જે મિત્ર શેખના સફર અને સ્થાયી જીવનના સાથી હતા, જે સાચા અને ન્યાયપ્રેમી હતા. જેમના પર કદી જૂઠ કે અજ્ઞાનતાના ક્ષેત્ર મૂકાયા ન હતા. * વ્યાખ્યાતા, ઉદૂ ફારસી વિભાગ, ભાષા ભવન, ગુજરાત યુનિવર્સિ`ટી, અમદાવાદ શેખ અહમદ ખટ્ટુ મગરિબીના અવસાન અંગેની તેધ ] For Private and Personal Use Only A Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેઓ તાંયે કે છે કે જ્યારે હિ. ૮૪૯ નુ` વર્ષ હતું અને ઈદુલ ફિતર (રમઝાન ઈદ)ની સવાર થઈ તે આપે સ્નાન કર્યુ. અત્તર લગા અને અલ્લાહે આપેલ નેમતમાંથી ઘેાડુ' જન્મ્યા અને નમાઝ અદા કરવા માટે મુસલ્લા તા ગયા. જ્યારે આપ નમાઝ પઢી ચૂકયા તેા ઊલટી થઈ અને લાલ પાણી નીકળ્યું (લોહીની વામીટ થઈ). આપ અચરજ પામ્યા. વિચારમાં ડૂબી ગયા. ત્યાર બાદ આપે કાંઈ ખાધુ પણ નહી. અને પીધું પણુ નહી. અલ્લાહની મરજી સાથે સમાધાન કર્યું'. લેાક સ ંપર્ક છેડી દીધા. મનન કરવા લાગ્યા. પછી અનિવાય વાત સિવાય કાંઈ ઉદ્માષન કયુ નહી. સૂફીઓના માર્ગદર્શન સિવાય અને ઉપદેશ સિવાય કાંઈ વિશેષ ખેલ્યા નહી. ।। જ્યારે આ વાતના સમાચાર મહાન શાસક સુલતાન મહંમદ (સુલતાન એહમદના દીકરા)ને મળ્યા તે। બાદશાહ ઝડપથી આપની સેવામાં હાજર થયા. બાદશાહના માન ખાતર આપ નીચે બેઠાં (બેસી શકયા ત્યાં સુધી નીચે બેઠાં). પછી નીચે આડા પડી ગયા અને બાદશાહ સાથે સા↓ વાતચીત કરી. જ્યારે વાતચીત કરી બાદશાહ ઊઠયા તે તે ખૂબ દુઃખી અને વ્યાકુળ હતા. દરવાન પાસે આવી અફ્સાસ કરવા લાગ્યા. પછી બાદશાહે આપના કાન ફન માટે મદદ મેાકલાવી તે તે મ આપના શિષ્ય (મહાન સત્સંગી) સલાહુદ્દીને સ્વીકારી. તે ખૂબ પરહેઝગાર માણુસ હતા. કે પછી બાદશાહે પેાતાના એક ખાસ દૂત મેાકલી પેાતાની એક ઈચ્છા તેમની સમક્ષ રજૂ કરી કે હું ભૌતિક દુન્યવી બાબતમાં તે સ` સપન્ન છુ. માલિકે મને વિશાળ રાજ્યનુ શાસન બહ્યું છે મર ંતુ હું તે। આપની પાસેથી શાશ્વત પરલોકના સત્સંગ વાંચ્છું છુ. અને અરજ કરુ છુ કે જયારે આપ સ્વગમાં ઈશ્વરીય દૃન પામવા સદ્ભાગી બને ત્યારે મને સાથે રાખેા.' و مال بن احمد الحمد لله الذی جعل اولیاء تحت فناءه و اذا قم شراب المحبته من کاس جنابه و خصم بمشارت الجبروت عالم الناسوت والملکوت و اخرجہم من معائنہ الى عالم اللاهوت و نہ ہم اسرار الغيب و لطایف المکنون و حکم بان خوف عليهم ولاهم يحزنون والصلوة والسلام على من ارسالہ اللہ بیعت العالمين و علی الہ الذين لقنوا شرایعہ و بینوا مسالکہ للطالبين اما بعد. امري فان العام والخاقان المعظم ملجاء العلماء والمعي وملاذ الفقراء والغرباء فان الاعلم رفيع الشان ت مع المكان المخاطب بشرف جہان ادام الله تعالی الى يوم التناد و شرف المبرار والمعار بان اور دارالہ الفارسية المقصرين گرفته ارتحال شغ المتاع والاولیاء و مرت الاصفياء والاتقيا و غواص حرالشریعہ و محیط کرہ الحقیق و مرکز دارالطریقہ تطب الزمان الشيخ احمد اشر بالمغرب عمال بغفران الى حضرت القدس وسام الامن في العباره العربيه النادر والمعلمات الفصح الفائقة فلابد من امثال امره و استان ماسوله - Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે બાદશાહને દૂત આપની સેવામાં હાજર થયા અને સમગ્ર વાત સાઁભળાવી આપે ફરમાવ્યું બાદશાહની દરખાસ્ત શિશમાન્ય છે.'' પછી તે સંદેશાવાહક બાદશાહ પાસે પાછે ફર્યાં. પછી શેખે (શેખ અહમદ ખટ્ટ એ) પેાતાના સેવકો અને નોકરાને કહ્યું કે તેઓ કલમએ તવહીદ (એકેશ્વરવાદના પહેલા કલમા)નુ રટણ કરે. જ્યારે સેવકા એ જોયુ કે આપ વિસાલ પામવાની નજીક ૧૨૨] [સામીપ્ય : કટોબર, '૯૩-માર્ચ' ૧૯૯૪ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, આત્મા પરમાત્મામાં મળી જવાના છે, ત્યારે શબ્દાલ મહિનાની ૧૩ મી તારીખ વીતી ગઈ હતી અને ૧૪મી તારીખની રાતના આરબ થઈ ગયા હતા. રાગ અસા અની ગયે। હતા. પછી જ્યારે તકલીફ ઓછી થઈ તે આપ ઊભા થયા. પછી એસી ગયા પછી સીધા સૂઈ ગયા. આવું એક–એ વખત કર્યુ” લોકોએ જ્યારે એ હાલત જોઈ તા કલમે તવહીનું રટણ કરવા 4134. અલ્લાહના હૂકમથી સવાર થઈ સૂચના સમય નજીક આળ્યે તા પેાતાના ખાસ સેવક સલાહુદ્દીનને ધર્માં સુધારણા માટે પોકાર્યા પછી તેમના માટે પાધડી બાંધી પછી તેમની અવલાદ માટે ભલાઈની દુઆ . - પછી શીરાઝૌ ગુલામને 4t l ( વ્યા) પછી થાડા શ્વાસા લીધા પછી નીચેના હૅઠ ફફડવો. (ધીમે) પછી આત્મા પરમાત્મા * * * . - વારના દિવસ હતા. સૂર્યોદયના સમય હતા. ત્યારે આપનું આયુષ્ય ૧૧૧ વર્ષનું' હતું. આ ઉપરથી આપણે તારણેા કાઢી શકીએ કે [925 www.kobatirth.org Shri Mahavir Jain Aradhana Kendra شرعت غیر موفق الله المليم الصواب والير المرجع وال الآب و اوضحت کیفیت كما روى عمن هر مصاحب له في السفر والاقامه وصديق صادق في الخدم والملازمہ و معروف في الصدق . والعدالة غيرة با کرب و لامشوب بالجبال تسعه واربعون و شمان انه اذا مضى من البه المبارك وبشر العام مات من العوام وانقني الشر النظر غسل فلما بلغت رافر نورالصبح من يوم عيد واستعمل من العطرت الكل ما رزقه الله تعالى مقصر وسعى الى المصلى فلما رجع عشم قاء و خرج الماء الاحمر من صدره وصار منتحر بما في تقلت علما اكل بعده و ما شرب و رضى بقضاء الله تعالى وقدره والقطع عن اختلاط الخلائق واستغرق في التامل في حرالحقايق ولم يتكلم كلاماً الا ھوا لمقصور والمطلوب و لم يتلون شيئا الا ما سوا لما مول والمرغوب من هذه القصه إلى السلطان ارت دالسالکین و نسمة العالمين خليفة المعلم الاعظم سلطان محمد بن احمد علیهما الرحمة والرضوان سارع الى سره السنية والحضرة العليا فلما دخل فی بیتہ و قرب عند ترسره تنزل الشيخ لاجل تعظیم و و توقيره وجلدي على الفراش مارام متمکن و قادرا ثم اضيع و كلم معه کلام بیا طاهرا فلما فرغ عند السلطان الاعظم قام - خرج من بیشه باکیا مزینا و جلس عند الباب متاسفا ثم أرسل الى حضرت الشيخ الامل قریہ لاجل التجهيز والتكفين تمام الشيخ قطب الاقطاب صلاح الدین بات محفظها عنده الى الست الحاجة الیا درمان من الزا برین هم ارسل الي حضرت الشيخ واحدا من فرامه و قال له اعرض حاجتی عنہ حضرته انى لا احتاج الى المطالب الدنیو یہ الفاني لان الله تعالى قد بلحن هذا المبلغ من السلطنة والحرم العالیہ ولكن الطلب المناطح الاخر و یہ الباقیہ ماتوقع وارجوا بلفتك العميم والعاملك القديم ان تذهب الى في دار النعيم مصاحبا لك عند لقاء الله الريم શેખ અહમદ ખટ્ટુ મગરિબીના અવસાન અગેની તેાંધ ] For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org فجاء الرسول إلى الشيخ الأعظم و عرض ما قال فوضع على الراس والعين و اثار به الى الامتثال فرجع السلطان علیہ الکرامہ والرضوان ثم امرالشيخ قدس سره لخدامه و ملازمہ ان تلفظ و يتكرروا بكلمة التوجيه ذا عاشوا الى محتضر مرحل الى جناب المعين فلما انقضی ثلثہ عشر يوما من الشوال و دخل الليل من الرابع عشر من اشتد المرض و آخرالجال و اغمی علیه ساعة او ساتین تم افاق فقام و جلس ثم اصطحع هكذا الشمس ضرت فعل مرة او مرتين فلما عانوا هذه الحالة اشتغلوا بكلمة التوحيد حتی امرا لصبح بتقدير الملك الحميد فلما دنا وقت طلوع دعى الشيخ. خادم الخاص صلاح الدين لاصلاح الدین فلور الشيخ على راسه عمامه و رعى بالخير لولا لاولاده من البنين ثم بايع الغلام الشراري البيعة المتبين فارتفع منه انفاس معدوده و تحركت الشفه السفلى حركة حقيقة لا تريدة مقبض مروحه و ذھب یہ الی مکانہ الاصلی والجناب القدسي و رفع من العالم السفلى الى العوالم العلوي في يوم الخميس قبل الزوال وكان بعده مدة عمره احد عشر ومائہ تقدیر مالک الملک ذوالجلال والاکرام و یزد الافتتاح والاقسام والصلوه على سيرنا د نبينا وحبيبنا والسلام وعلى اله البررة الكرام. [ 4 : 22, 3, Shri Mahavir Jain Aradhana Kendra For Private and Personal Use Only 127] Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) આ રિસાલા પરથી એ બાબત જણાતી નથી કે ખાને આઝમ “શરફે જહાં' કેણ હતા ? આ મહાન વ્યક્તિનો ઉલ્લેખ “મિરાતે સિકંદરી” કે “મિરાતે અહમદી'માં પણ જોવા મળતા નથી. અનુવાદકે એમનું ટૂંકુ નામ નોંધ્યું છે. જે આખુ નામ નોંધ્યું હોત તે એમના અસલી નામ પરથી તે સમયના ગુજરાતના સમકાલીન શાસકે પૈકી કોની સાથે સંકળાયેલા હતા તેને કયાસ કાઢી શકાય. (૨) જે રિસાલાને અનુવાદ કરેલ છે તે મૂળ ફારસી દસ્તાવેજના નામનો ઉલ્લેખ પણ મળતો નથી. તદુપરાંત અનુવાદકે મૂળ ફારસી રિસાલાના લેખકનો ઉલ્લેખ પણ કર્યો નથી. એ ઉપરથી એમ કહી શકાય કે તે દસ્તાવેજી રિસાલે એટલે બધે પ્રખ્યાત હતો કે તેના નામનિદેશની લેખકને જરૂર જણાઈ નથી. તથા શેખની વફાત પછી તરત લખાયેલ હશે. (૩) અનુવાદક નોંધે છે કે લેખક શેખના પ્રયાસ અને સ્થાયી જીવનના સાથી રહ્યા છે, તેથી તેમણે જે વાતો અને ઘટનાએ સગી આંખે જોઈ તે જ લખી છે. કેમ કે તેઓ “ચરમદીદ ગવાહ” છે. તેથી તેમણે ઠેસ વાત લખી છે. સાંભળેલી બાબતે લખી નથી એટલે આની વિશ્વસનીયતા વધી જાય છે. (૪) શેખ સલાહુદ્દીનને શેખ અહમદ ખટ્ટએ પુત્ર તરીકે દતક લીધા હતા. તેમને ખિલાફત સાંપવાને પુરાવો પણ આના લખાણ પરથી મળે છે. તેમની કબર શેખની કબરની પાસે જ છે. () જે શીરાઝી વ્યક્તિએ છેલ્લા આપના હાથ પર બયત લીધી અને મુરીદ બન્યા, તેમનું નામ જાણવા મળતું નથી. પરંતુ તે વખતે અહમદાબાદ અને શીરાઝના સંબંધો અને સંપર્કો ધણા સવા હતા. “હસ્તે હસીન”ના લેખક 'જઝરીએ પોતાનું પુસ્તક શીરાઝથી “નજીમુલ્લાહ”ના હસ્તે “અહમદશાહ” બાદશાહની સેવામાં મોકલેલ. “મહમૂદ બેગડો” તેની દુઆઓનું પઠન કરતું હતું અને તેણે “મેહમ્મદ અબુ બક્ર ભરૂચી” દ્વારા તેને ફારસી અનુવાદ પણ કરાવેલ. “દવાની”નું અવસાન છે સ. ૯૦૮માં થયેલ. “દવ્યાની” અને “જઝરી” બન્ને શીરીઝમાં દફન છે. “ગ્લાની"ની ખ્યાતિ અને તેમના બે શિષ્ય અહમદાબાદ પહોંચી ગયા હતા. જેમના નામ “ઈમાદુદ્દીન' અને “ગાઝની” હતા. આ બન્ને વિદ્વાન પાસેથી અહીંના અનેક વિદ્વાનોએ વિદ્યા પ્રાપ્તિ કરી હતી. એટલે એ વખને અન્ય શીરોઝી વ્યક્તિઓ અહીં વસતી હોય એવું પણ કહી શકાય. (૬) જે આ રિસાલે એક લધુ ઇતિહાસરૂપે હોય તો તે ૧૩-૧૪ દિવસની તારીખ (ઇતિહાસ) વર્ણવે છે. (૭) અગત્યની વાત એ છે કે આ સમકાલીન હસ્તપ્રત એક બાબત અંગે મિતે સિકંદરી'ની વિરુદ્ધ જાય છે મિરાતે સિકંદરીના લેખક એમ નેધે છે કે બાદશાહને જ્યારે આપની ગંભીર માંદગીના સમાચાર મળ્યા તો તે આપને મળવા જતો હતો કે રસ્તામાં તેને આપની વફાતના સમાચાર મળ્યા. - ૫ણ આ હસ્તપ્રત પ્રમાણે બાદશાહ પોતે પણ શેખ અહમદને મળ્યા અને એમણે જ એમની કકન-દફનની તયારી માટે મદદ કરી હતી. જે ઉપર અનુવાદમાં વિસ્તૃત રીતે વર્ણવવામાં અાવ્યું છે, ૧. “મિરઅને સિકંદરી, પૃ. ૬૪ શેખ અહમદ ખટુ મગરિબીના અવસાન અંગેની નોંધ] ૧૫ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને સંશોધન હરિપ્રસાદ શાસ્ત્રી, - અન્વેષણનાં સાધનોમાં વાડૂ.મય (વાણીમાં વ્યક્ત થયેલાં) સાધને મહત્ત્વનું સ્થાન ધરાવે છે, કેમ કે એમાં વ્યક્તિવિશેષ, સ્થળવિશેષો, ઘટના વિશેષ વગેરેનું નામાભિધાન સાથે વિગતવાર નિરૂપણ થયુ હોય છે. સમકાલીન માહિતી માટે વિદ્યમાન વ્યક્તિઓની પ્રત્યક્ષ મુલાકાતે દ્વારા મેળવાતાં તેઓનાં, મૌખિક નિવેદન ઉપયોગી નીવડે છે. વિદ્યમાન વ્યક્તિએ, દૂરસ્થ વ્યકિતઓ અને નજીકના ભૂતકાળની વિદેહ વ્યકિતઓ માટે તેઓનાં ધ્વનિમુદ્રિત વિધાને પણ હવે ઉપલબ્ધ થઈ શકે છે. પરંતુ વાડમય સાધનમાં સહુથી વિપુલ, સહુથી વધુ વ્યવસ્થિત, સહુથી વધુ જવાબદારી ભર્યું અને તેથી સહુથી વધુ શ્રદ્ધેય સાધન લિખિત વાય છે, જેને આ સંદર્ભમાં સામાન્યતઃ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. લિખિત સાધનના અનેક પ્રકાર છે, જેમકે પુસ્તકે (જીવનચરિત્ર, આત્મકથાઓ, લલિત સાહિત્ય, શાસ્ત્રીય ગ્રંથ, આનુશ્રુતિક વૃત્તાંતે, લોકસાહિત્ય), લેખે. પત્રો, દસ્તાવેજો, રજનીશીઓ, વર્તમાનપત્રો વગેરે. ' ઇતિહાસ-લેખનના સાધન તરીકે સીધા ઉપયોગી નીવડે તેવા પ્રાચીન ઇતિહાસગ્રની ભારતમાં ઘણી અછત રહેલી છે. એમાંના ઘણા કાં તે આનુશ્રુતિક પ્રકારના અથવા તે કાવ્ય-પ્રકારના હેઈ એમાંથી ઇતિહાસ તારવતા પહેલાં એનું ઘણું સંશોધન (પરીક્ષણ અને શુદ્ધીકરણ) અપેક્ષિત રહે છે. સાંસ્કૃતિક ઈતિહાસ માટે તે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, તમિળ-તેલુગુ-કન્નડ, અરબી-ફારસી વગેરે ભાષાઓમાં લખાયેલ સવવિધ સાહિત્ય વરઓછે અંશે ઉપયોગી છે. અર્વાચીન ઇતિહાસ અને સંસ્કૃતિના અન્વેષણ માટે અર્વાચીન ભારતીય (તથા વિદેશી) ભાષાઓમાં લખેલું સર્વવિધ સાહિત્ય ઘણે અંશે મદદરૂપ નીવડે છે. પરંતુ પ્રાચીન, મધ્યકાલીન ને અર્વાચીન-તમામ સાહિત્યનો અન્વેષણને સાધન તરીકે ઉપયોગ કરતાં એની પાઠશુદ્ધિ તથા એના તર્કયુક્ત અર્થધટન અંગે પૂરતું સંશોધન અપેક્ષિત છે. ' સહુથી પહેલાં પાઠશુદ્ધિની વાત કરીએ. જેમ લખાણ વધુ જૂનુ, તેમ એની પાઠશદ્ધિ માટે વધુ અનવેષણ-સંશાધન કરવું પડે, કેમકે એના સંક્રમણમાં વધુ ને વધુ પ્રતિલિપિઓ થઈ હોય. સંપાદન અને મુદ્રણને લઈને વર્તમાનકાલમાં આ અંગે મુશ્કેલી ઘટી છે. મણુકલાનો ઉપયોગ શરૂ થયો તે પહેલાં બધુ લખાણ ભૂજપત્ર, તાડપત્ર અને કાગળ જેવા પદાર્થો પર લખાતું ને એના સંક્રમણ માટે એની અવારનવાર નકલ લખતા–લખાવતા રહેવી પડતી. માત્ર શિલા ધાતુ વગેરે ટકાઉ પદાર્થ પર કોતરેલાં લખાણ જ એની મૂળ ભાષામાં તથા મૂળ લિપિમાં હજારો વર્ષ લગી અક્ષરશઃ યથાવત્ જળવાઈ રહેતાં. પરંતુ હસ્તલિખિત સાહિત્યની મૂળ પ્રતે તે થોડા દસકાઓમાં કે થોડા સૈકાઓમાં નષ્ટ થઈ જતી. આથી પછીના કાલમાં એનું સંક્રમણ થત રહે તે માટે અવારનવાર એની પ્રતિલિપિ, પ્રતિપ્રતિલિપિ...એમ નકલો કરતા-કરાવતા રહેવી નિવૃત્ત અધ્યક્ષ, એ. જે. વિદ્યાભવન, અમદાવાદ ૧૨૬] [સામીપ્ય : ઓકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડતી. વળી તે તે સમયની અનેક વ્યક્તિઓના પઠન-પાઠન માટે પણ દરેક ઉપયોગી ગ્રંથની અનેક પ્રતિ લખવી-લખાવવી પડતી. ભારતનું પ્રાચીન સાહિત્ય હજારો વર્ષ જેટલું પુરાતન છે. પરંતુ એની વિદ્યમાન હસ્તપ્રતો કિસમી સદી પહેલાંની ભાગ્યે જ મળે છે. ઘણી ખરી પ્રતે તો તેરમી સદી પછીની છે. આ પરથી હસ્તપ્રતાના નશ્વર સ્વરૂપનો ખ્યાલ આવે છે. ધર્મગ્રંથે પૈકી ઘણુ ગ્રંથ મૌખિક પરંપરા દ્વારા તથા સતત પ્રતિલિપિકરણ દ્વારા સારા પ્રમાણમાં જળવાઈ રહ્યા છે, પરંતુ ઇતર સાહિત્યના અનેક ગ્રંથ એના સંક્રમણ માટે પ્રતિલિપિકરણની તથા હસ્તપ્રતના સંરક્ષણની પ્રક્રિયા ચાલુ ન રહેતાં હમેશ માટે લુપ્ત થઈ ગયા છે. એમાંના કેટલાકનાં કે એના કર્તાઓનાં નામ પછીના સાહિત્યમાં ઉલિખિત થયાં છે. તે કેટલાકના અમક અ' પછીના સાહિત્યમાં ઉતારવામાં આવ્યા છે. દા. ત. કવિવર કાલિદાસે “માલવિકાગ્નિમિત્ર” નાટકની પ્રસ્તાવનામાં ભાસ, સૌમિલ્લક અને કવિત્ર નામે પ્રસિદ્ધ નાટયકારોને ઉલેખ કર્યો છે, તે પૈકી ભાસ-રચિત નાટકે છેક ૧૯૧૨ માં પ્રકાશિત થયાં, જ્યારે સૌમિલ અને કવિપુત્રનાં કોઈ નાટક હજી પ્રકાશમાં આવ્યાં નથી. અશ્વષક્ત “શારિપુત્ર-પ્રકરણ”ની પ્રતનાં થોડાં પત્ર જ મળ્યાં છે; એના “રાષ્ટ્રપલ' નાટકનો માત્ર ઉલ્લેખ જ ઉપલબ્ધ છે. રૂપકના વિવિધ પ્રકારના ઉદાહરણરૂપે નાટ્યશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં ઉલિખિત અનેક રૂપકે હાલ નામશેષ છે. મુદ્રારાક્ષસ”ના કર્તા વિશાખદત્તના “દેવીચંદ્રગુપ્ત'' નાટકની પણ હજી કોઈ પ્રત મળી નથી, પરંતુ એમાંના કેટલાક અંશ “નાટયદર્પણ”માં ઉદાહત કરાયા છે. ગ્રીક એલચી મેગનીસની ન્ડિકા” પણ મૂળસ્વરૂપે લુપ્ત છે, જ્યારે અનુકાલીન પુસ્તકમાં ઉતારેલા એના કેટલાક અંશ ઉપલબ્ધ છે. કોઈ પણ લખાણની આદર્શ પ્રતમાં ય કંઈ ને કંઈ અશુદ્ધિઓ આવી જતી હોય છે. દા. ત. ગાંધીજીના પત્રમાંની કેટલીક તારીખોમાં તારીખ, મહિના કે વર્ષની ય ભૂલો માલૂમ પડી છે. આથી ઘણા પ્રાચીન લેખકે પોતે લખેલા પુસ્તકની પ્રતનું પોતાના કોઈ વિદ્વાન મિત્ર પાસે કે શિષ્ય પાસે સંશોધન કરાવતા. હાલ તે પ્રાચીન લેખકેની સ્વલિખિત આદર્શ પ્રત ભાગ્યે જ મળે છે. જેના આધારે એની વર્તમાન આવૃત્તિઓ છપાય છે તે હસ્તપ્રત તે એ લુપ્ત આદર્શ પ્રતની પ્રતિલિપિની યુ દરદરની પ્રતિલિપિ હોય છે. દરેક પ્રતિલિપિમાં દૃષ્ટિદેષથી યા સરતચૂકથી અક્ષરસમૂહના પરિવર્તન, લેપ ને ઉમેરાની અશુદ્ધિઓનું પ્રમાણ વધતું જાય છે. કેટલીક વાર પ્રતિલિપિકાર પોતાની બુદ્ધિ અનુસાર પિતાને અશુદ્ધ લાગતા અશુદ્ધ પાઠને શુદ્ધ કરવા મથે છે ત્યારે તે મોટે ભાગે આદર્શ પ્રતને વધુ વિકૃત કરી બેસે છે. જ્ઞાનેશ્વરી ગીતાને પાઠ બને ત્રણ વર્ષમાં એટલો બધે દુષિત થઈ ગયા હતા કે ઉપલબ્ધ હસ્તપ્રતોના આધારે એટલા વખતમાં એકનાથે એનું સંશોધન કરવું પડેલું. આ માટે ડે. કનું “Indian Textual criticism' (ભારતીય પાઠસમીક્ષા ) ઉપયોગી છે. મહાભારત, હરિવંશ અને રામાયણની સંશોધિત આવૃત્તિઓમાં એની ભિન્ન વાચનાઓમાં કેટલા બધા અધ્યા અને શ્લોકે પ્રક્ષિપ્ત નીવડ્યા છે !” હું સૂતપુત્રને નહિ વરુ” કે શ્રીકૃષ્ણના પૂર્વજ યદુ ચંદ્રવંશના નહિ પણ સૂર્યવંશના હતા કે “નૂપુરમેવ જનામિ” જેવી કેટલી નિશ્ચિત જેવી માન્યતાઓ હવે પ્રક્ષિપ્ત કરી છે ! તે પછી જે પુરાણેની સંશોધિત આવૃત્તિ જ થઈ નથી, તેની મુદ્રિત સાહિત્ય અને સંશોધન ] [૧૨૭ For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir આત્તિઓ પર કેટલો આધાર રખાય પહેલાં? ભારત યુદ્ધના સમય સુધી, પછી પાંડવો પછીની પાંચેક પેઢી સુધી અને છેલ્લે ગુપ્ત રાજ્યના ઉદય સુધીની વંશાવળીઓની અનુકૃતિઓ પુરાણોમાં સંગ્રહીત થઈ તેમાં ભવિષ્યકાલનો પ્રયોગ કરી આગાહીરૂપે આપેલી મૌર્યાદિ વંશોની અનુશ્રુતિએ એતિહાસિક નીવડી, જ્યારે દૂરના ભૂતકાળની વંશાવળીઓની એતિહાસિકતા માટે હજી વધુ બહેય પ્રમાણની અપેક્ષા રહે છે. “ભવિષ્ય પુરાણ”માં તો અંગ્રેજ રાણી વિકટોરિયા સુધીના અતીત શાસકોને અનાગત તરીકે રજુ કરી દેવાયા! પણ પુરાણે મુદ્રિત થઈ ગયા પછી આવા પ્રક્ષેપની પરંપરા અટકી પડી. એવી રીતે વ્યાસ જેવા પ્રાચીન ઋષિઓને નામે કે શિવ જેવા દેવોને નામે પણ અનેક ગ્રંથ લખાયા. “ઇતિશ્રી સ્કંદપુરાણે રેવાખ ડે.....” કહેવાતા ગ્રંથમાં સત્યનારાયણની કથા છે ખરી? સ્કંદપુરાણ અને પદ્મપુરાણ તો એવાં દળદાર છે કે એમાં અનેકાનેક ખંડ ઉમેરાતા રહ્યા છે, જેમાંના , પણ તે ૧૫-૧૬ મી સદી પછીના છે. “અગ્નિપુરાણ” ઘણે અંશે જ્ઞાનકોશ જેવું બની ગયું છે, “ભારત ૫ણું આખ્યાનો અને ઉપાખ્યાનોના ઉમેરણથી “મહાભારત” થઈ ગયું છે, જાણે કે “આખ્યાનસરિત્સાગર” ન હોય! આથી આવા બધા ગ્રંથની અ-સંશોધિત આવૃત્તિઓના આધારે માહિતી તારવવામાં ઘણી સાવધતા રાખવી પડે. | ભારતના પ્રાચીન સાહિત્યમાં બીજી મેટી મુશ્કેલી સમયાંકનની છે. ગ્રંથકારે પિતાને પુરતો પરિચય આપે અને કૃતિની રચનાનો સમય આપે એવું ઘણું ઓછા ગ્રંથોમાં જોવા મળે છે. કાલિ. હાસનો સમય આંકવામાં એની સંભવિત પવમર્યાદા અને ઉત્તરમર્યાદા વચ્ચે કેટલો મોટો ગાળો રહેલો છે. ને તેમાં ય પછીના લેખક કાલિદાસ, માધ અને ભોજ જેવાઓને સમસામયિક બનાવી દઈ તેનાં મિલન થજે છે ત્યારે તો હદ આવી જાય છે. કતિઓના બાહ્ય તથા આંતરિક પરીક્ષણ પરથી એને સાપેક્ષ કાલક્રમ તારવી શકાય. વેદ સંહિતા કરતાં યજુર્વેદ સંહિતા અનુકાલીન, સંહિતાઓ કરતાં બ્રાહ્મણો અને બ્રાહ્મણે કરતાં ઉપનિષદ અનુકાલીન, વેદ કરતાં વેદાંગ અને શ્રુતિ કરતાં સ્મૃતિ અનુકાલીન એમ કહી શકાય. પરંતુ ઋગ્વમાં કે મહાભારતમાં આવતા નક્ષત્રો અને તારાઓના ઉલેખના આધારે એનું સમયાંકન કરવામાં બીબ ના મુદ્દા યે લક્ષમાં લેવા પડે. ભાષાકીય દૃષ્ટિએ વર્તમાન રામાયણ વર્તમાન મહાભારત કરતાં અનુકલીન છે એ એનાં ભાષાકીય સ્વરૂપોની તુલના ન કરી જણનારને ગળે ઉતરવું મુશ્કેલ લાગે છે. ને રામચરિતમાં વાલ્મીકિ રામાયણની ભિન્નભિન્ન વાચનાએ તે છે જ. એ ઉપરાંત પુસણોમાં આપેલી એકવાકુઓની વંશાવળી, પદ્મપુરાણમાંનું રામચરિત, “રઘુવંશ'માંની વંશાવળી અને વસ્થાનચરિત, જેને રામાયણ, દ્રાવિડ રામાયણ, જાવાઈ રામાયણ–એવી એની ય કેટકેટલી ભિનલિન કથા-પરંપરાઓ ! રામાયણ અને મહાભારતમાં નિરૂપિત ઘટનાઓ પરથી અનેક કવિઓએ કાવ્ય તથા નાટકાની રચના કરી ત્યારે તેમાં ઘટનાઓમાં કેટલાક નાટયોચિત ફેરફાર કર્યા. વાલ્મીકિની સીતા અને ભવભૂતિની સીતા કે મહાભારતની શકુંતલા અને કાલિદાસની શકુંતલા વચ્ચે કેટલો ફેર છે ! ને એની સાથે શાંતારામની શકુંતલા કે પેટલીકરની શકુંતલાને સરખાવીએ તો ? | ગુજરાતી સાહિત્યમાં જે અતિહાસિક કહેવાતી નવલકથાઓ અને ઐતિહાસિક કહેવાતાં નાટકો લોકપ્રિય થયાં છે તેણે ઘણુ વાચકોના મનમાં ઐતિહાસિક પાત્રો અને તેમનાં વર્તને વિશે ભાત ૧૨૮] [સામીપ્ય : ઑકટોબર, ૮૪–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાતના ખ્યાલ ઊભા કર્યા છે. પ્રમાણિત ચરિતગ્રંથ અને સર્જનાત્મક સાહિત્ય વચ્ચેનો ભેદ લક્ષમાં રાખ કેટલું જરૂરી છે! દા. ત. મીનળદેવી, કાકની મંદી કે માધવ મહેતા વિશે મુનશીની નવલકથાઓને કે સોલંકી અથવા ગુપ્ત રાજ નીઓ વિશે ધૂમકેતુની નવલકથાઓને ઈતિહાસના વિદ્યાર્થીઓ આધાર તરીકે સ્વીકારી લે છે ! તેઓને કયાંથી ખ્યાલ આવે કે જે ચૌલાદેવીને ત્રણ ત્રણ નવલકથાકારોએ સેંકડો પાનાંમાં નિરૂપી છે તે તો મૂળમાં “બઉલાદેવી” (બકુલાદેવી) હતી ને એને વિશે પ્રબંધોમાં માંડ દસ લીટી લખાઈ હતી. . રાજકીય ઇતિહાસ માટે સીધી ઉપયોગી નીવડે તેવી પ્રાચીન કૃતિઓ જુજ સંખ્યામાં ઉપલબ્ધ છે. કહણ-કૃત “રાજતરંગિણી” જેવી કૃતિઓ વિરલ છે ને તે પણ ગ્રંથકારના નજીકના સમય માટે જ વધુ શ્રદ્ધેય છે. “યાશ્રય” જેવા કાવ્યમાં વ્યાકરણનાં ઉદાહરણે અને રાજચરિતનું કાવ્યોચિત નિરૂપણ મુખ્ય છે, તેની આગળ ઘટનાઓનો ક્રમ અને એની વાસ્તવિકતા ગૌણ બની જાય છે. કૌમુદી' અને “સુકૃતસંકીર્તન” જેવાં કાવ્યોમાં મુખ્ય અભિગમ નાયકની પ્રશસ્તિને છે, ને પ્રશસ્તિ-રચનામાં કવિઓ અતિશયોક્તિઓ તથા કાવ્યમય કપનાઓને ભારે મહત્ત્વ આપતા. - ચૌલુક્ય રાજાઓના રાજકારેહણ તથા રાજ્યકાલના સમયની વિગતે જૈન પ્રબંધોમાં ઘણું પ્રમાણમાં જળવાઈ છે. એમાંના અનેક પ્રસંગ ઉપયોગી માહિતી પૂરી પાડે છે, પરંતુ સાંપ્રદાયિક દષ્ટિએ આવતા રાગદ્વેષની એના પર ઘણી અસર રહેલી છે. મુસ્લિમ લેખકેના તવારીખ ગ્રંથો સમકાલીન ઇતિહાસગ્રંથો તરીકે ઠીકઠીક ઉપયોગી છે. પરંતુ તેમાં ય ઇસ્લામધમ, મુસ્લિમ કોમ અને તવારીખનાયક સુલતાન તરફના પક્ષપાતની મોટી મર્યાદા રહેલી છે. યતિ રંગવિજયની “ગૂજરદેશભૂપાવલી"માં નામ, ક્રમ અને વર્ષોની બાબતમાં અનેક વિગતોષ જોવા મળે છે. ઐતિહાસિક ઈતિહાસના અન્વેષણની દૃષ્ટિએ પુરાણ, ચરિતકા, એતિહાસિક નાટક, આખ્યાયિકાઓ ઈત્યાદિનું વિવેચનાત્મક અધ્યયન થતું રહ્યું છે; બીજી બાજુ એમાંથી મળતી માહિતીને સમકાલીન અભિલેખો, સિકકાઓ, પુરાવશેષો વગેરે અન્ય સાધનોમાંથી મળતી માહિતી સાથે મેળવીને ચકાસવામાં આવે છે ને સાહિત્યમાંથી મળતી માહિતીને એમાંની અત્યુક્તિઓ (તથા અલ્પોકિતઓ), ગાળા દઈને સંશોધિત કરવામાં આવે છે. પુણેમાં આપેલી ઐતિહાસિક અનુશ્રુતિઓનું વિવેચનાત્મક અધ્યયન પાજિટર વગેરેએ કર્યું છે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું નિરૂપણ આ અર્વાચીન દૃષ્ટિએ ફાર્બસે “રાસમાલા”માં શરૂ કર્યું તેને પં. ભગવાનલાલ ઈન્દ્રજીએ પૂર્ણ સ્વરૂપ આપેલું, જે ૧૮૯૮માં મુંબઈ ગેઝેટિયરના ગ્રંથ ૧માં પ્રકાશિત થયું. એ પછી શ્રી રસિકલાલ પરીખ, શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી વગેરેએ એને વિકસાવ્યું. સલતનત કાલ માટે છે. કૌમિસરિયત અને શ્રી રત્નમણિરાવે મહત્ત્વનું પ્રદાન કર્યું. મુઘલ તથા મરાઠાકાલ માટે પ્રો. કોમિસરિયેત અને અર્વાચીનકાલ માટે શ્રી હીરાલાલ નિરૂપણ કર્યું છે. મૈત્રકકાલ, ક્ષત્રપાલ, સેલંકી કાલ વગેરે વિશે અન્ય વિદ્વાનોએ પણ ઇતિહાસ લખ્યો છે. જે. જે. વિદ્યાભવન તરફથી “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”ની ગ્રંથમાલા તૈયાર થઈ છે, જેમાં ગ્રંથ ૧ થી ૯ ને સમાવેશ થાય છે. અનેક તજજ્ઞોના સહકારથી એમાં રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાને આવરી લેવાયાં છે. વૈદિક સાહિત્યનું ભાષાસ્વરૂપ પ્રકૃષ્ટ સંસ્કૃત ભાષા-સ્વરૂપ કરતાં વધુ પ્રાચીન છે. એમાંના કેટલાય શબ્દની વ્યુત્પત્તિ છેક યાસ્કના સમયમાં (ઈ. પૂ. ૬ ઠ્ઠી સદીમાં) ય અનિશ્ચિત બની ગઈ હતી. અનેક શબ્દોના ખરા અર્થ સાયણના સમયમાં (ઈ. સ.ની ૧૪ મી સદીમાં) અસ્પષ્ટ બની ચૂક્યા હતા ને માહિત્ય અને સંશોધન [૧૨૯ For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે અથ સંક્રાન્ત થયા હતા તે યાજ્ઞિક પરંપરાના હતા. પશ્ચિમના વિદ્વાનોએ તુલનાત્મક ભાષાશાસ્ત્ર તથા તુલનાત્મક પુરાણકથા ઉપરાંત દરેક શબ્દના સંદર્ભનો તુલનાત્મક અભ્યાસ કરીને કેટલાય શબ્દના ભિન્ન અર્થ સૂચવ્યા, જે રૂઢ અર્થ કરતાં વધુ વાસ્તવિક અને યથાર્થ લાગે. પુરાણ, મહાભારત અને રામાયણ એ તો ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ માટેના ' અભિવાય આકરો છે. મહાકાવ્ય કરતાં એ સૂબોધ છે. પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સ - તિના અભ્યાસીઓ માટે એ પ્રકારની સંરકત ભાષા સમજવી અનિવાર્ય છે. ઐતિહાર નાટ અને આખ્યાયિકાઓ તથા પ્રબંધનું સર્વ સાહિત્ય અનુવાદમાં ઉપલબ્ધ નથી ને અનુવાદે પણ પૂરતા શ્રદ્ધેય હોવા જરૂરી છે. નહિ તો “રાવણે દારવીયં” ને બદલે “રાવણેદારવીય:' સમજાય ને શિવપુત્ર ગણેશ અને તેજપાલની સોદરીઓ તે સુંદરીઓ (સુદર પત્નીઓ) બની જાય ! શુદ્ધ જોડણી અને પારિભાષિક શબ્દોનો પ્રયોગ અંગે ગુજરાતીમાં લખનાર માટે પણ સંસ્કૃત ભાષાનું એટલે જ્ઞાન અનિવાર્ય છે. ઇતિહાસ-સંસ્કૃતિની માહિતીના સાધન તરીકે તેમજ ભારતીય આર્ય ભાષાઓની સંમુતિ સમજવા માટે પ્રાકૃત ભાષાનું જ્ઞાન પણ આવશ્યક છે, ભારતના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસની સાહિત્યિક-સાધનસામગ્રીની વિગત ડે. સયનાબહેન શાહના લઘુગ્રંથમાં આપેલી છે. “ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાધનસામગ્રીમાં મેં પહેલા વ્યાખ્યાનમાં સાહિત્યિક સાધનસામગ્રીની સમીક્ષા કરી છે. આ સામગ્રીનું તર્કશુદ્ધ રીતે પરીક્ષણ-સંશોધન કરી એનું અથધટન કરવામાં તથા એને ઇતિહાસમાં ઉપયોગ કરવામાં કેવી કાળજી રાખવી જોઈએ એ લેગોઈસ અને સેઈનબસે તેઓના ઇન્દ્રોડકશન ટુ ધ સ્ટડી ઓફ હિસ્ટરી'માં વિગતવાર સમજાવ્યું છે. એમાંનું “નો ડોકયુમેન્ટ, ને હિસ્ટરી” વિધાન સંસ્કૃત સાહિત્યના સુપ્રસિદ્ધ વૃત્તિકાર મલ્લિનાથના નામૂઢ ઝિરતે વિંચિત એ વિધાનની યાદ આપે છે. અર્વાચીન ઇતિહાસના અન્વેષણમાં અહીં પિટુગીઝ ડચ અને ડેનિશ લખાણની મૂળ સામમીને ઉપયોગ કરી જણનાર જજ છે. તે તે સમયના સાહિત્યમાંથી સાંસ્કૃતિક ઇતિહાસ માટે વિપુલ સામગ્રી મળે છે. ખતપત્રો, પત્રવ્યવહાર, કરારો અને રોજનીશીઓ જેવા દસ્તાવેજોનાં દફતરોમાંથી તે તે સમયના રાજકીય ઇતિહાયની વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છનાં દેશી રાજપના ઇતિહાસ માટે વહીવંચાઓના ચોપડા ઉપરાંત શિલાલેખે, પાળિયાલેખ અને સિક્કા લેખો તેમજ તેમના દસ્તાવેજો(આકઈss)માં વિપુલ સામગ્રી રહેલી છે, જેનો ઇતિહાસમાં ઉપયોગ કરવા બાકી છે. ૧૩૦] સિામીપ્ય : ઓકટોબર, ૯૭–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંડિતરાજ જગન્નાથના મતે ઉપમા અને રૂપકને શાબ્દબોધ નીલાંજના સાહ+ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ઉ૫માં અને રૂપક એ બંને અલંકારનું સ્વતંત્ર અસ્તિત્વ બધા જ અલંકારશાસ્ત્રીઓ સ્વીકારે છે તેમ છતાં, એ બંને વચ્ચે ઘણું સામ્ય હોવાને લીધે, તે બંને વચ્ચે રહેલા તફાવતને પિતપોતાની જ રીતે સ્પષ્ટ કરવા મથે છે. જગન્નાથ એ બંને વચ્ચે તફાવત ન્યાયની પરિભાષામાં, શાબ્દબોધના વલક્ષી દ્વારા દર્શાવે છે, તે તેમનું આગવું પ્રદાન છે. તેમણે આ વિષયની ચર્ચા, તેમના ગ્રંથ “રસગંગાધરમાં, લક્ષણના નિરૂપણના સંદર્ભમાં કરી છે. તેથી એ વિશેની ટકી ભૂમિકા આપવી આવશ્યક છે. જગન્નાથ અભિધા, લક્ષણ અને વ્યંજના એ ત્રણ વૃત્તિઓને સ્વીકારે છે અને અભિધા અને લક્ષણોનું વિસ્તારથી નિરૂપણ કરે છે. લક્ષણાનું લક્ષણ તે નૈયાયિકાને અનુસરીને “રંગા રક્ષા' એવું આપે છે. તે અન્વયાપપત્તિને નહીં, પણ તાર્યાનુપપત્તિને લક્ષણાનું બીજ માને છે. તાત્પયનુપપત્તિ એટલે વક્તાના તાત્પયને બોધ ન થવાથી વાકષાર્થની વિશ્રાતિ થતી નથી, માટે લક્ષણની જરૂર પડે છે. તેમણે લક્ષણના મુખ્ય બે ભેદ ર્શાવી પ્રયોજન વતી લક્ષણાના ગણી અને શુહા એમ બે પ્રકારે દર્શાવ્યા છે. તેમાં ગૌણ લક્ષણાના બે પેટા પ્રકારો સાપ લક્ષણ અને સાધ્યવત્સાના લક્ષણ દર્શાવ્યા છે. સારોપા લક્ષણોને સમજાવતાં કહ્યું છે કે, વિષાવિચિ: પ્રથયુનિટિ આપતા તત્ર ગાન (મોરેન સરિતા સારા! તેમણે ગોણી સારોપા લક્ષણના ઉદાહરણ તરીકે “મુર્ધન્ના એ રૂપકને આપ્યું છે. તેનો શાબ્દબોધ તેમણે “રદ્રદામિનં મુવમ' એવો આવ્યો છે, હવે પ્રશ્ન એ થાય છે કે, “ખવું :” એ રૂપકને લાથ “રદ્રત મુહમ્’ અને ‘ ઇ મુલમ' એ ઉપમામાં ફરક શું છે ? આ બંનેનો શાખધ-પણ “રજદામિન’ એવા સમાન આકારને જણાય છે. અન્નાદ મુવન' એ ઉપમામાં રજ અને સંદશ પદ વચ્ચેના વિશેષણ- વિષ્ય સંબધનું જ્ઞાન સંસગ એટલે કે સંબંધના બળથી થાય છે, જ્યારે “મુર્જ ' રૂપકમાં એક જ ર પ વડે બે અથવા અને “રદ્રત' બતાવાયા હોવાથી રૂદ્ર પદને સદા સાથે વિશેષણને સંબંધ પ્રતીત થતો નથી. આ દલીલ વડે દર્શાવાતો ફરક સંતોષકારક નથી. તેની સામે એવી દલીલ પણ કરી શકાય કે બોધ વિલક્ષણ્યના આવા નજીવા ફરકથી, જે અલકારોનું જુદાપણ સ્વીકારીશું તો “ન્દ્ર રુવ ગુણ' અને વરદા મુવમ્' એમ ઉપમાના આ બંને મેદાને પણ જુદા અલંકારો માનવાની આપત્તિ આવશે. - આ બંને અલંકારો વચ્ચે શું કરક છે, તે પોતપોતાની રીતે દર્શાવતા ત્રણ જા મત જગન્નાથે આપ્યા છે. તે અત્ર નિત એમ કહીને જે પ્રથમ મત આપે છે, તેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે: * ગુજરાત યુનિવર્સિટી તરફથી ૧૯૯૧ ના ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં જાયેલ પંડિતરાજ જગન્નાથ” પરના પરિસંવાદમાં વાંચેલ લેખ. + નિવૃત અધ્યાપક, સંસ્કૃત વિભાગ, ગુજરાત કોલેજ, અમદાવાદ પર પંડિતરાજ જગનાથના મતે ઉપમા અને રૂ૫કને શાબ્દબોધ 1 : ૧૩૧ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપક અને ઉપમા વચ્ચે સ્વરૂપસંવેદન એટલે કે શાબ્દબોધની બાબતમાં કઈ ફરક ન હોવા છતાં, રૂપકમાં તાદ્રયસંવેદન રૂપી જે ફળ છે, તેની દષ્ટિએ તે અલંકાર ઉપમાથી જુદો પડે છે. તાપ્ય સંવેદન એટલે મુખ વગેરે વિષયમાં વિયિતાવછેદક ચંદ્રવની સમ્યક પ્રતીતિ થવી. ભાવાર્થ એ છે કે ઉપમામાં કેવળ સદસ્યને બોધ થાય છે, જ્યારે રૂપકમાં સદશ્યની ઉપસ્થિતિ લાક્ષણિક ચંદ્ર વગેરે : પરથી થાય છે. વળી લક્ષણનું પ્રયોજન જ ચંદ્ર અને મુખમાં અભેદને બોધ કરાવવાનું છે. હવે પ્રશ્ન એ છે કે લક્ષણથી પ્રજાતા “તત્સદશ એ બેધમાંથી તાક્ય એટલે કે અભેદપ્રતીતિ થવામાં બે મુશ્કેલી નડે છે. પ્રથમ મુશ્કેલી એ છે કે કેઈપણ અર્થને બંધ કરાવવા માટે શક્તિ અથવા લક્ષણ જેવો ઉપાય કારણ હોય છે. અહી અભેદને બંધ કરાવવા કોઈ પદની શક્તિ નથી કે લક્ષણે પણ કામ લાગે તેમ નથી. બીજી મુશ્કેલી એ છે કે ભેદતાન અહીં પ્રતિબંધક બને છે. આમ ઉપાયના અભાવમાં. અને પ્રતિબંધક હોવા છતાં અહી: અભેદધ થાય છે, એમ જે માનીશ તે ઉપમાને નિરૂપતા “વન્દ્રયદા મુમ’ વાક્યમાં પણ અભેદબોધ થવાને પ્રસંગ આવશે. ૨. ઉપયુક્ત મતવાદી આ શંકાનું નિરસન કરતાં કહે છે કે જેમ શલેષમાં અનેકાર્થક એવા એક પના પ્રયોગમાંથી ઉપસ્થિત થયેલી વ્યંજના તે પદના ઉપસ્થિત થયેલા બંને અર્થોની અભેદપ્રતીતિ કરાવે છે. તેમ અહી પણ વન્દ્ર અને “સદા” એ અર્થોનું અભેદતાન વ્યંજના કરાવે છે. વળી વ્યંજનાથી થતા બોધમાં બાધનિશ્ચય પ્રતિબંધક બનતા નથી. હજી કોઈ શંકા કરે કે, મુખત્વવિશિષ્ટ મુખમાં ચંદ્ર તાદ્રયને પ્રત્યય કેવી રીતે થાય ? તે તેનો જવાબ આપે છે કે, “વ રમસિ રિતે વિના તાંશુમતે વાકયમાં, વિષયમાં વિષય તાક્રૂણને પ્રત્યય થાય છે, એ અનુભવની બાબત છે. પિતાની દલીલના સમર્થનમાં તે કહે છે : “વતા વયમેવૃદ્મયા સ્વતા સુધિતથા તમિત્ર તા ”િ આને અર્થ એ થાય છે કે વ એટલે કે ચંદ્ર, તેનાં તાકૂથી યુક્ત જે “વત્રતા પદાર્થ છે. તેની સાથે મુખને અભેદ છે, માટે ચંદ્રનું પણું મુખ સાથે તાદ્ય સિદ્ધ થાય છે. રસગંગાધર” પરની સંસ્કૃત ટીકા “ચંદ્રિકા'ના લેખક પં. બદરીનાથ ઝા આ બાબતને સંસ્કૃતમાં આમ સમજાવે છે. ચંદ્રતાકવાન ય: સંદરાદ્ધમેદ્રશ્ય મુવેTધે તાદ્રસ્થાપિ તત્ર સુધરવાત તમિનામિન તમન્નવનિયમાતા તેઓ વધારામાં નોંધે છે કે જગન્નાથે આ મત માટે અરચિ દર્શાવી છે, કારણ કે સ્વરૂપસંવેદનથી થતા વૈલક્ષણ્યમાં તફાવત દર્શાવી શકાતે હેય તે પછી ફલથી થતા શૈલક્ષણ્ય સુધી જવાની શી જરૂર છે? “પ્રત્યે તુ' કહીને જગન્નાથે દર્શાવેલ બીજા મતને સારી આમ છે : ચંદ્ર વગેરે પદમાંથી લક્ષણુ વડે ચન્દ્ર દશરૂપે મુખ વગેરે ઉપસ્થિત થાય છે, છતાં રૂપકસ્થલમાં, મુખ વગેરે પદોથી, મુખત્વ વિશિષ્ટ રૂપમાં ઉપસ્થિત થતા મુખ વગેરે અર્થોની સાથે, ચન્દ્ર પદાર્થને અભેદાન્વય તે ચંદ્રરૂપથી જ થાય છે. આમ ભલે અર્થની ઉપસ્થિતિ “નાદ” એ ૩૫માં થાય છે, પણ અન્વયબોધ તે “વત્રામિ મુમ્' એ રીતે ચન્દ્રવરૂપે જ થાય છે. તે કહે છે કે નદ્રારિ' પર આધારિત લક્ષણવૃત્તિનું જે જ્ઞાન છે તેને તે પદનો અવરછેદક ધર્મ એટલે કે ચદ્ધત્વ જેમાં પ્રકાર છે, તેવી જાતિના લક્ષ્યાર્થીને એટલે કે ચન્દ્રદશનો બાધ થવામાં કારણ માનીએ છીએ. ટકમાં ભાવાર્થ એ છે કે આ મત પ્રમાણે લક્ષ્યાથને શાબ્દબોધમાં મુખ્યાર્થીને અવે છેદકામ ચોક્કસપણે હોય છે. ૧૩૨ ] [સામીપ્ય : કબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra કે આ મતની સામે એ વાંધો લઈ શકે કે આ રીતે સમજાવવામાં, પદાર્થોપસ્થિતિ અને શાબ્દબોધ સમાન પ્રકારનાં હોવા જોઈએ. એ નિયમ સચવાતો નથી. આ વાંધાના જવાબમાં આ મતવાળા એવું સમાધાન કરે છે કે ઉપર્યુક્ત નિયમને લક્ષણ વ્યાપારમાં લાગુ ન પાડવો જોઈએ. કારણ કે લક્ષણુ આ નિયમમાં અપવાદ જ છે. - આ મતને રજૂ કરનાર લો કો કાળાં ઘs: એ લક્ષણાવાકથને પિતાની રીતે આમ સમજાવે છે : અહી' ગગ પરથી, તટવરૂપયુક્ત તટ એ લક્ષ્યાથની ઉપસ્થિતિ પ્રથમ થાય છે, પણ પછી તે તટવયુક્ત તટન ગંગાની સાથે અન્વયબોધ થાય છે અને તેને લીધે જ તટમાં ગંગાના શેત્ય. પાવનત્વ વગેરે ગુણોની પ્રતીતિ થાય છે. આ સમજુતી સાથે મમ્મટ વગેરે પ્રાચીનએ કહેલી વાત બંધ બેસે છે. પ્રસ્તુત રૂપકના ઉદાહરણ “મુહૂં ચન્દ્રઃ'માં વિષયી ચન્દ્ર વગેરેમાં રહેલા અસાધારણ ગુણો જેવા કેઆહ્લાદકત્વ વગેરેની મુખ્ય વિષયમાં પ્રતીતિ થવી એ લક્ષણનું ફળ છે. એ ફળ માટે મુખમાં ચઢત્વની પ્રતીતિ થવી અનિવાર્ય છે. વળી પ્રાચીનએ આગલા મતમાં જે તાપસ વેદનની વાત કરી છે, તેમાં તેમને પણ તેનાથી અસાધારણ ગુણવત્વ જ અભિપ્રેત છે. આ પ્રમાણે ઉપમા કરતાં રૂપકમાં સ્વરૂપસંવિત્તિ (પ્રાથમિક શાબ્દબોધ) અને ફલીભૂત સંવિત્તિ (લક્ષણાના પ્રજનની પ્રતીતિ)-બંને વિલક્ષણ છે, તેથી બંને વચ્ચે સ્પષ્ટ ભેદ છે. “અતુ' કહીને જે ત્રીજો મત જગનાથે દર્શાવ્યો છે, તે પ્રમાણે ભેદથી મિશ્રિત સદશ્ય એ ઉપમાનો, અને ભેદ વિનાનું અભેદરૂપ સાદ એ રૂપકનો પ્રાણ છે. આ મત પ્રમાણે રદ્દ મુવ' એ ઉપમા સ્થલમાં ‘દ્ર મિશ્નમ િવદ્રવ્રુત્તિ]નયુક્ત મુવમ્ એવો બોધ થાય છે, જ્યારે “મુa વ' એ રૂપકમાં કેવળ વન્દ્રવૃત્તિનુયુવત મુવમ' એવો બોધ થાય છે. આ પ્રમાણે સ્વરૂપથી જ આ બંને અલંકાર વચ્ચે ભેદ દર્શાવી શકાય છે, તો પછી ફલ-પ્રયુક્ત ભેદ સુધી જવાની જરૂર પણ શી છે? વળી આ મતને સ્વીકારવાથી લક્ષણથી થતી ભેદગર્ભ સદસ્ય પ્રતિપત્તિમાંથી તાદ્રપ્રતીતિરૂપી - ફલ કેવી રીતે સંભવે એ અનુપત્તિને પરિહાર કરવા કોઈ પ્રયત્ન પણ અહીં કરવો પડતો નથી. એનો અર્થ એ છે કે વ્યંજનાથી થતા બધમાં બાધનિશ્ચય પ્રતિબન્ધક થતો નથી, એમ કહેવાની પણ જરૂર નહીં પડે, કારણ કે જગનાથે રૂ૫કસ્થલમાં ભેદથી અમિશ્રિત સદશ્યને બોધ લક્ષણથી માન્ય છે. જગનાથ ઉપમા તથા રૂપકવાળા વાકષમાને શાબ્દબોધ વિષેના પ્રાચીનના ત્રણ મત દર્શાવીને, હવે નગારનુ' કહીને નવીન આલંકારિકાના મત આપે છે. આ નવ્ય આલંકારિકે “મુ વ:' વાહી નૌ:, વગેરે ઉદાહરણોમાં, અભેદની પ્રતીતિ થવા માટે લક્ષણને સ્વીકારતા નથી. ઉપર્યુક્ત વાકયોમાં લક્ષણ વિના જ અભેદ સંસર્ગથી અન્વયબોધ થાય છે, એમ નવીન માને છે. તેઓ કહે છે કે જેમ આહાય જ્ઞાનને બાધનિશ્ચય પ્રતિબંધક બનતું નથી, તેમ શાબ્દજ્ઞાન માટે પણ થવું જોઈએ. આમ કરવાથી મુખ તે ચંદ્ર શી રીતે હોઈ શકે એ બાધનિશ્ચય શાબ્દબોધને નડશે નહીં. બા સ્થાને પણ શબ્દાર્થોને અન્યાય થઈ શકે છે, એ સિદ્ધાંત સાથે, અત્યંત અસત્ય હોય તેવા પદાર્થનું જ્ઞાન પણ શબ્દ કરાવે છે, એ પ્રાચીનોનો મત બંધ બેસે છે. આ બાબતમાં, માત્ર, યોગ્યતા જ્ઞાનની શરત રાખવી જોઈએ. જેથી વાહના સિદ્ગતિ' જેવાં વાક્યોમાંથી શાબ્દબોધ થવાની આપત્તિ ન આવી પડે. આ મત પ્રમાણે નન્દ્રાતિના મઢ-સંગ્વધવ-મુવમ્' એવો શાબબોધ થશે. નવીને કહે પંડિતરાજ જગન્નાથના મતે ઉપમા અને રૂપકને શાબ્દબોધ] [૧૩૩ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે કે આ રીતે પુર્વ વન્દ્ર: નહી: વગેરે વાક્યોમાં ઈષ્ટ ચમત્કાર પ્રયોજવાના જ્ઞાનને અધીન આપણી ઇચ્છા હોય છે, તેથી આહાય યોગ્યતા જ્ઞાનનું સામ્રાજ્ય છે. વક્તા જાણે છે કે “પુર્વ જજઃ ને શાબ્દબોધ બાધિત છે, છતાં તે યોગ્યતાની દષ્ટિએ થતા બાપને ગણકારતો નથી, તેથી બંધ થઈ શકે છે, કારણ કે બુદ્ધિથી એણે ગ્યતા માની લીધી હોય છે. આવી ગ્યતાને આહાર્ય યોગ્યતા કહે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ શબ્દબોધના કારણ તરીકે પ્રાચીને એ આહાર્ય યોગ્યતા જ્ઞાનને ગયું છે તે બરાબર છે. - હવે નવીનો બીજો વિકલ્પ આપે છે. લક્ષણ વિના, બંને વાચ્ય અર્થોના અભેદ અન્વયની ઉપપત્તિ માટે આહાય યોગ્યતા જ્ઞાનની કલ્પનામાં જે ગૌરવ આવતું હોય તે બે બાધિત વાગ્યે અર્થોના અભેદાન્યય બોધને જ આહાય માની લે. આમ કરવાથી મë નદ્રમાં બાધનિશ્ચય હોવા છતાં, ચંદ્રથી મુખ્ય અભિન છે, એવો બોધ પિતાને થાય એ ઇચ્છાથી તે શાખ બોધ થશે. આમ કહેવાથી શાબ્દતાન બાધબુદ્ધિથી પ્રતિબદ્ધ થતું નથી. તથા શાબેધમાં યોગ્યતાઝાન કારણ હોય છે, એમ કહેવાની જરૂર નહીં રહે. વળી માત્ર પ્રત્યક્ષ જ્ઞાન જ આહાય હાય છે. શાબજ્ઞાન આહાય નથી હોતું, એવુ પણ નવીને માનતા નથી. * નવીન એ પણ સ્પષ્ટ કરે છે કે પ્રાચીનોએ આપેલા ગૌણ સારોપ લક્ષણના મુ સર: ઉદાહરણમાં મુ અને વન્દ્ર એ બે વાગ્યાર્થીને અભેદાન્વય સ્વીકારવો જોઈએ. નહી કે વાય (મુ) અને લક્ષ્ય ( ૨દરા)ને. નવીને કહે છે કે, “શનનારાય સ્ત્રીસ્વાનાસ્ટિકતિ નિમણૂં'માં પ્રાચીનોએ રૂપક અલંકાર માન્યો છે અને “ઘાનુષં મવતુ ને વિના મનુમાર રાજ્ઞીતમનોહરમખ્રિયા:”માં ઉપમા અલંકાર માન્યા છે, તે તેમના પિતાને મત ૫ણુ વાચ્ય અને લક્ષ્યને અભેહાન્વય લેવાથી અસંગત કશે. પ્રાચીન એવી દલીલ કરે છે કે પ્રથમ ઉદાહરણમાં ઉપમા માનીશુ તે નારાયણસદશ રાજને લક્ષ્મીના આલિંગનની અનYપત્તિ આવે છે અને બીજ ઉદાહરણુમાં રૂપક માનીશું' તે કમલ સાથે સુમીર’ એ વિશેષણ અનુપપન્ન લાગશે. નવીને તેમની આ દલીલને તોડી પાડતાં કહે છે કે જે તમે વાય અને લક્ષ્યને અભેદાવય લેવાના જ છે તો પછી ભલેને બંને ઉદાહરણમાં રૂપક કે ઉપમા ગમે તે માને. ૫ણુ અનુપત્તિ તે રહેવાની જ છે, કારણ કે “રાનનારાયણ'ને બોધ “નારા નસદા રાના' જ થશે અને પાવુનને બેધ વુડદા પાઢથશેતેથી પણ અનુક્રમે લક્ષ્મીકતૃક આલિંગનની અને “મઝુમીર' વિશેષણની અનુપ પરિત થશે. માટે રૂપક સ્થલમાં બે વાગ્યાર્થીને અભેદાન્વય માનવાથી જ પ્રાચીનોનો મત સુસંગત લાગશે એમ નવીનોનું કહેવું છે. નવીને એક પૂવપક્ષ કપીને એની દલીલ આપે છે, તે એવી દલીલ કરી કરી શકે કે મુનઃ ” વગેરે સમાસમાં ઉપયુક્ત રીતિથી લક્ષણ વિના બંધ થઈ શકે તેમ માનીએ, પણ વ્યાસસ્થલમાં તો લક્ષણને કશું બાધક નથી, તે ત્યાં લક્ષણું માની શકાય. આ દલીલના ખંડન માટે નવીન “var સુધા સિગ્ન જે માં તાપમૂર્શિતમ્ વાક્ય તેમની આગળ ધરે છે. અહીં પણ જે લક્ષણ સ્વીકારી તે “સખraફા” એ બોધ થશે અને તે સેચન સાથે અનુ૫૫ને ઠરશે, કારણ કે કાનું સિંચન થઈ શકતું નથી. આમ સમાસ વિનાના સ્થળોમાં પણ લક્ષણ માનવા જતાં અનુ૫૫ત્તિ આવે છે. ૧૩૪] [સામીપ્યઃ ઑકટોબર, ૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આ આપત્તિ ટાળવા કાઈ એમ કહે કે સિગ્ન' એ ક્રિયાપદને પણ યાજન રૂપ અ॰માં લાક્ષણિક માનીએ તે। ‘સુધાસદૃશ કૃપાથી મને યુક્ત કરા” એ અથ સંગત થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ દલીલનું ખંડન કરતાં નવીનેા કહે છે કે જેમ ઉત્પ્રેક્ષા વગેરેને બાદ કરતાં, અતિશયાક્તિ અપ ્તુતિ વગેરે અલંકારમાં કેવળ આહા` જ્ઞાનથી શાબ્દોાધની ઉપત્તિ સધાય છે, તેમ રૂપકમાં પણ્ એ કામ આહાય' જ્ઞાનથી થાય છે, તે પછી ત્યાં લક્ષણા માનવાનુ` કાઈ કારણ નથી અને એમ કરવું તે અનુભવની પણ વિરુદ્ધ છે. નવીના પ્રાચીનાના મતનું ખંડન કરવા ખીજી પણ એક યુક્તિ અજમાવે છે. મુલચન્દ્ર:' રૂપકમાં સઁપમાન વાચક ‘ચન્દ્ર’ વગેરે પદતી ઉપમાનસદશ એટલે કે ચદ્રસદશ એ અથ'માં લક્ષણા કરવામાં આવે છે, એમ પ્રાચીના માને છે. ચંદ્રસદશના અવચ્છેદક ધમ સાદશ્ય છે, તે સમાન ધમ રૂપનુ` હાય છે. હવે પ્રશ્ન એ છે કે લક્ષ્યાંશમાં સાદસ્યરૂપી સમાન ધમ" સુ ંદરત્વ વગેરે વિશેષરૂપે પ્રતીત થાય છે કે સામાન્ય રૂપે? જો તે વિશેષરૂપે પ્રતીત થશે તે મુન્દ્ર મુલ' ચન્દ્ર: વગેરેમાં પુનઃ રુક્તિ આવે છે. આના બચાવમાં એવુ' પણ નહીં કહેવાય કે તે સિવાય બીજો સાધારણુ ધ પ્રતીત થાય છે, કારણ કે– अङ्किना न्यक्षसंघातैः सरेरागाणि सदैव हि । शरीरिणां शरीराणि कमलानि न संशयः ॥ વગેરે શ્લેષયુક્ત રૂપકામાં ‘રેશન’ ઇત્યાદિ સિવાય બીજો કાઈ સાધારણ ધમ` પ્રતીત થતા નથી. . જો એમ માનીએ કે આ સાશ્ય સામાન્યરૂપે પ્રતીત થાય છે, તે તે દરેક રૂપકમાં પ્રતીત થશે અને માથી કથા જેવું થશે, તેથી રૂપકને બલે એવા દરેક સ્થળે ઉપમા અલ`કાર ગણાશે. આના બચાવમાં એવું ન કહેશો કે ઉપમામાં સાશ્ય વાચ્યા રૂપે આવવુ જોઈએ, કેમ કે એની સામે નજિનપ્રતિપક્ષમાનનમ્' જેવા ઉપમાના સમાન્ય ઉદાહરણમાં ઉપમા નથી એવું કહેવું પડશે. વળી રૂપકમાં લક્ષણા માનવામાં ખીજી એક આપત્તિ પણ આવે છે. કેમ કે 'વિદ્રમ્માનસસ' જેવાં શ્લિષ્ટ પર પરિત રૂપકના દૃષ્ટાંતમાં અન્યાન્યાશ્રયને! દાષ આવશે, માટે નવીનેા ભારપૂ` કહે છે કે આવા રૂપકમાં પણ એ નામાર્થાની અભેદાન્વય કરવાની રીત જ સારી છે. સદશ લક્ષણાનું પ્રયેાજન રૂપકમાં તાદ્રષ્યપ્રતીતિ કરાવવાનું છે, એવી લક્ષણાવાદીઓની દલીલ પશુ ગળે ઊતરતી નથી, કારણ કે તે સ્વીકારવાથી ‘તસદરા' એ શબ્દમાંથી સાક્ષ્યની પ્રતીતિ થશે અને ા પછી ‘વલદામુલમ્' ઉપમામાં પણ તાતૢખની પ્રતીતિ થયાની આપત્તિ આવશે. આમ નવીનાને મતે રૂપસ્થલમાં સદશ લક્ષણા માનવાની પણ જરૂર નથી. રૂપમાં લક્ષણાના વિરોધ કરનાર નવીતાની દલીલોનું જગન્નાથ નીચે પ્રમાણે ખંડન કરે છે. કે નામાના અભેદાન્વય ખેાધથી જ ઉપત્તિ થવાને લીધે રૂપકમાં લક્ષણાની જરૂર નથી, એમ કરા છે તે બરાબર નથી. કારણ કે ચમત્કારક સાધારણ ધમ'ની અનુપસ્થિતિમાં રૂપકાલંકારમાં ચમત્કાર આવતુ નથી અથવા, તેા અલંકારની નિષ્પત્તિ થતી નથી, દા. ત. મારતું નામ૩જમ્। અને નાર` વિધુમ′મ્' આ બે વાકયામાં અનુક્રમે ‘સુવતિ’ અને ‘સમ્’ એ સાદશ્યાવચ્છેદક પદા ન ઉમેરીએ ત્યાં સુધી રૂપકને ખ્યાલ આવતા નથી. તે જ પ્રમાણે ‘મુલ' વન્દ્ર:ની બાબતમાં પણ સમજવું, જ્યાં સાધારણ ધર્માં પ્રસિદ્ધ હાય ત્યાં તેના ખેાધક શબ્દો વડે તેના કથનની આવશ્યકતા રહેતી નથી, પણ જ્યાં તે અપ્રસિદ્ધ ડ્રાય ત્યાં તેનુ શબ્દથી કથન જરૂરી છે, એટલા જ ફરક પ્રસિદ્ધ પંડિતરાજ જગન્નાથના મતે ઉપમા અને રૂપકને [ ૧૩૫ શામેાધ ] For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org અને અપ્રસિદ્ધ રૂપક વચ્ચે છે, તેથી સાદસ્યજ્ઞાન વિનાના એકલા અભેદ જ્ઞાનથી રૂ૫કની પ્રતીતિ નથી અને કદાચ માને કે થાય તો પણ ચમત્કાર નિષ્પન્ન થતો નથી. નવીનના મતે તે ઉપમાન અને ઉપમેય વચ્ચે આહાય અભેદજ્ઞાન થવા માટે સાધારણ ધર્માદિ કે અન્ય કોઈ વાતની અપેક્ષા નથી. જગનાથ નવીનની દલીલનું બીજી રીતે ખંડન કરતાં કહે છે કે એવું ન કહેશો કે આહાય પદાર્થયની અભેદ બુદ્ધિ માટે કે તેને લગતા ચમત્કાર માટે વિશેષ સાધારણ ધર્મનું જ્ઞાન આવશ્યક છે, કારણ કે નીચેના શ્લોકમાં સાધારણ ધર્મની પ્રતીતિના અભાવમાં પણ અમેદાન્વય થાય છે ? यद्यनुप्णो भवेद् वह्निः यद्यशीत भवेज्जलम् । मन्ये दृढव्रतो रामस्तदा स्यादप्यसत्यवाक् ।। આમાં સાધારણ ધમની પ્રતીતિના અભાવમાં “વાર્ચના” વગેરે અને રામના “અત્યTa'. વચ્ચે અભેદ પ્રત્યય છે. એમ પણ નહીં કહેવાય કે સાધારણ ધર્મની અનુપસ્થિતિમાં અમેદબોધ થતા નથી, એ નિયમ ઉપમાનોપમેયભાવ હોય ત્યાં જ લાગુ પડે, કારણ કે “મુ' વઢિ વરદ્ર: થાત્ તા મુવ્યવસ્થિત નં થાતુ' માં સાધારણ ધમને નિર્દેશ નથી, છતાં અભેદપ્રતીતિ થાય છે. માટે જયાં ઉપમાનેપમેયભાવની વિવેક્ષા નથી, ત્યાં સાધારણ ધર્મની અનુપસ્થિતિમાં અભેદ માની શકાય એવી નવીનની વાત પણ સ્વીકારી શકાય તેમ નથી. . પૂર્વપક્ષના નવીન એવી દલીલ કરી શકે કે રૂપકમાં માત્ર સદશલક્ષણું છે, એમ સ્વીકારીશ તો વિષય અને વિષયી વચ્ચે તાદામ્ય નહી રહે. કારણ કે રૂપકમાં જે અભેદનો બોધ થાય છે, તે તે ઉપમેય અને ઉપમાનસદશ (મુખ અને ચંદ્રસદશ) વચ્ચે થાય છે. આવા અભેદના અભાવમાં, ‘સિં દેન સદ ના હિતુ સિંહૈ નાધિn:” જેવાં વાક્યો જે મુખ્યત્વે અને ઉપમાન વચ્ચે અભેદ દર્શાવવા પ્રયોજાયાં છે. તે અર્થહીન જણાશે. જગન્નાથ આ દલીલનો જવાબ એમ આપે છે કે આ શંકા પાયા વગરની છે, કારણ કે પ્રાચીનએ દર્શાવેલા બીજા અને ત્રીજા મત અનુસાર રૂપકમાં તાદાભ્યને સ્વીકાર તેમણે પણ કરે જ છે. વળી પૂવપક્ષ એટલે કે નવીન એવી દલીલ કરી શકે કે લક્ષણવાદીઓ પ્રમાણે સદશ લક્ષણથી... ‘હિદે નધિત્વ:' વાક્યમાં સાદસ્યની પ્રતીતિ ઉપમેયમાં થશે જ અને એ પ્રતીતિ સાથે વાકયના પૂર્વાર્ધમાં વિદેન સદરો નાય' થતા સાદસ્યને નિષેધ અનુ૫૫ને ઠરશે. જગન્નાથ આ દલીલનું નિરસન કરતાં કહે છે કે એવી અનુપત્તિ નહીં થાય, કારણ કે પ્રવધમાં ભેદપટિત સાદ્રશ્યમૂલક ઉપમાને નિષેધ છે અને ઉત્તરાર્ધમાં ભેદરહિત સદશ્યમૂલક રૂપકનું વિધાન વિવક્ષિત છે. આ પછી જગન્નાથે “નનારાયામ” અને “giાવુન’ની બાબતમાં નવીને એ પ્રાચીનની વિચારસરણી મુજબ દર્શાવેલા દોષોનું અહીં ખંડન કર્યું છે. તે કહે છે કે “Tગનારાયણ'માં જ્યારે આપણે રૂપકને સ્વીકાર કરીએ છીએ ત્યારે પણ માનીએ છીએ કે “નારાયણ સદશ” એવો જે લક્ષ્યાર્થ થાય છે. તેની “નારાયણ” વડે પ્રતીતિ થાય છે. આમ લક્ષ્મીની આલિંગન ક્રિયાનું કામ છે નારાયણd વડે પ્રતીત થનાર નારાયણસદશ પદાર્થ, તેથી અનુપત્તિ રહેતી નથી. તે જ રીતે “grટાકas'માં ઉપમા લઈએ તે તેમાં પૂર્વપદ જે “પાદ” છે, તેના અર્થની “પાદવ” વડે પ્રતીતિ થાય છે, તેથી પાદમાં નૂપુરને લીધે મનોહરતા આવે, તે કોઈ અનુ૫૫ત્તિ રહેતી નથી, ૩૬] [ સામીપ્ય : ઑકટોબર, ૯૪–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વપક્ષીએ જે એવું કહ્યું છે કે ઉપમા અને રૂપક બંનેમાં સાદશ્ય-શબ્દથી (રૂપકમાં લક્ષણ દ્વારા) વ્યક્ત થાય છે, તેથી બંનેમાં તફાવત રહેતો નથી. તે દલીલ પણ બરાબર નથી. તેનું કારણ એ છે કે રૂપકમાં જે સાદડ્યું છે તે અમેદઘટિત છે, જ્યારે ઉપમામાં તે સદશ્ય ભેદ મિશ્રિત છે અને આજ બંને વચ્ચેનો તફાવત છે. એમાં કોઈ સામે એવી દલીલ કરે કે કોઈ વક્તા મતમાં ભેદ ધટિત સાદશ્યનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી ‘મુ દ્રઃ' જે લાક્ષણિક પ્રયોગ કરે, તે ત્યાં “મુä 1:' વાકયને ઉપમા માનવાની આપત્તિ આવશે. જગનાથ આનો જવાબ એ આપે છે કે આવા સ્થળોએ લક્ષણ માટે અવકાશ જ રહેતું નથી, કારણ કે એમાંની લક્ષણ તાદ્રષ્યનું પ્રતિપાદન કરવાની ઈચ્છાને આધીન છે, અર્થાત જ્યારે તાદનું પ્રતિપાદન કરવાનું હોય ત્યારે જ લક્ષણ પ્રાજવાની છે. બાકી નહીં, કેમ કે લક્ષણાનું મુખ્ય પ્રયોજન ભેદથી વિરુદ્ધ એવા તાદામ્યનું પ્રતિવાદન કરવાનું છે, રૂ૫કમાં લક્ષણને સ્વીકાર કરતાં પ્રાચીન મત સામે પૂર્વપક્ષી બીજો એક વાંધો ઉપસ્થિત કરે છે. “gષથઘઃ” જેવા ઉપમિત સમાસમાં ઉત્તરપદ વાઘને અર્થ લક્ષણાથી “ચાપ્રદાઃ ' એ સ્વીકારવો પડે એમ છે, કારણ કે સાદસ્યવાચક બીજો શબ્દ નથી. લક્ષણનો અહીં સ્વીકાર કરીએ એટલે તાદામ્યપ્રતિપત્તિનો સ્વીકાર કરવો પડે અને તેમ કરવાથી આ સમાસ રૂ૫કનું દૃષ્ટાંત બની રહેશે, જ્યારે પ્રાચીને એ તે આને દિલુપ્તા ઉપમનું દષ્ટાંત કહ્યું છે. જગન્નાથ બે રીતે આ વાંધાનું નિરાકરણ કરે છે. વૈયાકરણે આખા સમાસમાં શક્તિને સ્વીકારે છે, જેને એ લોકે સમાસશક્તિ કહે છે. એમના મત પ્રમાણે “પુષ્પા ' શબ્દ પોતે જ શાઘarદરા વિસિઝgs:' એવો અર્થ દર્શાવે છે, જેમાં ભેદઘટિત સાદસ્ય છે અથવા એમ પણ કહી શકાય કે ઉપમાન શબ્દ “વ્યાઘ” નિરૂઢ લક્ષણથી ભેદઘટિત સદસ્ય વિશિષ્ટતાનું પ્રતિપાદન કરે છે, તેથી પ્રાચીનના મતે આ દૃષ્ટાંત રૂપકનું નહીં, પણ ઉપમાને છે, તે વધારામાં કહે છે કે જે લોકો “a” વગેરે નિપાને વાચક નહી, પણ ઘાતક માને છે, તેમના મત પ્રમાણે તે મુ દ્ર વ' વગેરે સ્થાનમાં પણ નિરૂઢ લક્ષણા માનવી પડશે. જગનાથે ‘વિદ્ર-માનતé a:” એ પરંપતિ રૂપકમાં નવીએ જે અન્યોન્યાશ્રયની વાત કરી છે. તેને પરિહાર રૂપક પ્રકરણમાં નીચે પ્રમાણે કર્યો છે : પરંપરિત રૂપકમાં અન્યોન્યાશ્રય દોષની આશંકા ન કરવી જોઈએ. કાલ્પનિક જગતમાં આ દોષ બાધક નથી, કારણ કે કાવ્ય જગતની બધી વાત કહ૫નામય હોય છે, કવિ પ્રતિભાને અધીન હોય છે, જેમ કે વ્યાવહારિક જગતમાં શિપીઓ પણ એકબીજાના આધારે જ રહેલી ઈટો અને શિલાખંડોથી વિશિષ્ટ ભવનનું નિર્માણ કરે છે.” છે , છેલે જગન્નાથ, રૂપકમાં તાદ્રપ્રત્યયને સાદસ્થલક્ષણાના ફલ તરીકે સ્વીકારશું, તે ‘સદા' મુવ' એ ઉપમામાં પણ તે સ્વીકારવાની આપત્તિ આવશે, એવી નવી-ની દલીલનું ખંડન કરતાં કહે છે કે “તૂરદા મુવમૂ:” એ પ્રયોગમાં લક્ષણને અભાવ હોવાથી તાદ્રપ્રત્યયની આપત્તિ થવાની સંભાવના જ નથી, કારણ કે પ્રાચીન જ સિદ્ધાંત એવો છે કે તાદ્યપ્રત્યય તે લક્ષણનું કળ છે. જગનાથ વધારામાં ઉમેરે છે કે મહાભાષ્ય વગેરે ગ્રંથ અમને અનુકુળ છે. તે અહી પાણિનીય અષ્ટાધ્યાયીના સૂત્ર (૪. ૧. ૪૮) પરના મહાભાષ્યને અને તેના પરની કેટની ટીકાનો નિર્દેશ કરતાં લાગે છે: O &થ પુનાતમિન “સ:” ત્યત દ્રવતિ ? વામ: પ્રારે તમિન ‘સ: રુચેત-દ્રવતિ | केयट-भिन्नानामभेदाभावादिति प्रश्नः । आराप्यते ताप्यम् न तु मुख्यमित्यर्थः । પંડિતરાજ જગન્નાથના મતે ઉપમા અને રૂપકને શાબ્દબોધ] [૧૭૭ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જગન્નાથ આમ કહીને ઉપમા અને રૂપકના શાબ્દોધ વિશેની પેાતાની ચર્ચાનુ' સમાપન કરે છે. આ સંદર્ભમાં પ્રાચીન અલંકારિકા ઉપમા અને રૂપકના ભેદ કઈ રીતે દર્શાવે છે, તે જોવું રસપ્રદ થશે, યાસ્કથી શરૂ કરીએ તે તેમણે નિરુક્ત'ના ત્રીજ અધ્યાયમાં ઉપમાના જુદા જુદા પ્રકારે દર્શાવતી વખતે કહ્યું છે : ગ્રંથ જીતાોવમાન્યયે વમાનીયાન્નક્ષતે । (૩. ૧૮, ૧.) આમ જે પદ્યમાં ફેવ' વગેરે ઉપમાવાચક શબ્દોના લાપ છે, તેમને યાક અર્થાપમા' કહે છે અને તેએ વૃત્તિ ફ્રેમ્યાત્ર: વગેરેનું ઉદાહરણ આપે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે જેને તે અર્થાપમા પ્રયાગ કહે છે, તે અને ઉપમા બંને વચ્ચે તેમણે એક ભેદરેખા દોરી આપી છે કે અર્શીપમામાં ઉપમાવાચકના લેપ હાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir “નાટયશાસ્ત્ર',ના સેાળમા અધ્યાયમાં ભરતે ઉપમા અને રૂપક એ એ અલ કારાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છેઃ यत्किञ्चित् काव्यबन्धेषु सादृश्येनेापमीयते । ૩૧મા નામ સા શૈયા મુળાક્રૃતિસમાશ્રયા || (૧૬.૪૧.) स्वविकल्पेन रचित तुल्यावयवलक्षणाम् । નિશ્ચિભાદચમ પન્ન થવ* 'તુ તત્ ॥ (૧૬.૫૬) આ વ્યાખ્યા પરથી બંને અલંકાર વચ્ચેતેા તફાવત સ્પષ્ટપણે જણાઈ આવતા નથી. ભામહે કાવ્યાલ કાર(૨. ૩૦)માં ઉપમાની વ્યાખ્યામાં ઉપમેયનુ' ઉપમાન સાથેનું સામ્ય ગુણુ લેશથી ડાવાતુ દર્શાવ્યું છે, જ્યારે ‘ગુણાની સમતા' જોઈ તે અને ઉપમેય પરના આરાપ તે રૂપક (૨.૨૧) એમ જણાવ્યું છે. ભામહે આ વ્યાખ્યામાંના ‘ઘ્યતે’ પદ વડે રૂપકમાં અભેદ્નું કથન કર્યુ. છે. દંડી કાવ્યાદશ’''માં ૩પૌત્ર તિરામૂતમેના મુચ્યતે। (ર. ૬૬), એમ વ્યાખ્યા આપીને બુને વચ્ચેના ભેદ સ્પષ્ટ કરે છે. કાવ્યાલ કારસારસંગ્રહ'ના કર્તા ઉદ્ભટ રૂપકની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છેઃ श्रुत्या संबन्धविरहाद्यत्पदेन पदान्तरम् । તુવૃત્તિપ્રધાનેન મુખ્યતે વ તુ તત્ ॥ (૧, ૧૧) આદ્ય'કારિક વામન આ અને અલંકારાની વ્યાખ્યા ખાભૂતમાં ભામને અનુસરે છે. રુદ્રર કાવ્યાલંકાર”માં રૂપક(૮. ૩૮)માં સામાન્ય ધમનું કથન હતુ` નથી અને તેમાં અભેદ્રની કલ્પના હાય છે. એમ કહી ઉપમાથી તેને ભેક દર્શાવે છે. કુન્તકે રૂપકની વ્યાખ્યામાં ‘વચારત' શબ્દ મૂકીને તેના તફાવત દર્શાવવા પ્રયત્ન કર્યાં છે(૩. ૨૦). ઉપચારના અ་ઉપમેયમાં સાદસ્યમૂલક ઉપમાનના તત્ત્વને અધ્યારોપ એવા થાય છે. આમ તેએ રૂપકમાં લક્ષણા સ્વીકાર કરતા જણાય છે. ભોજ “સરસ્વતીક’ઠાભરણ''(૪, ૨૪)માં રૂપકની વ્યાખ્યામાં ગૌણ વૃત્તિનાં નિર્દેશ કરે છે. આ ગૌણુ વૃત્તિ એટલે ગૌણી સાદશ્યવતી લક્ષણુાવૃત્તિ છે. ભોજ રૂપકમાં લક્ષણાને સ્વીકાર કરે છે, તે આથી સ્પષ્ટ થાય છે. ભોજે ‘શૃંગારપ્રકાશ''માં આપેલી રૂપકની વ્યાખ્યા ક્રૂડીની વ્યાખ્યાને મળતી આવે છેઃ વમૈવાસ્વન્નાઇયાત્તિને મૂતમેવા સમ્। (પ્ર. ૧૦, પૃ. ૪૧૨). તેાંધપાત્ર બાબત એ છે કે તેમણે “શુંગારપ્રકાશ”ના સાતમા અઘ્યાયમાં ઉપમા અને રૂપક વચ્ચેને તફાવત નીચેના શબ્દોમાં એકદમ સ્પષ્ટપણે જણાવ્યા છે : ૧૪૮ ] [ સામીપ્સ : આકટોબર, '૯૩–માર્ચ', ૧૯૯૪ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir આ રીતે જગનાથ પહેલાં ઉપમા અને પાક વચ્ચેનો ભેદ, વ્યાખ્યા ઉપરાંત પણ વધારાની સમજુતી આપીને સ્પષ્ટ દર્શાવવાનો પ્રયત્ન ભોજે કર્યો છે. કાવ્યપ્રકાશકાર મમ્મટ ઉપમાની વ્યાખ્યા (1. ૧૨૫), અને રૂપકની વ્યાખ્યા(૧૦, ૧૩૯)માં અનુક્રમે ભેદ અને અભેદ શબ્દ મૂકીને તફાવત ઉપસાવે છે. “અલંકાર સર્વસ્વકાર યયક પણ રૂ૫કની વ્યાખ્યામાં “અભેદપ્રાધાન્ય” અને “આરોપ” શબ્દ મૂકી ઉપમાથી તેને જદ અલંકાર દર્શાવે છે. કાવ્યાનુશાસન'માં હેમચંદ્ર રૂપકની વ્યાખ્યામાં મrs’ શબદ મૂકીને તેને ઉપમાથી જુદે અલકાર દર્શાવવા મથે છે, અને તેના પરની વિવેક ટીકામાં બંને વચ્ચેનો ફરક સ્પષ્ટપણે દર્શાવે છે (અ. ૬, સૂત્ર ૫). " સાહિત્ય દર્પણના કતાં વિશ્વનાથ ઉપમાની (૧૦. ૧૪) વ્યાખ્યા આપી વૃત્તિમાં જણાવે છે કે ઉપમામાં સામ્ય વાચ્ય હોય છે, જયારે રૂપક વગેરેમાં તે વ્યગ્ય હોય છે. ‘ચિત્રમીમાંસા' ના કત અય દીક્ષિત ઉપમાથી રૂપક અલંકારને જડા પાડવામાં અભેદપ્રતિપત્તિને કારણભૂત ગણે છે. પણ તેમના મતે અભેદપ્રતિપત્તિ સંગમર્યાદાથી જ સંભવે છે. તેથી તે માટે લક્ષણની સહેજે જરૂર નથી. જગન્નાથે “નડ્યા:” કહીને જેમના મતનું ખંડન કર્યું છે, તે નવીન આલંકારિકોમાં મુખ્ય અપ્રિય દીક્ષિત છે. તેમનો મત જગન્નાથે કરેલા ઉપર્યુક્ત સંદર્ભમાં ચર્ચાઈ ચૂક્યો છે, તેથી અહીં તેને ઉલેખ માત્ર કર્યો છે. - ભામણથી માંડીને અયદીક્ષિત સુધીના આલંકારિકના મતો જોઈએ તે ૫ષ્ટ થાય છે, કે આ બાબતમાં જગન્નાથ જેવી સુક્ષ્મ ચર્ચા કેઈએ કરી નથી. જગન્નાથે ઉપમા અને રૂપકને શાદબોધ જુદા તારવી દર્શાવ્યો છે, રૂપક લક્ષણો વિના નિષ્પન્ન થાય જ નહીં', અને જે થાય તે તેમાં ચમત્કારિતા પ્રવેશે નહીં, એ સિદ્ધ કર્યું છે, અને જે લોકો રૂપકમાં લક્ષણું સ્વીકારતા નથી, તેમને જોરદાર ખંડન કર્યું છે. તેમની આ વિદ્વત્તાપૂર્ણ ચર્ચા અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં નોંધપાત્ર બની રહી છે, તેમાં સહેજે શંકા નથી. પાદટીપ ૧. રસFાપરઃ (સં. મથુરાનાથ શાસ્ત્રી), પ્રકાશક : નિર્ણયસાગર પ્રેસ, ષષ્ઠ સંસ્કરણ, ૧૯૪૭, મુંબઈ, પૃ. ૧૮૭-૨૦૨ ૨. લાધર: સંસ્કૃત ટીમ વરિદ્રા સહિતૈ: (સં. પંડિત બદરીનાથ ઝા), પ્ર. ચૌખમ્બા વિવા ભવન, ૧૯૬૯, વારાણસી, પૃ. ૧૫૯ પંડિતરાજ જગનાથના મતે ઉપમા અને રૂપકને શાબ્દબોધ] [૧૩૯ For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમારસંભવમાં કાવ્યશાસ્ત્રીય સંકેતો જાગૃતિ પંડયા સાહિત્ય અને સાહિત્યશાસ્ત્ર પરસ્પર અભિન્ન રીતે સંકળાયેલા છે. સાહિત્યશાસ્ત્રના પ્રભાવ નીચે સાહિત્ય રચાય છે. એ જ રીતે ઉપલબ્ધ સાહિત્યના અનુલક્ષમાં સાહિત્યશાસ્ત્રના સિદ્ધા હોય છે. સાહિત્યશાસ્ત્રના ગ્રન્થની રચના પૂર્વે થઈ ગયેલા સાહિત્યસ્વામીઓની રચના જે તે શાસ્ત્રીય સિધાન્તોથી તદન નિરપેક્ષ રીતે જ થઈ હોય તે સ્વાભાવિક પણ છે. અને બહુધા લાગ્રન્થાને આધારે જ લક્ષણગ્રન્થોની રચના થતી જોવા મળે છે. અત્યારે ઉપલબ્ધ કાવ્યશાસ્ત્રીય ગ્રન્ય ભારતમાં આવતી કાવ્યશાસ્ત્રીય ચર્ચા (ના. શા., અધ્યાય-૧૬) બાદ કરતાં, લગભગ સાતમી સદીની આસપાસ રચાયેલા છે. તે પહેલાં પણ સાહિત્યશાસ્ત્રનું ખેડાણ થયું હશે પરંતુ તે અંગેની ખાસ માહિતી આપણને છે નહીં. જો કે, સાહિત્યશાસ્ત્રને સમુચિત વિકાસ ન થયો હોય ત્યારે તે અંગેની સભાનતા જે તે કવિનાયકારની રચનામાં જણાય નહી તો પણ અસપ્રજ્ઞાત રીતે ય તે રચનાઓમાં જે તે સાહિત્યશાસ્ત્રીય વિગતોને સ્પર્શ થઈ જતો હોય છે. આ દૃષ્ટિએ કોઈ પણ સાહિત્યમાં પ્રાપ્ત થતા સાહિત્યશાસ્ત્રીય સંકેત અંગેની વિચારણા રસપ્રદ બની રહે છે. સાહિત્યનાં સર્વ સ્વરૂપમાં મહાકાવ્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમાંય પાંચ મહાકાવ્યો સંસ્કૃષ્ટ ગણુયાં છે. તે છે કાલિદાસનાં રધુવંસા: તથા કુમારમ્ભવમ્, ભારવિનું ાિતાનીયમ, માઘનું ફિggrઢવધY અને શ્રીહર્ષનું રૌષધીજરિતY. તે પૈકી કાલિદાસકૃત “કુમારસંભવમાં પ્રાપ્ત થતા સીધી કે આડકતરા કાવ્યશાસ્ત્રીય નિદેશે અંગે વિચાર અત્રે પ્રસ્તુત છે. અનુગામી સાહિત્યશાસ્ત્રમાં પ્રયોજાયેલ પારિભાષિક શબ્દોની ઉપસ્થિતિ માત્રની નોંધ કરીને, જે તે પારિભાષિક અર્થમાં જે તે શબ પ્રયોજયેલો જણાય છે કે કેમ તેનું અન્વેષણ અથવા જે તે અર્થમાં પ્રયોજાયેલ જે તે શબ્દ પાછળથી તેને વિષે પ્રજાના પારિભાષિક કાવ્યશાસ્ત્રીય કે નાટયશાસ્ત્રીય સંદર્ભ તરફ લઈ જનાર સેતુરૂપ બને છે અથવા બની શકે છે કે કેમ તે અંગેના વિચાર અહી' અભિપ્રેત છે. તેમાં પ્રાપ્ત થતી કાવ્યશાસ્ત્રીય તેમજ નાટ્યશાસ્ત્રીય વિગતોને અકારાદિકમે નિરૂપીશું અને પછી શકય હોય તે તેને વિષયવિચારના સંદર્ભમાં પણ વગીકૃત કરીશું. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વિના જ આપણે આ પરીક્ષણ કરીશું. ૦ મહામૂ–અંગહાર એ નાટયશાસ્ત્રીય વિગત છે. તેનો નિર્દેશ કુમારસંભવમાં એક વાર મળે છે. જેમ કે,...grá ×ત્રિતા હારમ્ I (૭-૯૧ d) ટીકાકાર તેનો અર્થ “અંગવિક્ષેપ' એવો આપે છે. ૦ મુત-નવ રસમાં ગણના પામેલ આ રસસંજ્ઞા તેના શાબ્દિક રૂપમાં જ પ્રાપ્ત થાય છે; રસરૂપે નહીં, જેમ કે, મુર્તઝમવ: પ્રમાવાસ્ત્રસિદ્ધને ધ્યવિવિંધાતા | અમિષા–અભિધા નામે શબ્દશક્તિને સંકેત અહીં જોઈ શકાય છે. તેને નિર્દેશ બે ઠેકાણે પ્રાપ્ત થાય છે, જેમ કે, વ્યાખ્યાતા, સંસ્કૃત વિભાગ, એચ. કે. આર્ટસ કૉલેજ, અમદાવાદ ૧૪૦]. [સામીય : ઑક્ટોબર, '૮–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. ......ત્યમિધારિથતથા તથા પુર: (૪.૩ b) ૨. યુવામિાય ફાર....... (૮.૭૭ c) • મિના–આ નાટ્યશાસ્ત્રીય વિગતને ઉલેખ માત્ર એક જ વાર થયો છે; જેમ કે, તથા ફિ રયામિનક્રિયા ચુર્ત......... (૫.૭૯ ) અભિનય એટલે “અર્થવ્યંજક ચેષ્ટાવિશેષ' એવો અર્થ ટીકાકાર આપે છે, જે નાટયશાસ્ત્રને અનુરૂ૫ છે. • મિદિરા-અભિધાનો સંકેત કરતો આ શબ્દ બે વાર પ્રથા છે. જેમ કે, ૧. ......સા તથ્યમેવામિહિતા મનો (૩.૬ ૩ b) ૨. હૃતિ પ્રવિરામિદ્રિતા દિન-મના છે. (૫.૫૧ ) . • બર્થશબ્દ જુદા જુદા અર્થમાં અનેક વાર પ્રજા છે. તેમાં કયારેક કાવ્યશાસ્ત્રીય અર્થને સંદર્ભ પણ પ્રાપ્ત થાય છે. તે સાવ સંદર્ભે આ પ્રમાણે છે; જેમ કે, ૧. અસ્થાઈયુd'.... (૧.૧૩ ૯) (અભિધેયકMeaning ) ૨. મગૂનામકુમથેન સાધુHબ્રાનિદેવભૂવડ (૧.૫૨ 4) (વિષય) ૩.......વરિતાથ વતુથી ! (૨.૧૭ d) (અભિધેય). ૪. વહ્યા ધ વ પીરામ...(૩.૬ c) (પુરુષાર્થ) ૫. સuિતા વિસ્તારમાવિતન્...(૩.૧૧ ) (વિષય) ૬. ......અડધમત્તરમા ફુવા (૩.૧૮ b) ૭. ......આશ્વાસનરસુરિતાથમિ . (૪.૪૫ d) (અભિધેય) ૮. * સિતાર્થ ચિરનિશ્ચયે મનઃ.... (૫.૫ ) (વિષય) [૯. કવિ ક્રિયાઈ મુહમ સમિરકુ'... (૫.૩૩ a) (પ્રોજન) ૧૦. વા ને નિર્વિઘાર્થામયા...... (૫.૩૮ c) ૧૧. ચર્થનમેનનિષ્ઠાવારા'... ..(૫.પર c) ૧૨. ........મૂયારાસાર્થમાદ્રા | (૬.૧૩ b) ૧૩. તમન્નાથે ગુમતિ હિમાત્ર : (૨૯ a) (પ્રજન) ૧૪, gવું વાવ: સ વાર્થ....... (૬.૩૧ a) (પ્રજન) ૧૫. ભૂત્તિવાતમે વાર્થ'....... (.૬૪ a) (પ્રજન) ૧૬. તમથમિવ મારત્યા સુતયા તુમતિ . (૬.૭૯ a) (અભિધેય) ૧૭. ઉર્ણિતાથ ત્રિવાર' તેડમિના વિંઝ: (૬.૯૦ a) (વિષય) . ૧૮. સિદ્ગુ' વા નિવેદ્યાર્થ'... (.૯૪ c) (પ્રોજન). ૧૯. મૂતાથામાવિમાનનેત્રા.... (૭.૧૩ ) (પ્રજન) ૨૦. કથાને તપે સુરત...સા સ્થાત્ કૃતાર્થી મુિતારાચાર્ (૭.૬૫ a, d) ૨૧. ......ઘરાસ્તામમિત્તમાર્યા: (૭,૭૧ d) આ રીતે કુલ ૨૧ વાર મર્થ શબ્દનો પ્રયોગ મળે છે. તેમાં પાંચ વાર વિષય કે વિગતના . અર્થમાં. નવેક વાર પ્રોજનના અર્થમાં, બે વાર તે નામે પુરુષાર્થના અર્થમાં તથા ચાર વાર અભિધેય-Meaning ના અર્થમાં તે પ્રયોજાયો છે. આ બધા અર્થોમાં કેવળ છેલ્લે બધું જ કાવ્યશાસ્ત્રીય છે, જે ૧, ૩, ૭, તથા ૧૬ એ ચાર સંદર્ભમાં પ્રાપ્ત થાય છે. કુમારસંભવમાં કાવ્યશાસ્ત્રીય સંકેત ] [૧૪૧ For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org • ગચત્—આના પ્રયાગ એક જ વાર મળે છે. જેમ કે, નાચતાપસન્નહd:....... (૩.૫૧ c) લક્ષણાના સ`કેત અહીં જોઈ શકાય જો કે, અથ' જુદો છે. • બચ—આ પશુ ઉપરના જેવા જ શબ્દ છે, જે એ વાર પ્રયેાજાયા છે. ૧. જ નીહાળ્યુ નસીત્યચવા .....! (૫.૫૭ c) ૨. વઘુવિ હ્રાક્ષમચયન ન્નતા......। (પ.૭ર a) • અજ્જત—આ ૫૬ એક જ વાર નિર્દેશાયેલ છે. જેમ કે, ......માર-વૃતાં સુતામ્ (૬.૮૭ d) અહી' કાવ્યશાસ્ત્રીય અલ'કારના સ`દ' નથી પણ સાંકેત વિચારી શકાય. • બન્નાર—આ પ૬ એ વાર પ્રયાાયુ છે. ૧. રામેળ ત્રાજાળમહેન શ્રુતપ્રવાહે ટમન્નાર્| (૩.૩૦ d) ર. ......અન્યનેપથ્યમન્નાર્ । (૭.૭ d) અહીં અલ'કરણના ભાવ છે, જે સાહિત્યશાસ્ત્રીય સરણ તરફ લઈ જઈ શકે, • વાય—એક જ વાર પ્રયાાયેલ આ પુ દ્વારા અવગમનશકિત-મ્'જનાને સત બેઈ શકાય જેમ કે, અવામ્ય નથી તો પુ:......। (૪.૧૩ a) • અક્ષિત—આ પત્ર પણ એક જ વાર પ્રયેાજાયુ` છે, જેમાં વ્યંજનાના નિષેધાત્મક નિશ વિચારી શકાય જેમ કે, ૧૪૨] Acharya Shri Kailassagarsuri Gyanmandir ..... હ્યુવનામવૃØસિત ક્ષળ: । (૫.૬૨ d) બારે પિતા:-આરાપિત એટલે આરેાપ પામતી વિગત અર્થાત્ ઉપમાન એ કાવ્યશાસ્ત્રીય અથથી ભિન્ન અથમાં આ પદ એક વાર પ્રયેાજાયું છે. જેમ કે, . ......વયમરે પિતાશ્ર્વયા। (૬.૧૭ b) ૦ ઉપચાર—આ પદના પ્રયાગ એક્વાર થયા છે. જેમ કે, ઉપપાપત ન ચેવિટ્” વમન૬ઃ | (૪.૯ c) ઔપચારિક એટલે કે લાક્ષણિક પ્રયાગ જેમાં મુખ્યાર્થીના મેળ નથી તે-લક્ષણા તરફ્ આ દ્વારા જઈ શકાય. ૦ ૩૫માત્રચ્—આ પદ દ્વારા ઉપમાનરૂપ વિગતને સ્પષ્ટ નિર્દેશ છે, જેમ કે, સવમાવ્યસમુયૅન......! (૧.૪૯ a) ૦ ઉપમાનઉપમાન એટલે જેની સાથે તુલના કરવામાં આવે છે તે વિગત તેને સ્પષ્ટ નિર્દેશ એ વાર પ્રાપ્ત થાય છે જેમ કે, ૧. ...જ્ઞાતાતપૂવેપિમાનવાહ્યોઃ | (૧.૩૬ d) ૨. ૩૫માનમમૂઢિાતિનાં......) (૪.૫ a) . ઉપમેયન્—ઉપમેય એટલે જેની તુલના કરવામાં આવે તે વિગત. આના ઉલ્લેખ એક વાર થયા છે જેમ કે, ......પુર.. એવુ છે પમેચમ્ । (૭.૨ d) [સામીપ્ય : ઑકટોબર, '૯૩-માર્ચ ૧૯ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આ રીતે ઉપમા અલંકાર અંગેના સંદર્ભો સ્પષ્ટ રીતે જણાય છે. • રાક્ષ—કટાક્ષ તે એક અનુભાવ છે. તેના નિર્દેશ એક વાર મળે છે. જેમ કે, ...આરેવિતમ્રવતુ: ટાન્નૈ: | (૩.૫ d) હ્રાન્તિ—કાન્તિ નામે એક કાવ્યગુણુ છે પરંતુ તે અર્થમાં તે તેને પ્રયાગ પ્રાપ્ત થતા નથી. વળી, નાયક–નાયિકાના જે દસ અલંકારો દર્શાવાયા છે, તેમાં ક્રાન્તિને સમાવેશ થાય છે, અને આ અંગેના સંકેત જેઈ શકાય તેવા સાઁ મળે છે. સાથે જ, શાભા, સૌ એવા સામાન્ય અર્થમાં પણ ‘કાન્તિ' પદ પ્રયેાાયુ' છે. કુલ મળીને સાત સંદર્ભો મળે છે. જેમ કે, ૧. ૨. ૩. જા ૨ સા હ્રાન્તિમતીયાવત: | (૫.૭૧ c) ૪. ......ત્રિસ્રોતસ: હ્રાન્તિમતીય તથી। (૭.૧૫ d) ..ાન્તિ વેરાયતàલયાf । (૧.૪૭ b) જરાયત્તવ હ્રાન્તિમત્તા (૪,૫ b) ૫. ન ચક્ષુષે: હાન્તિવિશેષબુદ્ધા (૭.૨૦c) ૬. .......વર' પુતિ ાન્તિનયામ્ ! (૭.૭૮ b) ૭. પદ્માન્તિતમરાત્રિમાયે:...| (૮.૩૦ a) O જોષણ્—ક્રોધ નામે સ્થાયીના સંકેત એક વાર પ્રાપ્ત થાય છે જેમ કે, જોષ' પ્રમા સંદર સંહતિ... . કે, દારી, પણુ, સત્ત્વાદિ ગુણ, વગેરેને વિષે પ્રયાજાયું છે. જેમ કે, શુળ−‘ગુણુ' પદ તેના સાહિત્યશાસ્ત્રીય સંદર્ભમાં તે પ્રયેાજાયું નથી પણ તે અન્ય અથ જેવા ૧.......શ્રીમુળ સ્થાનમનિશ્ર્વિતાયા : | (૧.૩૭ b) (દોરી) ૨. અસ્ત્ર હતા પદ્મનુળાન્ન મુતે... (૧.૪૩ a) ૩. ગુળત્રયવિમાનય પશ્ચાદ્મમુપૈયુર્વે। (૨.૪૦d) (સત્ત્વાદિ) ૪. મનસા હ્રાર્થમંસિદ્ધૌ સ્વરાદ્વિશુળ મા । (૨.૬૩ d) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. પ્રાયેળ સામાયવિધૌ ગુળનાં પામુલી વિશ્વનુન: પ્રવૃત્તિ: | (.૨૮ ૦) હું.........વિસતતિનુળાક્ષસૂત્રમ્ । (૩.૪૬ b) (દારી) ૭. સંધુશ્રયન્તીય વઘુગુર્રગેના (૩.૫૨ b) ૮. રમસિ મર મેલાપુÎ: ૫ (૪.૮ ૩) (દારી) ૯. મુળયે ધનુષે નિયનિતા। (૪.૧૫b) (દારી) ૧૦. વિતસ્તુનુનહ્યારિત...! (૪.૨૯ c) ૧૧. ...સરળમસ્યા સનાનુળાવમ્ (૫.૧૦ d) (દેરી) ૧૨. ...યુનેપૂત્તમાર્ઃ। (૬.૨૦ d) ૧૩. અણિમાધિનુળાપેતમપૃષ્ટપુરુષાન્તરમ્। (૬.૭૫ a) ૧૪. ...વિજ્ઞાામરાજ્જુબૈ:। (૬.૯૨ d) ૧૫. ...તિથી ન ગામિત્રનુનાન્વિતાયામ્ । (૭.૧ b) ૧૬. ...જ્યે નામિવેઢિચુળદ્યુત નિ (૭.૬૩ d) ૧૭. ...વત્રમાન વસ્તુળાન્વિત ૨ યક્ષ્ા (૮.૫૭ b ) કુમારસંભવમાં કાવ્યશાસ્ત્રીય સ'કુંતા ] For Private and Personal Use Only ૧૪. Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮. ...વેપૌવ ગુણાતિઃ (૮.૬૬ d) ૧૯. અત્ર ધવલતિનું ગાન્તર'... (૮,૭૬ ). ૨૦. તલ્થ તછિદ્રુમેવાTM'... (૮.૮૩ c) ૦ –આ પદ પણ તેના કાવ્યશાસ્ત્રીય નહી પણ જાગતિક સંદર્ભમાં જ પ્રયોજાયું છે, તે અંગેના ત્રણ સંદર્ભ મળે છે, જેમ કે; ૧. 1 ૬િ રેપ ગુજાસન્નિપાતે નિમvઝર્તા : વિષ્યિવાદ (૧.૩ c d) ૨. વિવક્ષતા વમ િરયુતામના વચૈમી પ્રતિ સાધુ માષિત (૫.૮૧ ૩) અહીં વાણીના ગુણ-દેષ જોઈ શકાય. ૩. નૂનમારમશી પ્રશસ્વિતા વેધરવ કુળપતિઃ (૮.૬૬ d) - પોતાન્ત:–અહીં વ્યંજનાને સંકેત જોઈ શકાય છે કે, અર્થ ભિન્ન છે, જેમ કે, ઘોત તતપાવના: ૫ (૬.૪ b) • ઘનિ-પદ પણ તેના કાવ્યશાસ્ત્રીય સંદર્ભમાં નહીં પણ "અવાજ' એ અર્થમાં પ્રયોજાયું છે, જેમ કે; માëિહૃધ્વનિનના (૧૫૬ d) • વનિત–આ પણ સામાન્ય અર્થમાં જ પ્રયોજાયેલ છે. જેમ કે રવિનિમીતા તથા (૮.૨૪ a) • નિર્વજનન નિર્વચન એટલે વચનરહિત, શબ્દ રહિત, બોલ્યા વગર તેને એક વાર પ્રયોગ પડે છે, જેમ કે, ...માબેન તાં નિર્વાનં નાન ! (૭.૧૯ d) ટીકાકાર મહિલનાથ આ પંકિતને સમજાવતાં નોંધે છે કે, अनेन विहृताख्यः शृङ्गारानुभाव उक्तः । આ પ્રકારની નિર્વચન વાણીરહિત પ્રવૃત્તિ આથી વ્યંજના તરફ લઈ જઈ શકે. ૦ નેત્ર—આ નાટ્યશાસ્ત્રીય વિગતનો સંકેત બે સ્થળે પ્રાપ્ત થાય છે. ૧. ...મસ્યકને થ્યમત્રવ્રારા (૭,૭ d) ૨. પ્રસિદ્ઘપથ્યવિધાતા ! (૭.૩૬ b) garwા--ખૂબ દૂર સુધી ફેલાયેલા પ્રાસંગિક વૃત્ત કહેતાં કથાનકને “પતાકા' કહે છે. આ નાટયશાસ્ત્રીય વિગતનો નામમાત્રથી નિદેશ થયો છે; પરંતુ તેને અર્થ નાટયશાસ્ત્રીય સંદભ નથી. સ્વજ' કે “ધજા' એવા સામાન્ય અર્થને વિષે તેનો બે વાર પ્રયોગ થયો છે. જેમ કે, ૧. દય-ત્રાતાજાશ્રીરપૌરાનિશિતા (૬.૪૧ c) ૨. તાવપતાનુfમદુમૌલ્ટિર રાગથે (૭.૬૩ a) 0 ggs આનો પ્રયોગ અનેકવાર વિવિધ અર્થો માં થયો છે, જેમાં કાવ્યશાસ્ત્રીય સંદભ પણ પ્રાપ્ત થાય છે. જેમ કે, ૧. ઉર્દુ તુષારસુતિ તરd . (૧.૬ a) (પગલું) ૨. રામ: વિપુષrqનાનાં હું વત્ર વિશેષપુ (૩.૩૩ d) (સ્થાન) . ન વિદ્ર (૪.૯ ૯) (સ્થાન) ૧૪૪]. | [સામી ઑકટોબર, ૯-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. નાનિ @ વા (૪.૧૨ ) શબ્દ) ૫. રતિકૂતિષ વિત્યાં (૪.૧૬ c) (સ્થાન ક. ગાથાસુરરિતાર્થ મિ. (૪.૪પ ) (શબ્દ) ૭. સાધ્વજ સ્વસ્ટિરી: પરિયન્L (૫.૫૬ b) (શબ્દ). ૮. ગાયમુક :ફારસુI (૫.૬૪ b) (સ્થાન) ૯. મત્તાક્કાઉને પૂજાનિ જ્ઞાઃ ૫.૬૮ :) (પગલું) ૧૦ વિતામસ્મરઝઃ વરિષ્યતિ . (૫, ૬૯ d) (પગલું) ૧૧. નિક્ષેપનાર પરમુદ્રતમુન્તી (૫.૮૫ b) (પગલું) ૧૨. ધviાપિ રાવે #ારિતે પાર્વતી વ્રતિ (૬.૧૪ a) ૧૩. સમગ્ર સોમા ઘરમધ્યામદે પરમ્ (૬.૧૯ b) (સ્થાન) ૧૪. થરામામુનાં મળે પરમાતશુNI Rવા (૬.૭૨ b) (પગલું) ૧૫. અનાવૃત્તિમાં પણ મદુર્મનીષિા: . (૬.૭૭ d) (સ્થાન) ૧૬. કૂતે વાઢ: મુરHલ્તામિરૌ પવૈ: . (૬.૭૮ d) વાકથશબ્દ) ૧૭. પ પ ટુને મિતે દિનેતા (૭.૬૧ b) (પગલું). ૧૮. જમત્રાપરું નવું ૨ વા (૮.૯ b) ૧૯. ...થાણુના માત પ્રિયT 1 (૮૧૩ b) અહી૬૭ અને ૧૬ એ ચાર સંદર્ભમાં જ “શબ્દ” એ અર્થમાં ‘પદને પ્રયોગ થયો છે. prષમણવિજાઃ –પ્રમથ એ હાસ્ય રસને દેવ છે. તે અંગે સંદર્ભ જોઈ શકાય જેમ કે. પ્રથમુafarદૈનિવામાલ ઢમ (૭.૯૫ d). અહીં મુખવિકાર દ્વારા મુખની વિકૃત ચેષ્ટા અભિપ્રેત છે, જે હાસ્યને અનુભાવરૂપે સ્વીકારાયેલ છે. ૦ પ્રા--પ્રયોગ એટલે નાટ્યપ્રયોગ તે અંગે નિર્દેશ એક વાર થયું છે, જેમ કે, નમ િઢઢિતારમ્ (૭.૯૧ d) ટીકાકારે પ્રયોગ એટલે રૂપક કે નાટક એ અર્થ આપે છે. ૦ પ્ર —પ્રલય તે એક સાત્વિકભાવ છે. તેને માત્ર નામતઃ ઉલ્લેખ છે પણ અર્થ વિનાશપરક છે, જેમ કે, વિકતા: કાચા હિ ! (૬.૮ d) ૦ કલા--પ્રસાદ તે એક કાવ્યગુણ છે. જો કે તે સંદર્ભમાં તેનો ઉલ્લેખ થયો નથી, પણ આ' કે “અનુગ્રહ' એ અર્થમાં તે પાંચેક વાર પ્રયોજાયું છે. જેમ કે, ૧. પ્રસાતામિા વેધાડા (૨.૧૬ c) ૨. મતું: સારું પ્રતિનાથ મૂM (.૨ ૮) છે. તવ કરાવાયુસુમાયુif I (૩.૧૦ ૩) ૪. ...માત્ર વાર્થિન: પ્રિયા: (૬.૪૫ d) ૫. વિનિryવા દિ વિર: પ્રમવિકgy (૬.૬૨ c) ૦ મા–ભાવ અનેક પ્રકારના હોય છે. સ્થાયી, સારિક, વ્યભિચારી વગેરે તે અંગેના સ્પષ્ટ સંકેતો નીચે પ્રમાણે મળે છે. સારસંભવમાં કાવ્યશાસ્ત્રીય સંકેત ] [૧૫ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧. ...વ્રુન્દ્રાનિ માત્ર યિયા વિશ્રુ: ૫ (૧.૩૫ d) ૨. વિષ્ણુવતી રીમુતાવિ માત્રમન્નૈ:: ૧ (૩.૬૮ a) ૩. ...ને વેશિ માવમિમંથ નનમ્ । (૫.૫૮ b) ૪. મમાત્ર મારું મન: તિ। (૫.૮૨ ) ૫. વિમુમપિ તે ચર્મી ઘુરાન્તિ માત્રા: (૬.૯૫ d) ૬. ...મવાત તથ વિમેા: વેરે ! (૭, ૩૧ d) ૭. માવસાધ્વસવપ્રિહારમૂામવે વસુલ ૮. માત્રસૂત્તિતમવુંવિપ્રિયં। (૮.૧૫ a) О મનેાહમ્ । (૮.૧૦) અહીં સ્પષ્ટરૂપે સાહિત્યશાસ્ત્રીય સંદર્ભો જાય છે. ૧, ૨, ૩ અને ૪માં રતિ નામે શૃંગારના સ્થાયી ભાવ અભિપ્રેત છે. ક્રમાંક-૫માં ઔત્સુકય વગેરે સાઁચારી ભાવાતા નિર્દેશ છે તે ક્રમાંક-૮ માં કટાક્ષનિક્ષેપ વગેરે અનુભાવના ઉલ્લેખ છે એમ ટીકાકાર સમજાવે છે. મૂષળમૂલ્યમાત્ર:—આને પ્રયાગ એક વાર મળે છે, જેમ કે; અન્યાયોમા નનનાટ્યમૂત્ર સાધારણે મૂળમૂલ્યમા૧:૫ (૧,૪૨ ૯ d) અહી' સાહિત્યશાસ્ત્રીય સદ'ના સંકેત બેઈ શકાય. 1yk ] .. ત્તિ—રતિ એ શૃંગારના સ્થાયી છે તે અંગેના સકેત મળે છે. તેની સાથે જ કામદેવપ્રિયા રતિ એ અથમાં પશુ તે પ્રયાાયેલ છે. ક્યાંક રતિ એટલે આનંદ એ અથ પણ પ્રાપ્ત થાય છે. તે સવ' સંદર્ભો આ પ્રમાણે છે. ૧. તિવયવવાઘે આવમાસક્ષ્ય ૧૨ે ! (૨.૬૪ b) ર. રતિદ્વિતીયે મને પ્રવને ! (૩.૩૫ b) ૩. ......તે પારેવ તિ`સૂત્ર ૫ (૩.૭૩ d) ૪. ત્તિવૃત્તિવેજી òાાિં ૫ (૪.૧૬ c)...... ૫. મનેેન વિનાછતા તિઃ । (૪.૨૧ a)...... ૬. તિમમ્બુવવનુમાતુરાં ૫ (૪.૨૫ )...... ૭. ......તિમાાામવા સરવતી | (૪.૩૯ b) ૮. રતિવેટ્સમુન્ના નિદ્રા સંસાવિપર્યય:। (૬.૪૪ c) ૯. ......સા તથાવિ તયે વિનાદિન: | (૮.૨ d) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. સા મુમેન્સ રતિદુ:વશાતામ્। (૮.૧૩ d) અહી ૪, ૮ અને ૧૦ ક્રમાંકે આવતા સંદભો' કાવ્યશાસ્ત્રીય છે. ક્રમાંક-૯ માં આન'તા સદસ છે તથા અન્ય સ`દ્દો કામદેવની પત્ની રતિ અ'ગેના છે. ૦ તરસ શબ્દ દ્રવ, સ્વાદ, આસ્વાદ વગેરે અર્થાંમાં તેર વાર પ્રયેાજાયા છે, જેમ કે,, ૧. ન્યસ્તાક્ષરા ધાતુસેન યંત્ર......) (૧,૭ ૩) (દ્રવ) ૨. ......ઝીયારસ નિવિ રાતીય વાચ્ચે ! (૧,૨૯ d) (સ્વાદ—રુચિ) ૩. નાજાતિનેદસાનુવિદ્ધ ટ્રમ્પ્રુનિ માય પિયા વિષ્ણુ: | (૩.૩૫ c) (પ્રેમ) ૪. ......Hામ થોડુવતેશ્વરમય: ૧ (૫,૨૨ b) (અમૃત) ૫. મમાત્ર માવલ મનઃસ્થિત.......l (૫.૨૮ c) [સામીપ્સ : ઑકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬. ......સાતપુ પ્રતિ વત્રાનમ્ (૭,૯૧ b) ૭. જ્ઞાતમમથાસા શનૈઃ શનૈઃ...... (૮.૧૩ c) ૮. ......istવ તમુરનિતિઃા (૮.૧૬ d) ૯. ...ગાતાવરમાણ (૮.૩૬ b) (દ્રવ) ૧૦. ... મૂત્રણેતરરૌથ વૃક્ષા (૮.૩૮ b) (દ્રવ) ૧૧. ....૧રય ધાતુ નિનામા (૮.૫૩ d) (વ) ૧૨. ...... તુમક્ષ નિવ પ્રમાઇસન્મા (૮૭૦ b) ૧૩. સ ઝિયામુવા વિવાનિ' દ્રિવનનં સિવિg: (૮.૮૦ a) આ સર્વેમાં ૩, ૫ અને ૬ ક્રમાંકના સંદભો જ ધ્યાનપાત્ર છે. ત્રીજે સંદર્ભ સ્નેહરસ અગેને છે, જે શૃંગાર તરફ સંકેત કરી શકે. પાંચમા સંદર્ભ સાહિત્યશાસ્ત્રીય ગણી શકાય તેમ છે અને છો સંદ ૫ષ્ટ રીતે કાવ્યરસને જ નિદેશે છે, જેની નોંધ ટીકાકારે પણ લીધી છે. તદનુસાર, રસાતર એટલે શુંગારાદિ રસભા. ૦ રામનામ-રોમાંચ કે રોમોદગમ તે એક સાત્વિક ભાવ છે, જેને સંકેત એક વાર મળે છે, જેમ કે, tવાન પ્રાસુરમમાથા: વિનાઝિઃ gવતુર,સીતા (૭.૭૭ ૩) ૦ ગા—લક્ષણું તે એક શબ્દશક્તિ છે. તેને નિદેશ કેવળ શબ્દશઃ પ્રાપ્ત થાય છે ત્યાં અર્થ જુદો છે, જેમ કે, ......જવ તદ્વિધરંવં' = પુ ગઢક્ષા . (૫.૭૩ b) અહી સાહિત્યશાસ્ત્રીય સંજ્ઞા છે પણ તેનો પ્રયોગ જુદા જ અર્થમાં થયેલો જણાય છે. એ જ રીતે. હા, ઢાતે, , ઢાળ વગેરે પદોમાં પણ લક્ષણ અંગેત્રા સંકેત જોઈ શકાય, પરંતુ તેના પ્રયોગ તે અર્થમાં થયેલ છે નહીં ૦ ત્રા-લક્ષ્ય એટલે નિશાન, ધેય, અથવા તે લક્ષ્ય એટલે અનુમેય એ અર્થમાં તેને પ્રયોગ થયો છે, જેમ કે, ૧. ૩માસમક્ષ દૃવંદ્વફ્ટઃ ...... (૩.૬૪ c) ૨. જાતિ ક્યું વિરમય રહ્યુ..... (૫.૪૯ ૯) ૩. ......વેપમાનધરઢકાપવા. (૫.૭૪ b) ૪. થ ય ઢઢ્યામા મવિશ્વતિ . (૫.૮૧ d) અહી: લય એટલે કે લક્ષણથી પ્રાપ્ત થતું (અર્થ) એ કાવ્યશાસ્ત્રીય અથ અભિપ્રેત નથી ૦ સૂક –આ પદ ત્રણ વાર પ્રયોજાયું છે ૧. વૃત્ર દુતુ: કુટિશ ઈટતાશ્રીવ ! (૨.૨૦ d) ૨. મથરાવતરિતમૂર્તિના નિશા ઝફતે સારા મતા સતારાં ! (૮.૫૯ b). ૩, ઋક્યતે દ્રિઢrટૂષિત....... (૮.૬૪c) • સકર્ચીત–આને પ્રયોગ એક જ વાર થયો છે, જેમ કે ...૪૧ચતકાળમામગૂ (૩.૪૭ d). • ઢચના–આ પદ પણ એક જ વાર પ્રજાયું છે, જેમ કે; કુમારસંભવમાં કાવ્યશાસ્ત્રીય સંકેત ]. [૧૪૭ For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મદલપતે વ અચ્ચમાળે (૭,૪૨૪) . હીા—નાયિકાના જે ૨૮ અલ'કારે। નિરૂપાયા છે, તેમાં હીજાને પણુ સમાવેશ થાય છે. આ નાટથશાસ્ત્રીય વિગતના નિર્દેશ આ પ્રમાણે મળે છે : ૧. ...... તેવુ છાશ્ચિતનિમેષુ ! (૧.૩૪ b) ૨. તાં વક્ષ્ય હીરાચતુરાનન......! (૧.૪૭ ૦) www.kobatirth.org વામિÌમિ:--શબ્દ અને અર્થાંના સહભાવનેા સ્પષ્ટ સંસ્ક્રુત આ દ્વારા પ્રાપ્ત થાય છે, જેમ કે, વાળીરા વાગ્મિોમિ: પ્રવિયેાવસ્થિરે ! (૨,૩ c d) • વાહૂમચ—આ પ દ્વારા પણ શબ્દ અને અર્થના સહભાવરૂપ કાવ્યતા સ ંકેત જોઈ શકાય તેમ છે, જેમ કે, દ્વિધા યુક્તેન જ્ વાહૂમયેન...... (૭,૯૦ a) વાચ: ોઈ શકાય વ વાજ્યઃ સમ્યાર્થમિતિ વો નેવવિયતે । (૬,૩૧ a) જો કે, આ જુદા જ પ્રયાગ છે એ નોંધવુ' જોઈએ. . Acharya Shri Kailassagarsuri Gyanmandir • વિષ્રમ——અહીં સાહિત્યશાસ્ત્રના સ્પષ્ટ સ’કેત છે, વિભ્રમ, તે એક નાયિકાલ કાર છે, જેમાં સભ્રમ કે ઉતાવળને લીધે આભૂષણાને વિન્યાસ અનુચિત રીતે કરાય છે, જેમ કે; યશ્રાસરેાવિશ્રમમહનાનાં...! (૧,૪ a) વૃત્તિ—કાવ્યશાસ્ત્રમાં ઉપનાગરિકા વગેરે ત્રિવિધ વૃત્તિઓ તથા નાટયશાસ્ત્રમાં સાત્ત્વિક વગેરે ચતુવિધ વૃત્તિઓનું નિરૂપણ મળે છે. તેના સકેત વૃત્તિ પદના નિર્દેશમાં જોઈ શકાય. અલબત્ત, સ્પષ્ટરૂપે તા તે સંદર્ભમાં આ પદ એક જ વાર પ્રયેાજાયુ` છે. પરંતુ તે સિવાય અન્ય અશ્વ જેવા કે, વ્યાપાર કહેતાં વ્યવહાર, આજીવિકા, અવસ્થિતિ વગેરે વિષે પણ તેના પ્રયાગ થયા છે. તે આ પ્રમાણે છે-: અભિધાથી પ્રાપ્ત થતા અર્થ તે વાચ્યા તેને નામનિર્દેશ નીચેના સંદભમાં ૧. તૌત્રામિણ મમવેળ વૃત્તિ માહેન સસ્તમ્ભયસેન્દ્રિયળમૂ । (૩.૭૩ a) ૨. ......વૃક્ષવૃત્તિયતિરિñસાધન.... (૫.૨૨ d) ૩. સ્વયં વિશાળંદુમવળ વૃત્તિતા....... (૫.૨૮ a) ........મેિમિરાશોવતામવૃત્તિમિઃ । (૫,૭૬ d) ૫. નામવૃત્તિયં અનીયમીક્ષતે । (૫.૮૨ d) ૬. વૃત્તિપ્તયા: પાળિસમાનમેન....... (૭,૭૭ c) ૭. તૌ સન્ધિપુ યશ્ચિત્તવૃત્તિમેવું.... (૭.૯૧ a) . ૧૪૮ ] આ સવમાં છેલ્લેા સંદર્ભ" જ મહત્ત્વપૂણુ` છે. તેમાં કેશિકી વગેરે વૃત્તિઓના સ્પષ્ટ સ`કેત છે àપશુ—આ એક સાત્ત્વિક ભાવ છે તેને નિર્દેશ એક વાર થયા છે, જેમ કે; ત... વીય વેપશુમતી રસાયષ્ટિ.... (૫,૮૫ a) [સામીપ્સ : આકટોબર, '૯૩-માર્ચ', ૧૯૯ For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 4 ચત્ત–વ્યક્ત એટલે કે અભિવ્યક્ત, જિત. તેને પ્રગ પાંચ વાર થયા છે. આ સંદર્ભો એભિવ્યક્તિ તરફ લઈ જાય તેવા છે, જેમ કે, ૧. ચત્ત ચોતરહ્યાતિ પ્રા તે વિભૂતિપુ ! (૨.૧૧ ૯) ૨. દિ ચેન સુનરિ ચ ... (3.૨૩ ૩) છે. ......સુથા ક્રિમવાનિતિ (૬.૫૧ d). ૪. એનેદ્ર બ્રિયતે વ્યā'... (૬.૭૬ c). ૫. ... તમિવ નામેશ્વત: . (૮. ૩૭ b). ૦ રત–આ શબ્દ સ્પષ્ટ રીતે કાવ્યશાસ્ત્રીય અર્થમાં જ પ્રયોજાયો છે. તે જેમ કે: સૌ પરિશ્વધુ સ્થતિવૃત્તિમે... (19.૯૧ ૩) વ્યંજિત એટલે “ફુટ થયેલ” એમ ટીકાકાર સમજાવે છે. વ્યંજન અંગે ચોખ્ખો સંદર્ભ અહીં જણાય છે ૦ વ્યક્તિ/શ્વાન્ત–આ બને પદો એક એક વાર પ્રયોજાયાં છે જે સ્પષ્ટ રીતે વ્યંજના તરફ સંકેત કરે છે ......ચર્ચા વિપરિવૃત્તગંજમ્ T (૮.૭૧ d) તથા, શિવરાસતમેઘાનાં વ્યથતે યત્ર વૈરમનામ્ ! (.૪૦ b) ૦ –શબ્દાર્થ યુગલમાં પ્રયુકત “શબ્દ'ના સંદભ ખાસ મળતા નથી. બહુધા આ પદ અવાજ' કે “સંજ્ઞા' અર્થમાં જ પ્રજાયેલ છે, જેમ કે, ૧. થથાપુતં જિનિરીંગફાર..... (૧.૧૩ c) ૨. અભ્યપુષ્ટ પ્રતિકૂફારા...... (૧.૪૫ c). ૭, પ્રવૃત્તિરાણીછાનાં વરિતાર્થ રતુથી (૨.૧૭ c d) ૪. ......પુરમાને ઘનાદવિવઢવાઃT (૪.૧૧ b). ૫. ..ત્રપુ વિશદવિત: I (૪.૧૪ b) ૬. દ શ્વર યુદઃ સાર્ધવ વિમતિ વ: (૬.૭૫ c) ૭. .....સાદવામી રળિો : (૭.૪૯ b). ક્રમાંક ત્રણના સંદર્ભમાં જ શબ્દ એટલે કે પદને સકેત જણાય છે. ૦ રાત્ત–નવ રસમાંનો એક તે શાનરસ. તેને સીધી કે આડકતરો નિર્દેશ પ્રાપ્ત થતું નથી. પરંતુ માત્ર શાબ્દિક રૂપે તેનો ઉલ્લેખ થયો છે, જેમ કે, .....મૂTue=' શાન્તમૃfપ્રારમ્ ! (૩.૪ર b) ૦ –શક તે કરુણરસને સ્થાયી છે. એક જ વાર તેને પ્રયોગ થયો છે, જેમ કે, અભ્યજામિમયમાંતિઃ ...... (૫.૪૩ ૩) . ૦ સભ્ય–સબ્ધિ એટલે સાંધો-જોડાણ. નાટયશાસ્ત્રમાં મુખ–પ્રતિમુખ વગેરે પાંચ સન્ધિઓ વિચારાયા છે. તે અંગે સ્પષ્ટ નિર્દેશ એકવાર મળે છે અને એક વાર સામાન્ય અર્થમાં પણ ' સબ્ધિ પદ પ્રયોજાયું છે, જેમ કે; ૧. સૌ તિવૃત્તિમેટું.... (૭,૯૧ ) ૨. યાકિની વિધિમ... (૮.૫૫ a) * કમારસંભવમાં કાવ્યશાસ્ત્રીય સંકેત ] For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 - અહીં પ્રથમ સંદર્ભમાં સાહિત્યશાસ્ત્રીય અથ રહે છે. સાધિ-સમાધિ નામે એક કાવ્યગુણ છે તથા એક અલ'કાર પણ તે નામે મળે છે. પરંતુ, આ બને પૈકી કોઈપણ અર્થમાં સમાધિ પદ અહીં પ્રયોજાયું નથી. બલકે સમાધિ એટલે ખાનાવસ્થા એ અર્થમાં તે એક કરતાં વધુ વાર પ્રયોજાયું છે, જેમ કે; ૧. ......સમાધિમરયામુપાર્િ મા . (૧.૨૨ b). ......સમાધિમેકમ મન્નતિ (૩.૪૦ d) ૩. ......fટ થવથા સમાધિવચમ્ (૩.૫૦ b) ૪. .....સમાધિમાથાય તો મિરાતમન: . (૫૨ b) ૫. અાપત્તામઢ સમાધિન......(૫.૪૫ c). ૦ દિચ—આ શબ્દપ્રયોગ બે વાર થયો છે, જેમ કે; ૧. .....તલાલસાનિવ પ્રયુન્નતે (૫.૩૫ d) ૨. ......વિછે સાદરચક્રથા પ્રસક્રમ (૭,૧૬ d) આ સંદર્ભો સ્પષ્ટ રીતે સાહિત્યશાસ્ત્રીય જણાય છે. ૦ સવિત–આ પદ બે વાર પ્રયોજાયું છે અને દેખીતી રીતે તો તેમાં અનમિતિવાદનો સત જણાય છે. પરંતુ તે વ્યંજના તરફ હોઈ શકે. તે સંદભો આ પ્રમાણે છે: ૧. ...ત્રપુરાસ્ટિાદ્રસૂતિઃ (૪.૧૪ b) ૨. ન મૂતિમિરષ્ટામિરિ'મૂતામિ ચિંતઃા (ઉ.૨૬ d). ૌમાર્ચ–તે નામે એક કાવ્યગુણ વિચારાયો છે. પરંતુ કાવ્યગુણના શાસ્ત્રીય અર્થથી જુદા જ અર્થને વિષે તેનો ઉલ્લેખ બે વાર થયો છે, જેમ કે ૧. શિવપુષ્પાજકુમાથી.. (૧.૪૧ ૩) ૨. મૃણાસ્ટફૂત્રાષિસૌદમા'... (૩૪૯ c) આ રીતે લગભગ પચાસસાઠ જેટલી કાવ્યશાસ્ત્રીય વિગતો એક અથવા એક કરતાં વધારે વાર કમારસંભવમાં ઉલ્લેખ પામી છે. તે સર્વમાં કાવ્યશાસ્ત્રીય સંકેત જેવા જતાં સ્પષ્ટ થયું કે બધા જ સંદર્ભોમાં કાવ્યશાસ્ત્રીય સંસ્કાર નથી તેમ છતાં લગભગ અડધા એટલે કે ત્રીસેક જેટલા સંદર્ભે શહ સાહિત્યશાસ્ત્રીય સંસ્કારવાળા જણાય છે તેમાં અંગહાર, અભિનય વગેરે જેવા કેટલાક પ્રથમતઃ નાટયશાસ્ત્રીય કહી શકાય તેવા સંદર્ભો પણ છે તથા શબ્દ, અર્થ, પદ, ભાવ, ૨સ વગેરેને લગતા તથા અભિધા, વ્યંજના, ઉપમા વગેરેનો સ્પષ્ટ સંકેત કરતા કાવ્યશાસ્ત્રીય સંદર્ભો પણ છે. અલબત્ત કાવ્યશાસ્ત્રનાં જે વિભિન્ન તો સ્વીકારાયાં છે તે ધ્વનિ, ગુણ, દોષ વગેરેને નિર્દેશ શુદ્ધ કાવ્યશાત્ર સંસ્કારથી નહીં પણ કેવળ સામાન્ય કાશગત અભિધાથમાં થયેલું જણાય છે આ દ્વારા એ તારણ ઉપર પહોંચી શકાય કે કાલિદાસ એમના સમયના કાવ્યશાસ્ત્ર તથા નાયશાસ્ત્રની પરિભાષાથી અનભિજ્ઞ તે નહીં જ હોય અને એમના પ્રયોગોએ અનુગામી સાહિત્યશાસ્ત્રીય પરંપરાઓને કંડારવા માં સેતુ બાંધી આપ્યો એમ કહીએ તો તે યથાર્થોક્તિ જ લેખાશે. ૫• ]. [સામીપ્ય; ઑકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમુચ્ચય અલંકારના એક ઉદાહરણની સમીક્ષા પારુલ માંકડ शशी दिवसधूसरी गलितयौवना कामिनी सरो विगतवारिज मुखमनक्षर स्वाकृतेः । प्रभुधनपरायणः सततदुर्गतः सज्जना नृपाङ्गणगतः ल्याला मनसि सप्त शखानि मे ॥ નીતિશતક, ૪૫ ભહરિનું ઉપયુક્ત ઉદા. આલંકારિકોએ સમુચ્ચયના સદસઘોગ નામક ભેદ માટે આપ્યું છે. કે સમુચ્ચયના આ ભેદનું લક્ષણ બાંધતા કહ્યું છે : सदसतः शोभनाशोभनस्य तादशेन सदसता समुच्चीयमानेन योगो... (અલંકારસર્વસ્વ, સૂત્ર-૬૭ ઉપરની વૃત્તિ) સત અસત અર્થાત (અનુક્રમે) શોભન અને અશોભન પદાર્થોને તેના જેવા જ શોભન અને અશોભન પદાર્થો સાથેનો યોગ. - રયુકે આપેલું ઉપર્યુક્ત ઉદા. મમ્મટે પણ આપ્યું છે, એકનું સમુચ્ચયનિરૂપણું પણ મમ્મટને સામે રાખીને કરવામાં આવ્યું છે. આ ઉદા.ની પ્રથમ મમ્મટે કરેલી સમીક્ષા જોઈએ. મમ્મટ નેધે છેअत्र शशिनि धूसरे शल्ये शल्यान्तराणीति शोभनाशोभनयोगः । (ક. પ્ર., સૂત્ર-૧૭૭ પરની વૃત્તિ) અહી' નિસ્તેજ ચન્દ્ર પી શલ્ય હાજર હોવા છતાં બીજા શકે છે પણ ગણાવ્યાં છે. આમ સારી માઠી વસ્તુઓ ભેગી થતાં સમુચ્ચય અલંકાર થયો છે. ઝળકીકરે ઉદ્યોત પ્રમાણે નેધતાં જણાવ્યું છે કે અહીં શામના-મનને દ્વન્દ સમાસ ન માનતાં “મૂળે સારી પણ પરિસ્થિતિ વિશેષને કારણે ખરાબ-અશોભન થઈ ગયેલી” એમ કમધારય સમામ સમજ જ યોગ્ય છે.' હવે ૨યક એમના અલંકાર સવવમાં આ ઉદા.ની સમીક્ષા કરતાં નોંધે છે કે અહી' ચન્દ્ર સ્વતઃ શોભન છે, છતાં પણ તેમાં દિવસને કારણે ધુસરતા આવી હોવાથી અશોભતા આવી જાય છે. આથી તે સત પણ છે અને અસત પણ છે તેને તેવા જ પ્રકારના કામિની વગેરે પદાર્થો સાથે સમૂરચય છે. તે પછી રુક આગળ નોંધે છેनत्वत्र कश्चित्समुच्चीयमानः शोभन अन्यस्त्वशोभन इति सदसद्योगो व्याख्येयः। અલંકારસર્વસ્વ, પૃ. ૬૦૯) સદસઘોગ શબ્દની વ્યાખ્યા એવી ન કરવી કે જે, પદાર્થોનો સમુચ્ચય કરવામાં આવે છે તેમાંથી એકને શોભન અને તેનાથી ભિને બીજાને અશોભન માનીને તેમને વેગ ક૬૫. સહાયક સાધક, લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ સમુચય અલંકારને એક ઉદાહરણની સમીક્ષા ] [ ૧૫૧ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે એવો પ્રશ્ન થાય કે “રાજાના આંગણુ સુધી જનાર ખલ” એ તે કેવળ અશોભન જ છે. ત્યારે બાકીના બધા પદાર્થો શોભન જ છે. આથી આ ોગ પ્રમાણે અહીં સતની સાથે અસતને યોગ કેમ ન માની શકાય? રક આના પ્રત્યુત્તરમાં પ્રસ્તુત ઉદા.ને સદોષ બતાવતાં કહે છે કે “કૃપાળતઃ ત્ર” એ અંક્ષના કથનથી અહીં પ્રક્રમભંગને દોષ થાય છે. આથી આ તો સદોષ જ છે, સૌન્દર્યને હેતુ નથી. આમ આ અંશ ઉપેક્ષણીય છે. માટે મમ્મટ વગેરે અન્ય આચાર્યોએ આટલા અંશને “સહચર ભિન્નાથ” માનીને દોષયુક્ત જ કહ્યો છે. અહી ખલને તત્વ” ને કારણે શોભન તથા સ્વત: દુષ્ટ હોવાથી અશોભન માનીને સમર્થન કરવું જોઈએ. પરંતુ આમ સ્વીકારવા છતાં પણુ દોષને સર્વથા નિરાસ થતો નથી કારણ કે આરંભ વિશેષ્યની શોભનતા અને વિશેષણની અશભનતાથી થયો છે. જ્યારે અહીં પરિસ્થિતિ ઊલટી જ છે.૩ અહી' વિશેષણગત શોભનત્વ પહેલાં અને વિશેષગત અશભનવ પછી આવ્યું છે. ટકમાં આ પ્રકારના સમુચ્ચયમાં શશી, કામિની, સરોવર, મુખ, સ્વામી અને સજજન આ છ સ્વત: તો શોભન જ છે પણ તદ્દતદ્ પરિસ્થિતિને કારણે અશોભનીય બન્યા છે જ્યારે ખલ સ્વત: અશોભન હોવાથી સહચરભિન્નત્વને દોષ આવે છે. કદાચ નૃપાંગણને સદાશોભન ગણી લઈએ તો પણ વિશેષ્યને બદલે અહી' વિશેષણ પહેલાં આવ્યું હોવાથી પ્રક્રમભંગનો દોષ તો રહે જ છે.' આ ઉદા.ને વિશેષ સ્પષ્ટ કરવા સુચ્યક પુનઃ એક પૂર્વપક્ષ નિરૂપે છે. તુરા: મરમાળા વગેરે સમુચ્ચયના (અસદ્યોગ સમુચ્ચયના) ઉદા.માં પણ સારી ત્રિવધૂત ઇત્યાદિની જેમ જ સદસઘોગ શા માટે ન માની શકાય ? સિહાની જણાવે છે કે. એવું નથી કારણ કે, બને પવોમાં કવિની વિરક્ષા ભિન્ન ભિન્ન છે. શશિ દિવસ ઇત્યાદિ પદ્યમાં કવિની વિવક્ષા એવી છે કે પદાર્થો શેભન હોવા છતાં પણ પદાર્થો વિશેષમાં અશોભનતા છે, કારણવશાત અશોભનતા આવી ગઈ છે. જેમ કે ચન્દ્રની ધૂસરતા દિવસને લીધે છે. જ્યારે રા: વગેરેમાં સ્મરબા વગેરે પદાર્થો “સર્વથા અશોભન છે” એવી કવિ વિવક્ષા છે. આમ બંનેમાં અંતર છે. માટે જ તે એકમાં “મારા મનમાં સાત શક્ય છે' એવો ઉપસંહાર કરવામાં આવ્યો છે. કારણ કે પહાથ સુદર હેવાથી હૃદયમાં સ્થાન તે પામે છે પરંતુ વ્યથાજનક સિદ્ધ થતાં તે અશોભન સિદ્ધ થાય છે, જ્યારે તુવરા: ક્ષમાળા: વગેરે પદ્યમાં “કેમ સહન થાય?” રવામાં આવ્યો છે, તેની પાછળ આ પદાર્થો અશુભ છે એવો અભિપ્રાય રહેલ છે. આમ સમુરચય અલગ જ છે. વિશ્વનાથ યકને અનુસરીને જ આ ઉદા.ની સમીક્ષા કરે છે. इह केचिदाहु: शशिप्रभतीनां शोभनत्व खलस्याशोभनत्व चेति सदसद्योगः इति । अन्ये तु शशिप्रभृतीनां स्वतः शोभनत्व धूसरत्वादीनां त्वशोभनत्वमिति सदसद्योगः । | (સાહિત્યદર્પણ, ૧૦.૮૫ પરની વૃત્તિ) સ્પષ્ટ છે કે દ્વિતીય મત વ્યક છે. વિશ્વનાથ આ જ વૃત્તિમાં આગળ નેધે છે કે અહીં શશિ વગેરેમાં ધૂસર વગેરેનું અત્યંત અનુચિતત્વ છે તે વિછિત્તિવિશેષ માટે છે અને તેથી ચમત્કાર સર્જાય છે. મનસિ સત્ત, વગેરે ૧૫૨] [સામીઓઃ ઍકટોબર, ’૯૩–માર્ચ, ૧૯૮૪ For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપસંહારથી પણ સિદ્ધ થાય કે “કૃપા 11: ૪”માં ભગ્ન પ્રક્રમ–દેષ એટલા માટે છે કે સર્વત્ર શોભન વિશેષ્યોથી જ આરંભ થયો છે. જ્યારે અહી વિશેષણથી થયો છે. આમ આલંકારિક અનુસાર આ ઉદા.ને વિમર્શ કર્યો. અંતમાં એટલું ધ્યાનાહ કે જે પાઠભેદને સવીકારવામાં આવે તો આ સુંદર ઉદા. સહચરભિન્નત્વ અને પ્રક્રમભંગ ઉભયદોષથી મુક્ત બની શકે છે.. છે. આધુનિક ટીકાકાર અને વિદ્વાન શ્રી રેવાપ્રસાદ દ્વિવેદી અલંકારસર્વસ્વના (પૃ. ૬૦૬) તેમના ટિપણમાં નીતિશતકના ટીકાકાર શ્રી રામચન્દ્ર બુધેન્દ્ર જેવો મત ધરાવે છે. જો કે તેઓ અહી: એકલો દીપકાલંકાર માનતા નથી પરંતુ સમુચ્ચયને દીપકનું અંગ બનતે સ્વીકારે છે. તેમના મત પ્રમાણે રાજપ્રાસાદમાં રહેલ દુષ્ટ વ્યક્તિ પ્રકૃત છે અને ધૂસરિત ચંદ્ર વગેરે અપ્રકૃત છે. અહીં કેવળ અશભનોનો જ યોગ છે કારણ કે કવિવિક્ષા છે કે “મારા ચિત્તમાં સાત શલ્યો છે. જો શક્ય હોય તે અશોભન જ હેય ને ? આમ સમુચ્ચય સ્વમાં પ્રરૂઢ થતો નથી. પણ દીપકનું અંગ બનીને આવે છે. A વળી રેવાપ્રસાદજીએ અન્ય નવી વિગત પર ધ્યાન દોરતાં કહ્યું છે કે પ્રસ્તુત ઉદા.માં ચમત્કારનું કારણ સમુચ્ચય નથી પણ વૈષમ્ય છે. ક્યાં સુંદર, હૈદ્ય એવો ચંદ્ર અને કયાં ધૂસરતા? એવો ભાવ પણ ચમત્કાર જન્માવે છે. આથી આવા પ્રકારના સમુચ્ચયના ઉદાહરણમાં વૈષમ્ય રહેશે અને વિશ્વમાંલંકારના ઉદા.માં સમુચ્ચય અલંકાર સંભવશે, ભેદ કેવળ એટલે જ કે સમુચ્ચયમાં વૈષમ્યગુણ કિયાગત રહેશે અને વિષમમાં દ્રવ્યગત. એમ તો આ પદ્યમાં માલા-સમુચ્ચય પણ સ્વીકારી શકાય કારણ કે શશી, કામિની ઈત્યાદિ અનેક પદાર્થો છે. વળી શશિ અધિકરણ છે, ગુણ નથી. આથી ઉઠેકે લક્ષમાં આધેય કે અધિકરણ અથવા તે શાભાકરમિત્રે પ્રોજો છે તેમ ધમ શબ્દ પ્રયોજવો જોઈએ. ગુણ શબ્દને અથ ધર્મ લેવાથી કિયાને પણ તેમાં સમાવેશ થઈ જશે. આપણે અહીં સમુચ્ચય અને દીપકને સંકર સ્વીકારી શકીએ અને વૈષમ્યને ગમ્યમાન થતું સ્વીકારી લઈએ કારણ વિષમ અલંકાર શબ્દત: જણાતો નથી. માદટીપ ૧. જઓ ઝળકીકર બાબોધિની, પૃ. ૬૮૮, ગવનમેટ એરિયન્ટલ પ્રેસ, મુંબઈ ઈ. સ. ૧૯૧૭ ૨. ઝળકીકર યકને અનુસરીને સહચર ભિન્નત્વ અને ભગ્નપ્રક્રમ વગેરેને નિર્દેશ કર્યો છે. -જુઓ બાલબોધિની, પૃ. ૬૮૮ ઉપરાંત સોમેશ્વર અને માણિજ્યચજે પણ એમની “સંકેત” ટીકામાં યકને અનુસરીને જ આ સમજૂતી આપી છે. (જુઓ સંકેત અનુક્રમે, પૃ. ૩૧૨ અને પૃ. ૨૬૭) ૩. શ્રી અરવિન્દ નીતિશતકનાં એમનાં Free translation માં વિશેષ્યને પહેલાં મૂકયુ છે અને વિશેષણ ને પછી: જેમ કે- A base man standing by a monarch's throne; p. 23 ૪. મમ્મટના ટીકાકાર માણિકયચન્દ્ર સૂરિ યકને અનુસરીને આ ઉદા સમજાવતા હોવા છતાં એક સૂચન કરે છે સમુચ્ચય અલંકારના એક ઉદાહરણની સમીક્ષા] [૧૫૩ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नृपाङ्गणगतो राज्ञः प्रसादवित्तः पुमान् । स तद्रूपः सन् धूसरत्वेनासन् । कामिनीति सन् । गलितयौवनत्वमसत् । एवमग्रेऽपि विशेष्यद्वारेण सत्ता विशेषण वारेणासत्तैकस्य वस्तुनः सर्वत्र ज्ञेय । इह विशेष्यस्य सत्त्व' विशेषणस्य चासत्त्व प्रक्रान्तम् । ततो नृपाङ्गणगत इति विशेषणतया चासत् । સંત, પૃ. ૨૬૭ આમ માણિકચન્દ્ર અનુસાર “રાજાના આંગણાંને” જ વિશેષ્ય ગણવું જોઈએ અને ખલ-ક્ટ પુરુષને વિશેષણ ગણવું જોઈએ, જેથી વિશેષ્યનું શોભનત્વ અને વિશેષણનું અશોભનત્વ એવો કમ જળવાઈ રહે. કદાચ નરેન્દ્રપ્રભસૂરિએ એટલે જ “કૃપસર વકતઃ” એવું પાઠાન્તર આપ્યું છે (અલંકાર મહોદધિ, પૃ. ૩૧૭) અને ઝળકીકરે “નૃપામત” એવુ' પાઠાન્તર નાંખ્યું છે. ૫. આખું ઉદાહરણ આ પ્રમાણે છે : दुर्वारा: स्मरमार्गणाः प्रियतमो दूरे मनोत्युत्मुकें गाढ' प्रेम नव वयोऽतिकठिनाः प्राणाः कुलं निर्मलम् । स्त्रीत्व धैर्यविरोधि मन्मथसुहृत्काल: कृतान्तोक्षगो नो मुख्यश्चतुरा: कथनु विरहः सो एत्य इत्थशठः ।। નીતિશતકના ટીકાકાર શ્રી રામચન્દ્ર ભુપેન્દ્ર અહીં શશી વગેરે અપ્રકતાના અને પ્રકૃત ખલનાં દખડતત્વના સામ્યને લીધે પમ્પ ગમ્યમાન હોવાથી થયેલો દીપક અલંકાર માને છે. (પૃ. ૨૮) પરંતુ આલંકારિકોએ અહી સમુચ્ચયન સદસદ્યોગ જ સ્વીકાર્યો છે. ૧૫૪ ] [ સામીણ : ઑકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંભાતનું મુઘલકાલીન વિરલ ખતપત્ર વિભૂતિ લિ. ભક તાજેતરમાં જ અમદાવાદના બે. જે. વિદ્યાભવનની હસ્તપ્રતોના છુટા-છવાયાં પત્રોમાંથી અત્યંત છા કાગળના કટકા ભેગા કરવાથી એક આખું ખતપત્ર હાથ લાગ્યું છે. એ મ્યુઝિયમના સામાન્ય પરિગ્રહણ કમાંક ૧૬,૨૯૧ થી બેંધાયું છે. હાટ ગ્રહણુક આ ખતપત્ર ૨૬.૫૪૪૯ સે.મી. માપનું છે. આ ખતપત્ર કાગળની બંને બાજુએ લખાયેલું છે. એની ભાષા અને લિપિ ગુજરાતી છે. એની પતિ ૨૬ છે અને લખાણું સળંગ રેખાની નીચે લખાયેલું છે. આગળ વચ્ચોવચ્ચ “શ્રી ગણેશાયનમ:”, પાછલી બાજુએ છેલ્લે મિતુ'માં ૧૫ સહીઓ અને સાક્ષ'માં “1” કરીને ૧૨ સહીઓ વંચાય છે. સારાંશ : સ્વસ્તિશ્રી વિક્રમ સંવત ૧૭૯૨ ના ભાદરવા વદ ૮ ને ગુરુવારે બાદશાહ શ્રી ૭ મહેમદશાહ ગાજી રાજ્ય કરતા હતા ત્યારે અમદાવાદમાં સૂબા અહેસંગ મહારાજ ખંભાત ખાલસે દીવાન અબદલ હુસેનખાન કાછ મીર માસુમ નવાબ મોમીનખાન હાકેમ નાઝાં મખાન નાયબ કાજી સૈયદઅલી વાકાનવેસ મીર અભરામ દરોગા અજમતુલા એગ દીવાન અલીનકી (નગરશ્રેષ્ઠ ) આણંદરામ મહેતા - કોટવાલ સાહી (યશોદ એ?)વ નમાલી ખંભાતના રહેવાસી સલાટની સાક્ષીમાં મોઢ જ્ઞાતીય અડાલજાની હયાતીમાં ગાંધી કલ્યાણજી ભિમાજીએ બે ખંડનું હાટ ઠા. રઘુભાળ, વહેરાઈ નાથા જોગી ગથા, વ્યાસણ મંગળ, સા. ભાઈ (વાસ) ભવની આણંદરામ શવાસુજી તથા મીઠા વેણી વગેરે ગામ પટેલોને રૂ. ૨૫/માં ગ્રહણે લખી આપ્યું. વળી લખી આપ્યું. કે એ રૂ. ૨૫ ખરો, ૧૧ માસાના અમદાવાદ તથા ખંભાતની કસાલના જ્યારે જેવા પડે તેવાં રોકાડા ગામની હાજરીમાં અથવા (જે તે ન બને તો) ઘરેણા, વાસણો હવેલી અને ઓવારામાં ઢોરઢાંખર જે હોય તે ભરપાઈ કરી દેવા. (અવધિ-અડાલજની હયાતી સુધી ? ૫. ૧૦ ?) અત્યંત જીણું ખતપત્ર હોવાથી હાટનું વર્ણન પૂરેપૂરું સમજી શકાતું નથી. એકંદરે લાગે છે કે બે ખંડની હાટની બે બાજુએ ઉઘાડી અગાસી, આગળના ભાગમાં પીટણ, પડાળી અને સહિયારી દીવાલ છે. પડોશમાં એક મીઠા ગોકળ પિતાના સ્વતંત્ર માલિકીના મકાનમાં રહે છે. એ ઘર અને હાટની વચ્ચેની દીવાલ પણ સહિયારી છે. એના આંગણામાં ચબૂતરે, નાની ડોકાબારી અને રવેશ આવેલ છે. એ હાટમાં કંઈ પણ ભરે-ભરાવે, પેટા ભાડે આપે કે ગિરવી આપી શકે. એ મકાન તૂટી જાય તે ત્યાં જે હાજર હયાત હોય તે બધા દુરસ્ત કરાવી આપે કોઈ જ ત્યાં હાજર ન હોય તે ત્યાંના બેની હાજરીમાં જે ખર્ચ થાય તે મજરે આપે. રકમનું વ્યાજ નહિ કે દુકાનનું ભાડું નહિ. કેર્ટકચેરી કે દેવી આપત્તિ આવી પડે તો તેના દેવા પેટે એ રકમ એક સાથે બધું ગણાય. છેલ્લે “મતુ' અને “સાક્ષ'માંની સહીઓ પૈકી કેટલીક ઉપરના લખાણમાં ઉપલબ્ધ છે, જેમકે વાસણ મંગળ, રઘુ દયાળ, ભાઈદાસ ભગવતાની, સા. ભવાની, આણદા રાઘવજી વગેરે. * મ્યુઝિયમ-ઇન-ચાર્જ, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ ખંભાતનું મુઘલકાલીન વિરલ ખતપત્ર] [૧૫૫ For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તુત ખતપત્રમાં પ્રથમ નામ બાદશાહ શ્રી મહેમદશાહ ગાળ આવે છે, જે ભારતના ઇતિહાસમાં મુહમ્મદશાહ રંગીલા જાણી તરીકે દિકહીને મુઘલ બાદશાહ છે. તેના નામના સિક્કા પર મુહમ્મદશાહ ગાઝી' લખાણ મળે છે. તેના રાજ્યકાલ (ઈ. સ. ૧૭૧-૧૭૪૮) દરમ્યાન ગુજરાતને મૂો મહારાજ અજિતસિંહ ચાલુ ર હેલો, તેના પછી જોધપુરના મહારાજા અભયસિંહ થયા. તેની સૂબેદારી (ઈ. સ. ૧૭૩૦-૩૭) દરમ્યાન તેણે પિતાના નીમેલા રતનસિંહ ભંડારી દ્વારા પિતાનો વહીવટ ચલાવ્યો. મરાઠા-મુઘલોના સંઘર્ષથી કંટાળીને એક વાર ૧૭૩૩માં તે દિલ્હી પાછો ચાલ્યો ગયેલો. એ સમય દરમ્યાન અમદાવાદમાં મુઘલ-મરાઠાઓનું સંયુક્ત રાજ્ય ચાલતું હતું અને ખંભાતને નાયબ સૂબો પોતે મોમીનખાન ગુજરાતનો સૂબો થતા પહેલાં ૧ વર્ષ અગાઉ અમદાવાદમાં હતો. એ વખતે અમદાવાદના પાદશાહી દીવાન અબ્દુલ ગની બેગખાનનું મૃત્યુ થયેલું. તેના પછી તેના પુત્ર અબ્દુલ હુસેનખાનના સૂબાના નાયબ તરીકે હુકમનો નિમણુપત્ર લઈને મોમીનખાન અમદાવાદ આવ્યો હતો. કેમ કે અબ્દુલ હુસેનખાનની સાથે મેમીનખાનને સગાઈને સંબંધ હતો. નાયબ તરીકે તેના સહી-સિકકાવાળી સનદ કે હુકમનું એ સમયે મહત્ત્વ હતુ.૪ ભે, જે. વિદ્યાભવના સંગ્રહાલયમાં સિદ્ધજને વિ. સં. ૧૭૯૬ ને એક આરસને શિલાલેખ સુરક્ષિત છે. તેમાં મુહમ્મદશાહ પાતશાહ જે દિલ્હીના બાદશાહ ઔરંગઝેબને પ્રપૌત્ર હતું તેના નામ પછી એ લેખમાં અમદાવાદના સૂબા-નવાબ મૂ (મો)મીનખાનનું નામ આવે છે. એ જ પ્રસ્તુત ખતપત્રમાં ઉહિલખિત (ગુજરાતને સૂઓ) મોમીનખાન (ઈ. સ. ૧૭૩-૧૭૪૩) છે. આમ આ શિલાલેખમાં તેને ગુજરાતના સૂબેદાર અને ખતપત્રમાં ખંભાત ખાલસે હાકેમ મોમીનખાન કહ્યો છે. આ પરથી મોમીનખાનના સૂબા થતા પહેલાં ૧ વર્ષ પહેલાંના પ્રસ્તુત ખતપત્ર અને ગુજરાતના સૂબા થયાના ૫ વણ પછીનો શિલાલેખ-એમ બંને સાધનો મોમીનખાનની કારકિર્દીની સાક્ષી પૂરે તેવાં છે, જે આ મ્યુઝિયમમાં સચવાયેલાં છે.પ મોમીનખાન શરૂઆતમાં પિટલાદનો ફોજદાર હત૬ પછીથી ખંભાતમાં કારભાર કરીને ગુજરાતના સૂબા બનવાને મનસૂબો સેવતો હતો. રતનસિંહ ભંડારીના કારભાર દરમ્યાન તે અમદાવાદ પર લશ્કરી ઘેરો ઘાલવામાં વ્યસ્ત રહ્યો અને મરાઠાઓની કનડગત દૂર કરવાનો પ્રયાસ કરતો રહ્યો.૮ વખત જતાં તેના બહાદુરીભર્યા અને બાહોશ કાર્યોથી ખુશ થઈને તેને “નજમુદોલા” “દિલાવર જંગ,” “નુરુદ્દીન મહમદખાન મમીનખાન બહાદુર” ખિતાબથી સમ્માનિત કરવામાં આવ્યો તા.૮ તે ખંભાતની નવાબીના સ્થાપક મનાય છે. ઈ. સ. ૧૭૭૬માં અભયસિંહને બદલે બીજો સૂબો ન આવે ત્યાં સુધી મોમીનખાન ગુજરાતને સૂબેદાર(ઈ. સ. ૧૭૩૭-૪૩) રહ્યો.૧૦ પ્રસ્તુત ખતપત્રમાં એ સમયે નાયબ હાકેમ નાઝામખાન એ મોમીનખાનને જમાઈ હેવા સંભવે છે, જેનું મૂળ નામ નજમુદોલા મિરજા નાસર, જેને “નજમખાન” પણ કહ્યો છે. હાજી મીર માસુમખાન એ જનાગઢને નાયબ ફોજદાર હતો. જેને મુહમ્મદશાહે ઈ. સ. ૧૭૨૦ માં રાજકેટને મહેલ જાગીરમાં આપ્યો હતો. ઈ. સ. ૧૭૩૨ સુધીમાં તેણે રાજકેટનું નામ પિતાના નામ પરથી “માસૂમ. બાદ પાડેલું. આ ઉપરાંત ખંભાતના નાયબ કાજી તરીકે સૌયદઅલી, વાકાનવીસ કીપ મીર અભરામ, અદાલતના દા રોગો અજમતુલા બેગ, દીવાન અલીનકી ? નારાયણ મહેતા, કોટવાલ અણુંદરામ અને વનમાલીનાં નામે ઉપલબ્ધ થાય છે. આમ આ ખતપત્રમાંથી ખંભાતના અમલદારોમાં નવાં નામે જાણવા મળે છે. ૧૫૬] [સામીપ્ય: ઓકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ સમયે ખંભાતની દેવાની પોળ અને બળદેવની પાળ રાજમાર્ગ પર આવેલી હતી, જેની પાસે આ હાટ હશે. એને આગલે ભાગ દુકાન તરીકે અને પાછલે ભાગ વખાર કે રહેણાક તરીકે વપરાતો હશે. હાલમાં પણ પ્રાચીન ગામોમાં આ પ્રકારની હાટ હોય છે, એ હાટના વર્ણનમાં કેટલાંક વિશેષ શબ્દ જોવા મળે છે. જેમ કે પાટણ ઉઘાડી બારી કે નાને ખાંડણિ, કરી=જાડી દીવાલ, હાટડુ =દીવાલમાં ઊંડું નાનું એક બારણાવાળું કબાટ, જેનું બારણું દીવાલની સપાટીમાં જ હોય, ચબૂતરોચકલાં કબૂતર વગેરે માટે દાણા-પાણી મૂકવાની ઊઘાડી અગાસી, જેને કેટલીક વાર નીસરણી પણ હોય. ગભાણું ઢોર-ઢાંખરને રહેવાની જગ્યા ઉપરાંત રસોડું, પાણિયા, ટાંકુ, કૂઈ વગેરે તે હોય જ. આ બધા શબ્દ તત્કાલીન સ્થાપત્યકીય રચના પર પ્રકાશ પાડે છે. વ્યવસાય અને જ્ઞાતિ પરથી અવટંકનું સૂચન થાય છે. અહીં અડાલજ, મહેતા, પટેલ, ગાંધી, સલાટ, ચોકસી, દુધારા, ભાડભૂજા વગેરે અટકોની પ્રાચીનતાનું પણ સુચન થાય છે. એ સમયે અમદાવાદ-ખંભાત બંનેની ટંકશાળના રૂપિયાનું મૂલ્ય સરખું હશે. ૧૧ માસાના ચાંદીના રૂપિયા ચલણમાં ચાલતા હશે.૧૩ છતાં વ્યવહારમાં સંભવતી વિષમતા દૂર કરવા માટે સ્પષ્ટતા કરી છે કે જે રોકડા રૂપિયા ન આપી શકાય તો તેને બદલે વિનિમયના બીજા સાધનોરૂપે એ કિંમતના ઘરેણાં, વાસણે ઉપરાંત ગભાણમાં ઢોર-ઢાંખર પણ ભરપાઈ કરી શકાતા હશે. ' આ ખતપત્ર જે દિવસે લખાયુ એ દિવસે તા ૧૭-૯-૧૭૩૬ને શુક્રવાર આવે છે. તેથી વારની ગણતરીનો ફેર પડે છે.૧૪ આમ આ ખતપત્રમાંથી એ સમયના અમદાવાદના અને ખંભાતના મુખ્ય હોદેદારો અને ખંભાતની અગ્રગણ્ય વ્યક્તિઓનાં પણ નામો તથા વિગતે પ્રાપ્ત થાય છે. એ મુઘલકાલના ઇતિહાસની માહિતી સાથે માત્ર મેળવવા પૂરતી જ નહિ પરંતુ તેમાં ઉમેરો કરવા માટે પણ ઉપયોગી થઈ પડે છે. આથી એને સમાવેશ તત્કાલીન ઐતિહાસિક સાધનસામગ્રીમાં પણ કરી શકાય.૫ પાઠ શ્રી ગણેશાય નમ: ૧. સ્વસ્તિ : શ્રીમતૃ(નૂ)પ વિક્રમારક(ર્ક) સમઆયાતિ)(તી)ત સંવત ૧૭૯૨ના વરખે ભાદુવા વદ ૮ વા ગરેજી અદે ઘ) હ પાદશાહા શ્રી ઉમેહેમદ સાહા ગાજી [સુબેન કા રાઝ (જયં) કરોતિત તસ્યા દેસા(સ્યા)શાત ગુજ (જ)રાધીસ(શ) અમદાબાદ ૩. વાલે સેબે સાએબ માહારાજ શ્રી ૫ માહારાજ અભેસંગજી દીવ્યાની શ્રી ૫ અબદલ હસંનખાન ૪. શ્રી રાજનગર મળે છે. હવે શ્રી ખંભાત ખાલસે હવાલે હકંમ શ્રી [૫] નબાપ મોમીનખાન અમદા૫. બાદ મહેયસર છે તેહેન મૂકી શ્રી ખંભાત મથે નાઅભ(નાયબ ?) હાકેમ નાંઝામખાંન ફઝાએ કરતા ૬. કાજી શ્રી ૫ મીર માસુમ હજુરમાં છે, તેને મૂકા. શ્રી ખંભાત મળે નાયબ કાછ સેયદ અલી વ્યાકા૭. નવે શ્રી ૫ મીર અભરામ અદાલતના દરોગા શ્રી ૫ અજમ-તુલા બેગ દીવ્યાન શ્રી ૫ અ૮. લીન કી હજુરમાં છે તેના મૂકામ શ્રી ૫ ખંભાત વ્યાસ્ત મથે વાય (નાયણ?) મેહતા આણંદરામ ૯, ટવાલે શ્રી ૫ સાદ્ધી સદ એ વ મા(મીલી પંચકુલ પ્રતીપત : શ્રી ખંભાત વાસ્તે વલ મોઢ અડા ૧૦. ળળ હયાતી અવધે શાખા અમ ગાંધી/કલ્યાણજી ભ [લિખિત ભમાજ જોગ લી?] ખી[] ખંભાતનું મુઘલકાલીન વિરલ ખતપત્ર] [ ૧૫૭ For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧. ગ એક ગરાય વાતે બૅગ સલાટ હયાત સમસ્ત ઠાર રઘુ દળ તથા વેહે રાઈ નાથા - ૧૨. થા જેની મથા તથા વ્યાસણ મંગળ તથા ભાઈ સા. ભવાની તથા આણદારામ સેવકી ૧૭. છ તથા નીઠાણી એ તાન જણું ત્થા [પટલીઓ વગરે સલાટ હયાત સમસ્ત બાલગ૧૪. પાલ અસતા ખરાંદતાતે રૂપૈઆ ૨૫ અંકે પચવીસ પહેલા ખરા ખરા શા૧૫. શીકાર એને મોહરા રૂપુ તેલ માસા ૧૧ાાના શ્રી અમદાવાદી તથા ખંભાતની (2) ૧૬. શાલના જવારે જેવા પડે તથા ચાલે તારે તેવા રોકડા હયાત સમસ્ત દેવા[: રેણણાં) ૧૭. પર દેવા તે ઘરેણું હાંડા હવેલી કે દીમ ગોવારા મછે નજીક બ દેવની પિળને લગતુ હ. I] ૧૮. ઠ(2) દખણ [*]શામાં Jિબારનુ[] હાટ ખંડર છે તે ઉપર છે તે ઉપર પીટકુ ઉધાડી અગાસી છે એ હાટન કરો ૧૯. [સહિયારો છે. રસોડું હાટડું રસોડાનું છે તે તથા પરવશા (સાથે સા૨૦. ઉપર રવેશની અગાશી એ વગતનું છે. તે પટલ મીઠા ગોકળના કબજા ૨૧. ભિોગવટાને છે તેઓ વચ્ચે [----]ગણે ચબૂતરો ઇરગ શ્યા, ૨૨. તે ઉપર રવેશની અગાશી એ વગતનું હાઠ ! હયાત સમસ્તનું છે. તે ૨૩. ઉપર હયાત સમતે દેવાએ હાઠનું ભાડું] નહી : તે ગરથનું વ્યાજ નહી. એ હાઠ મળે તમે ૨૪. વસો વસાતો ભરો ભરાવો વખાર કરો કરા આડ ઘરેણે મુ(ભૂ)કે એ હાઠ પડુ આ ૨૫. ખડુ હયાત સમસ્ત કરાવી આપે [.] હયાત હાજર ન હોય તો તમો જણું ૨ હજર ખર ૨તે મમ)જરે આપુ..] રાજક દેવક ગરથ ભેય ઉપર દેવા કેલકાત...રહીત એક મૂઠે ગરા [અત્ર મ0] રવા આલ આણદા રાધવજી ભાઈદાસ ભગવતાની જોગીઆ ભગવંત વાસણું મંગળ ભાવચંદ સુરચંદ ગવતમ અમેરા સરમાં ખસલ બાપુ જાણઆ બાપુ જન []ધા [પટેલ] મતુ કરપાશંકર પરભા રાધવ અંટોલ ખીમા નાગર પરભુ મીઠા ઠાર (બીજાં બે નામો ફાટી ગયા છે.) ચિત્ર સાબ. ૧ શા ભૂલા અરીદાશ ૧ શા કાશી વણરશી શાખ ધણી ૨ હજુર ઉપર લખાગાન ૧ મંગલજી મોતી સાખ ૧ ધેળા ભગવાન સાખ બે હજુર ૧ ગાંધી : કાલીદાસ રાયજી શાખ ઘણી બે ૨ હજાર ૧ ગાંધી : વણારસી વેણીદાસ ઘણી ૨ હજુર ૧ ચોકશી જેઠા કેશવરાય ૧ ચોકશી નારણુ નાનુ (લાલ ?) ૧ દુધારા : ગુલાબની શાખ ઘણું ૨ હજુર ૧ દઆલ ખુશાલ ભવાની શાખ ઘણું ૧ ભાડભુજી ૨ હજુર દેવશાખ ધણી ૨ હજુર ૧ સબતની સા(શા)ખ ૧૫૮ ] [ સામીપ્ય: ઓકટોબર, ૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આણંદસમ સવજી=આણદા રાધવજી ? ભાઈશા ભવાનીeભાઈદાસ ભગવતાની ? નીકા વેણી=વણુરશી વેણીદાસ ? પાદટીપ ૧. કૃષ્ણલાલ મો. ઝવેરી (અનુ), “મિરાતે અહમદી' (મિ. એ.) અમદાવાદ, ૧૯૩૩, પૃ. ૩૮-૪૦; ૨. બી. જેટ, ખંભાતનો ઇતિહાસ,’ અમદાવાદ, ૧૯૩૫, પૃ. ૬; ૨. છો. પરીખ અને હ. ગં. શાસ્ત્રી (સંપા.), “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક,” ગ્રં. ૬; (ગુ. રા. સાં. ઈ), અમદાવાદ, ૧૯૭૯, પૃ. ૯૭, ૧૦૮, ૨૨૨, ૨૨૯, ૨૩૧ ૨, મિ. એ , પૃ. ૨૪૩, ૨૫૦, ૨૫૭-૧૫૮, ૪૬૨; ઈ. વિ ત્રિવેદી, “ગુજરાતના મુસિલમકાલીન સંસ્કૃત અભિલેખોમાંથી મળતી માહિતી,' વિભાગ ૧, (અપ્રગટ મહાનિબંધ), અમદાવાદ, ૧૯૭૧, ૫. ૮૭; નવીનચંદ્ર આ, આચાર્ય, “મુઘલકાલીન ગુજરાતનો ઇતિહાસ (મુ. ગુ. ઇ), અમદાવાદ ૧૯૭૧, પૃ. ૯૫-૯૬,. ગુ. રા. સ. ઈ., પૃ. ૯૭, ૧૦૫-૧૧૮, ૨૨૨, ૨૨૯, ૨૩૧ ૩. મિ. એ., પૃ. ૪૬૨,. M. F. Lokhandwala, Mirati Ahmadi (M. A.), Baroda, 1903, p. 491; ગુ. રા. સાં. ઈ., પૃ. ૧૦૬ ૪. મિ. એ. પૂ. ૧૫, ૨૦૪, ૨ ૩૭, ૨૩૯, ૨૪૭ ઇત્યાદિ, M. A., p. 491 ૫. ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. વિદ્યાભવન સંગ્રહાલયનું ખતપત્ર નં'. ૧૬૨૯૧, અને શિલાલેખ-સા. પરિક્રમાંક ૧૩૩૯૨., “બુદ્ધિપ્રકાશ,” અ', ૧૨૭; ૫. ૧૨૭; હ, ગં. શાસ્ત્રી (સંપા.), “ગુજરાતના ઐતિહાસિક લેખો,’ ગ્ર.૫, મુઘલકાલ, લે, નં. ૬, મુંબઈ ૧૯૯૧, પૃ. ૧૦૯ . મિ. એ. પૃ ૧૯૮; ગુ. રા. સાં. ઈ., ૧૦૫ ૭. ગુ. રા. સાઈ., પૃ. ૧૦૮ ૮. મિ. એ., પૃ. ૧૦૮, ૫૬ ૧; જેટ, ઉપર્યુક્ત. પૃ. ૬૧; ગુ. રા. સાં. ૪, પૃ. ૧૧૦ ૯. મિ. એ; જેટ, ઉપર્યુક્ત, પૃ. ૬૦-૬૧; ઈ. વિ. ત્રિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૮૮; મુ. ગુ. ઈ; ૫. ૯૬-૯૭., ગુ. રાચા. ઈ પુ. ૧૦૫, ૧૦૯, ૧૧૦, ૧૫૮-૧૫૯ ૧૦, “મિ એ; પૃ ૧૦૮, ૧૭૮, ૧૯૮, ૨૪૧, મુ. ગુ. ૪, પૃ. ૯૭, ગુ. રા. સાં. ૪, પૃ. ૧૯ » મિ. એ; પૃ. ૩૯૯; ૪૧૦, ૪૬૮, ૪૩૨-૪૩૩, ૪૫૦, ૬૬૧ ૧૨ મિ. એ; પૃ. ૩૫, ૩૪૦; શ્રી જેટ, ઉપર્યુક્ત, પૃ. ૪૮, મુ. ગુ. ૪, પૃ. ૧૪, ગુ. રા. ૪ પૃ. ૧૨૪ ૧ M. A, part II, p. 236, 299; મિ. એ, પૃ. ૨૪, ૩૪, ૪૦, ૪૩૫, મુ. ગુ. ઈ, પૃ. ૧૮૫, ગુ. રા. સાં. ઈ, પૃ. ૨૨૨, ૨૨૯-૨૩૧ 78. L. D. Swamikannu Pillai, An Indian Ephimeres, Vol Vi, Delhi, 1982, p. 273 ૧૫ આ ખતપત્રને મૂળ પાઠ જોઈ જવા બદલ હૈ હરિપ્રસાદ ગ શાસ્ત્રીની તેમજ આ ખતપત્રના પ્રકાશનની પ્રેરણું તેમજ મંજૂરી આપવા બદલ હૈ પ્રવીણચંદ્ર ચિ. પરીખ, નિયામક, જો જે. વિદ્યાભવન, અમદાવાદની હું આભારી છું. ખંભાતનું મુઘલકાલીન વિરલ ખતપત્ર] [૧૫૯ For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગામ : દૂર તથા નજીક : સ્થળનામના પરિપ્રેક્ષ્યમાં મણિભાઈ મિસ્ત્રી * સ્થળ નામને ઇતિહાસ રસપ્રદ છે. આ બાબતમાં વડોદરાસ્થિત ગુજરાત સ્થળનામ' સંસદે નોંધપાત્ર કામ કરેલું છે. તેને અહેવાલ “સંસદની વ્યાખ્યાનમાળા', ભાગ એકમાં પ્રાપ્ય વિદ્યામંદિર, વડોદરા તરફ પ્રસિદ્ધ કરેલ છે. આ ગણતરી ૧૯૫૭ થી શરૂ થઈ હતી. . ભોગીલાલ સાંડેસરા તેના પ્રમુખ હતા તથા ડે. ૨. ના. મહેતા તેના મંત્રી હતા. કોઈ કારણસર ૧૯૬૨ માં તે પ્રવૃત્તિ મંદ પડી ગઈ. સંસદને અહેવાલ જોતાં જણાય છે કે ડે. ૨. ના, મહેતાએ વડોદરા શહેર તથા તાલુકાનાં સ્થળ નામો વિષે વ્યાખ્યાનો આપ્યાં હતાં. હૈ. હરિપ્રસાદ શાસ્ત્રીએ મૈત્રક રાજ્યમાં ઉપલબ્ધ સ્થળનામો વિષે એક વ્યાખ્યાન આપ્યું હતું. સ્વ. ઉમાકાંત એ શાહે કશ્યપ સંહિતાનાં નામે વિષે એક વ્યાખ્યાન આપ્યું હતું. ભાનુપ્રસાદ ચેકસી એ ચરોતરનાં સ્થળ નામ વિષે વ્યાખ્યાન આપ્યું હતું, શ્રી અરુણોદય જાનીએ બુડત સંહિતામાં ઉપલબ્ધ સ્થળનામ વિષે વ્યાખ્યાન આપ્યું હતું. શ્રી સુરેશચંદ્ર કાંટાવાળાએ મત્સ્યપુરાણ અંતર્ગત નર્મદા માહાત્યનાં સ્થળનામો સંબંધી વ્યાખ્યાન આપ્યું હતું. સ્વ. કનૈયાલાલ દવેએ પાટણાં સ્થળનામો વિષે વ્યાખ્યાન આપ્યું હતું. શ્રી પુષ્કર ચંદરવાકરે ખંભાતનાં સ્થળનામો વિશે વ્યાખ્યાન આપ્યું હતું. પ્રા. નરોત્તમભાઈ વાળંદે ભરૂચનાં સ્થળનામો વિષે વ્યાખ્યાન આપ્યું હતું. કોઈ કાર સર મહેસાણા, વલસાડ, ડાંગ, કચ્છ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના લગભગ બધા જ જિલ્લાઓમાં કંઈ કામ થઈ શક્યું નહોતું. આ નિબંધમાં મહેસાણા તથા વલસાડ જિલ્લાઓનાં સવળનામો સંબંધી થોડો પ્રયાસ કર્યો છે. કેટલીક વાર એક જ નામના એક કરતાં વધારે ગામો હોય છે. દાખલા તરીકે વલસાડ જિલ્લામાં એક “પારડી' ગામો છે, તેમને એક બીજાથી અલગ પાડવા આજુબાજુનાં ગામોને ઉપગ થાય છે. દાખલા તરીકે તાલુકાનું મુખ્ય પારડી છે, તે ઉપરાંત પારડી હરીઆ, પારડી પારનેરા, કિલે પારડી, સરપર પારડી, પલસાણા તાલુકામાં પારડી ધાના, પારડી કેબા; ચોર્યાસી તાલુકામાં પારડી કણદે તથા નવસારી તાલુકામાં સાતેય પારડી છે. ડે. રમણલાલ મહેતાએ પારડી વિષે એક પુસ્તિકા લખી છે, તેમજ ઘણી વધારાની માહિતી આપી છે.' બારડોલી તાલુકામાં પારડી વલોડ છે. મહેસાણા જિલ્લામાં આઠેક વાસણ ગામે છે, ચાણસ્મા તાલુકામાં ઝીલીઆ વાસણું, ગલોલી વાસણું; પાટણ તાલુકામાં ભૂતિયા વાસણ, ભાટ વાસણું, વીસલ વાસ, ટાંક વાસણ તથા ગુલવાસણ છે, વિસનગર તાલુકામાં જેતલ વાસણ છે. કેટલીક વાર એક જ નામનાં ગામે અલગ ગગા નાનું, મોટું, ખારૂ, મીઠું વાપરી ગામ અલગ પાડવામાં આવે છે. પાટણ તાલુકામાં બે વાવડી છે મીડી વાવડી તથા ખારી વાવડી, હું પાટણ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે અઠવાડિયામાં એક વાર ચાલતે જતો હતો. રસ્તામાં જ * નિયામક, વિજય મિસ્ત્રી કન્સ્ટ્રકશન લિ, અમદાવાદ ૧૬ ૦] [ સામીપ્ય : ઑકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org મીઠી વાવડી આવે છે. થોડા ગાઉ પછી જરા બાજુમાં ખારી વાવડી આવે છે. (વાળંદભાઈ આ સંબંધો એક કહેવત છે કે “વાવડી ચસ્કી !' મેં આ બંને ગામ વાળંદ ભાઈઓને મળી, કઈ વાવડી ચી હતી તે જાણવા પ્રયત્નો કર્યા હતા. બંને ગામના વાળંદભાઈએ પોતાની વાવડી ચસ્કી તે સ્વીકારવા તૈયાર નથી). વાંસદા તાલુકામાં બે વાલઝર ગામ છે. નાની તથા મોટી ધરમપુર તાલુકામાં બે વાઘછીપા ગામો છે, નાનું તથા મોટું. સુરત જિલ્લામાં કેટલાંક ગામો પાછળ “યાણુ” એટલે કે સ્થાન શબ્દ વપરાય છે. દાખલા તરીકે ચલથાણ, કલથાણ, પરમાણુ. ઉપરના પ્રકારે જાણીતા છે. મને એક જુદા જ પ્રકાર વ્યારા તાલુકામાં જણાયો છે, તે વિષે હવે લખું છું. એક જ ગામનાં બે નામો હોય તેને અલગ પાડવા ‘દૂર’ અને ‘નજીક” શબ્દ અસલ ગાયકવાડી તાલુકા ફક્ત વ્યારા તાલુકામાં જ જણાય છે. રસપ્રદ વાત એ છે કે આ ગામોને અલગ ગણવા તાલુકાના મુખ્ય મથક વ્યારાથી જ ગણવામાં આવે છે. - આ માહિતી જ્યારે હું વ્યારા તાલુકામાં આવેલી નાની નદી ઓલણ પર Aqua duct -નદી પરથી ઉકાઉ વર્તુળમાં આવેલી નદી પર ડાબા કાંઠાની કેનાલ પર પુલ સને ૧૯૭૫-૭૬મા બાંધાતે હતો ત્યારે નજીકનું ગામ બામણામાલ દૂર' હતું, તે પરથી કુતૂહલ થયું. ગુજરાત રાજ્યમાં વસતી ગણતરી સને ૧૯૭૧ માં થઈ હતી, તેમાં સુરત જિલ્લાની વસતી ગણતરીના રિપોર્ટમાંથી આ માહિતી મળી હતી. તેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે. તેમાં વ્યારાથી કઈ દિશાએ ઉત્તર કે દક્ષિણ તે દર્શાવ્યું છે. ગામનું વ્યારાથી કેટલા વ્યારાથી ગામનું વ્યારાથી કેટલા વ્યારાથી નામ કિલોમીટર દૂર દિશા નામ કિલોમીટર દૂર દિશા બેડકુવા દૂર ૧૬ ઉત્તર અંધારવાડી નજીક ૨ દક્ષિણ બેડકુવા નજીક ઉત્તાર ભોજપુર દૂર ૧૦ કેટીસકુવા દૂર ૧૦ ઉત્તર ભોજપુર નજીક કેટીસકુવા નજીક ઉત્તર બામણમલ દૂર ૨૬ રામપુરા દૂર ૨૪ બામણમલ નજીક ૧૧ રામપુરા નજીક ૨ ઉમરગામ દૂર કરે દક્ષિણ અંધારવાડી દૂર ૩૨ ઉમરગામ નજીક દક્ષિણ તાલુકાનાં કુલ ગામ ૧૪૯ ભારતની વસતી ગણતરી ૧૯૦૧, વિભાગ (અ) તથા (બ) સુરત જિલ્લો. નવાઈની વાત એ છે કે આ માહિતી ફક્ત ૧૭ી ના ગુજરાતી રિપોર્ટમાં જ છે. ૧૯૭૧ ના અંગ્રેજી રિપોર્ટમાં નથી. તેમજ ૧૯૮૧ ના ગુજરાતી તથા અંગ્રેજી રીપોર્ટમાં નથી. ૧૯૭૧ ના રિપોર્ટ પ્રસિદ્ધ થવાના હજી બાકી છે. દક્ષિણ દક્ષિણ દક્ષિણ દક્ષિણ દક્ષિણ ૧. ૨. ના. મહેતા, પારડી', ૫, ૭-૨૦ ગામ દૂર તથા નજીક 1 [૧૬૧ For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra એગણીસમી સદીમાં સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાનુ આંદોલન* www.kobatirth.org એસ. વી. જાની + ઓગણીસમી સદી એ ભારતના ઇતિહાસમાં સામાજિક સુધારાની દૃષ્ટિએ મહત્ત્વને સમય ગવામાં આવે છે. આ સદીએ ભારતમાં સુધારાની સદી બની રહી અને તેણે આધુનિક યુગમાં પ્રવેશ કર્યાં. નવા પ્રવાહોની શરૂઆત અને તે ઘટનાએ પ્રત્યે પ્રતિસાદ આ સમયમાં વધારે આવિષ્કાર પામે છે.' આ સમય દરમ્યાન પાશ્ચાત્ય દેશેશના સષ' તથા પાશ્ચાત્ય સાહિત્ય અને વિજ્ઞાનના અભ્યાસના પરિણામે રાજકીય, આર્થિક સહિત સામાજિક ક્ષેત્રે મહત્ત્વના અનેક ફેરફાર થયા. પરિણામે ભારતને સમાજ સુધારા અને પરિવત નના વળાંકે આવી પહોંચ્યા. સૌરાષ્ટ્રમાં પણ ૧૮૦૬-૦૮ માં વોકર-કરાર થતાં સૌરાષ્ટ્રમાં મરાઠામેની અવારનવાર થતી મુલકગીરી ચડાઈ આના અત આવ્યે અને સૌરાષ્ટ્રમાં શાંતિની ઉષા પ્રગટી, તેમાં પણ ૧૮૨૦ માં બ્રિટિશ સત્તાએ ગાયકવાડ સાથે કરાર કરતાં સૌરાષ્ટ્રમાં બ્રિટિશરાની સર્વોચ્ચ સત્તા સ્થપાઇ. તે વર્ષમાં જ અ'ગ્રેજોએ રાજકોટમાં એજન્સીની કેડી સ્થાપી. તેથી ૧૮૨૦ તું વ સૌરાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રે એક નવા યુગને ઉદ્દય સૂચવે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં બ્રિટિશ કોડીની સ્થાપનાને પરિણામે તે સૌરાષ્ટ્ર બહારના અતેક પ્રદેશે. સાથે સપર્ક માં આવ્યું તથા તેનાથી સાંસ્કૃતિક ક્ષેત્રે નવા પ્રવાહની શરૂઆત થઇ.૪ સૌરાષ્ટ્રના સમાજ અને અતંત્ર ઉપર પણ તેની અસર થઈ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓગણીસમી સદીના પ્રારભે ગુજરાતમાં સૌ પ્રથમ સ્વામી સહાનંદે (૧૭૮૧–૧૮૩૦) પ્રા. લિકાગત હિન્દુ માળખામાં રહીને પરિન લાવવાના પ્રયાસ કર્યાં હતા. તેમને ગુજરાતના આદ્ય સુધારક કહી શકાય. સૌરાષ્ટ્ર પણ્ તેમનુ` કા ક્ષેત્ર હતું. સૌરાષ્ટ્રમાં તેમણે છેકરીઓને દૂધ-પીતી કરવાની પદ્ધતિને વિરાવ કર્યાં હતા. તેએ તેને ત્રિ-હત્યા (સગાની હત્યા, બાળકની હત્યા અને સ્ત્રીની હત્યા) કહેતા.પ ઉપરાંત તેમણે સોની પ્રથા દૂર કરવાના પ્રયાસેા કર્યાં તથા લેકને વહેમ કે મત્રતંત્રમાં આસ્થા ન રાખવાના ઉપદેશ આપ્યા ૬ 津 પશ્ચિમ ભારતમાં સામાજિક ક્ષેત્રે સુધારા માટેના પ્રયત્ન સૌ પ્રથમ મુંબઈમાં અને પછીથી સુરત તથા અમદાવાદમાં થયા હતા. ગુજરાતની સમાજ સુધારા માટેની સૌ પ્રથમ મહત્ત્વની એવી સચ્ચા નવ ધર્મ સભા’' સુરતમાં ૧૮૪૪માં સ્થપાઈ હતી. તેની સ્થાપનામાં દુર્ગારામ મંછારામ દવે (૧૮૦૯-૧૮૭૬)એ મહત્ત્વનેા ભાગ ભજવ્યેા હતા. આ સભાના મુખ્ય હેતુએ હતા જ્ઞાતિભેદ નાબૂદ કરવેા, વિધવા વિવાહને ઉત્તેજન આપવુ, મૂતિ પ્રશ્નને અંત લાવવા, ખેાટા વહેમે ખુલ્લા પાડવા, જાદુગર તથા ભુવા જતિનો વાતા ખુલ્લી પાડી વગેરે. આ સંસ્થાની મર્યાદાએ હોવા છતાં તે બ્રિટિશ શાસનતી સ્થાપના પછી પશ્ચિમ ભારતમાં ઉઠ્ય પામી રહેલ સામાજિક જાગૃતિની પ્રથમ મૂ અભિવ્યક્તિ હતી. શિક્ષણ મારફત સામાજિક સુધારાને પ્રાત્સાહન આપવા ૧૮૪૮ માં અમદાવાદમાં ધી ગુજરાત વર્નાકયુલર સેાસાયટી'' સ્થપાઈ હતી. + ૧૬૨] ગુજરાત ઇતિહાસ પરિષદના ૧૭ મા અધિવેશન, અમદાવાદ મુકામે રજૂ કરેલ સંશોધન લેખ પ્રાધ્યાપક અને અધ્યક્ષ, અનુસ્નાતક ઇતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ [સામીપ્ટ : કટોબર, '૯૩-મા', ૧૯૯૪ For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં સુધારાનાં મુખ્ય કેન્દ્ર સુરત અને અમદાવાદ હતાં, તે સૌરાષ્ટ્રમાં સુધારાનાં મુખ્ય કેન્દ્ર રાજકોટ અને જૂનાગઢ હતાં. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ શાસનની સ્થાપનાને પગલે સામાજિક ક્ષેત્રે સુધારાનું વાતાવરણ સર્જાયું હતું. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ વહીવટીતંત્રમાં અથવા દેશી રાજ્યોમાં મહત્વનાં હોદા ધરાવતા બ્રિટિશ અમલદારો અને દેશી અમલદારોએ આ ક્ષેત્રે પહેલ કરી હતી. જૂનાગઢના નાગર દીવાન રણછોડજી(૧૭૬ ૮-૧૮૪૧) એ સૌરાષ્ટ્રમાં રજપૂતોમાં પ્રવર્તતા છે કરીએને દૂધ પીતીના ચાલને નાબૂદ કરવા બ્રિટિશ સરકારને મદદ કરી હતી. આમ તેમણે સુધારા કરવામાં પરોક્ષ સહકાર આપ્યો હતો. પરંતુ સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાની ચળવળના મુખ્ય પ્રણેતા હતા. જૂનાગઢના શ્રી મણિશંકર જટાશંકર કિકાણ (૧૮૨૨-૧૮૮૪). શ્રી મણિશંકર કિકાણીએ જનાગઢમાં ૧૮૫૪ માં સુ૫થ પ્રવર્તક 'હની' સ્થાપેલી છે પછીથી “સૌરાષ્ટ્ર નાગર મંડળી” નામે ઓળખાતી આ સંસ્થાનો હેતુ પ્રચલિત રીતરિવાજોમાં ફેરફાર કરવા-કરાવવાનું હતું. આ સંસ્થા દ્વારા તેમણે ભાંગ-ગાંજ જેવો નશો ન કરવા અને અઘટિત રૂઢિઓ કાઢી નાખવા માટે પ્રયાસ કરેલા. શ્રી કિકાણી ૧૮૩૪ થી ૧૮૭૪ સધી રાજકેટમાં સ્થપાયેલ બ્રિટિશ પોલિટિકલ એજન્સીમાં વિવિધ હોદાઓ ઉપર રહ્યા હતા. બ્રિટિશ કોડીની સ્થાપના પછીના વર્ષોમાં રાજકેટ સૌરાષ્ટ્રની રાજકીય-સામાજિક-આર્થિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું હતું. સુરતના દુર્ગારામ મહેતા ૧૮૫૨ માં સુરતથી શિક્ષણ ખાતામાં બદલી પામીને રાજકેટ આવ્યા હતા. વળી ૧૮૫૩ માં અમદાવાદની અંગ્રેજી શાળાના હેડમાસ્તર ભોગીલાલ પ્રાણવલભદાસ કાઠિયાવાડના કેળવણી ખાતાનાં વડા તરીકે બઢતી પામીને રાજકેટ આવ્યા હતા. તે બનેના સક્રિય સહકારથી શ્રી કિકાણીએ રાજકેટમાં ૧૮૫૬ માં “વિદ્યાભ્યાસ મંડળી ની સ્થાપના કરી હતી. આ સંસ્થા પણ સામાજિક દૂષણે અને અંધશ્રદ્ધા તથા વહેમ દૂર કરવા પ્રયત્ન કરતી હતી. ઈ. સ. ૧૯૬૪માં શ્રી મણિશંકર કિકાણીએ જૂનાગઢમાં “જ્ઞાન ગ્રાહક સભા સ્થાપેલી. આમ તે એક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવા માટેની સંસ્થા હતી. પરંતુ સાહિત્યના માધ્યમથી તે સંસ્થાએ સામાજિક સુધારાનું પણ કામ કર્યું હતું. શ્રી કિકાણી માનતા હતા કે વ્યવહાર માટે ગજરાતી, ઉનતિ માટે અંગ્રેજી અને ધર્મજ્ઞાન માટે સંસ્કૃત એ ત્રણે ભાષા જરૂરી છે. આ સંસ્થા સ્થાપ્યા પછીના બીજા જ વર્ષે ૧૮૬૫ માં આ સંસ્થાએ જૂનાગઢથી “સૌરાષ્ટ્ર દર્પણ નામનું માસિક પત્ર શરૂ કરેલુ. આ માસિકે નવા વિચારોનો ફેલાવો કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. શ્રી કિકાણીએ આમાં પુનર્લગ્ન તથા મૂર્તિપૂજા જેવા વિષયો ઉપર લેખ લખ્યા હતા. પછીથી રૂદ્રજી સુંદરજી રાણાના તંત્રીપદ હેઠળ તે નવજીવન પામ્યું હતું. અને માસિક તેની ચાર હજાર નકલે વેચાતી હતી તે તેની પ્રસિદ્ધિ દર્શાવે છે.૧૧ સર્વશ્રી મણિશંકર કિકાણી, ભાવનગરના દીવાન ગૌરીશંકર ઓઝા, જૂનાગઢના દીવાન ગોકુળજી ઝાલા તથા દુર્લભજી બાપુભાઈ, કૃષ્ણાજી ભગવાનજી, કબા ગાંધી (ગાંધીજીના પિતા) વગેરેના પ્રયત્નોથી રાજકોટમાં ઈ. સ. ૧૮૬૫ માં “વિદ્યાગુણ પ્રકાશન સભા સ્થપાઈ હતી. પછીથી ૧૮૬૭ માં કરસનદાસ મૂળજી જેવા પ્રસિદ્ધ સુધારક કાઠિયાવાડના પલિટિકલ એજન્ટના મદદનીશ તરીકે રાજકેટમાં નીમાતાં સૌરાષ્ટ્રની સુધારાની પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. તેમના પ્રોત્સાહન...અને શ્રી કિકાણી. ઉત્તમરામ નરભેરામ, નગીનદાસ વ્રજભૂષણદાસ વગેરેના પ્રયત્નોથી રાજકોટમાં ૧૮૬૮ માં “વિજ્ઞાન ઓગણીસમી સદીમાં સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાનું આંદોલન ] [૧૬૩ For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિલાસ'' માસિક શરૂ થયુ' હતું. તેના તતંત્રી તરીકે ટ્રેનીંગ કોલેજના પ્રિન્સિપાલ હરગેવિ`દદાસ કાંટાવાલા હતા. શ્રી કિકાણીના તથા અન્યાના અનેક લેખા આમાં પ્રસિદ્ધ હતા. શ્રી કિકાણી સુધારક ઉપરાંત ચિંતક પણ હતા. તે કન્યા કેળવણીના સમય`ક અને બાળલગ્ન પ્રથાના વિરધી હતા, પરંતુ વિધવા પુનલગ્નની તરફેણ કરતા ન હતા. તેઓ યાનંદ સરસ્વતીની જેમ હિન્દુઓ માટે વેદને પ્રમાણભૂત ગ્રંથ માનતા હતા. છતાં તેએ! દયાનંદની જેમ મૂર્તિપૂજાના વિરાધી ન હતા. તેમણે તે સ્વામી ધ્યાન તે મૂર્તિપૂજા અંગે ચર્ચા કરવા રાજકોટ આવવા આમંત્રણ આપ્યું હતું. તેઓ આવી ન શકતાં શ્રી કિકાણીએ મૂર્તિ પૂજન અંગે તેમને ૨૪ પ્રશ્નો પૂછ્યા હતા. તેના જવાબ ધ્યાન ૢ વતી પૂર્ણાનંદે આપ્યા હતા.૧૨ આમ તેમનું વલણ એકદરે રૂઢિચુસ્ત સુધારાવાદીનું હતુ. તેઓ હિન્દુધર્મની પ્રણાલીને અનુસરીને સુધારે કરવાની તરફેણમાં હતા. પરિણામે તેમના સુધારા આંદેલને ગુજરાતની જેમ પ્રત્યાધાત પેદા કર્યા ન હતા.૧૩ રાજકોટમાં આ સમાજનો સ્થાપના પણ કરવામાં આવી હતી. (૧૮૭૪) ઉપરાંત રાજકોટમાં સ્વદેશ ઉદ્યમવધક સભા, જામનગરમાં મનેારજકસભા અને પારબરમાં સુએધ ડીલેટી ગ સાસાયટી સ્થપાયા હતા. તે ઉપરાંત મેરખીની આય સુષેધક મ`ડળી, દ્વારકાની નૌતમ નાટક મ’ડળી, અને વાંકાનેરની આય`હિતવર્ધક નાટક કંપનીએ સામાજિક પરિવતનની પ્રક્રિયામાં પરાક્ષ રીતે મહત્ત્વના ભાગ ભજવ્યેા હતેા.૧૪ આ બધાં સ્વૈચ્છિક મ`ડળે! માટે ભાગે શહેરામાં સ્થપાયાં હતા અને સમાજની ઉચ્ચ જ્ઞાતિઓ જેવી કે નાગર, બ્રાહ્મણુ, વાણિયા, કાયસ્થ, બ્રહ્મક્ષત્રિય વગેરેને વિશેષ સ્પર્શીતાં હતાં. આ બધાં મડળેાતે પરિણામે કેટલાંક સામાજિક સુધારા આકાર પામ્યા હતા. જેમ કે સૌરાષ્ટ્રમાં પ્રથમ વિધવા વિવાહ ૧૮૭૩માં થયેા હતો. ૧૮૮૧-૮૨ માં વિધવાવિવાહના બનાવા કુતિયાણા, ધારાળ, જામનગર, રાજાટ, કુંડલા વગેરેમાં પણ બન્યા હતા.૧૫ પરદેશગમન ઉપર સામાજિક પ્રતિબધા હોવા છતાં ગાંધીજી સહિત કેટલાક યુવાનેએ ઇંગ્લેન્ડ જેવા વિદેશેાની મુલાકાત લીધી હતી. ભાવનગરના મહારાજા તખતસિંહુજી (૧૮૬૯-૧૮૯૬) તથા ગોંડલના ઠાકોર સાહેબ ભગવત સિંહજી (૧૮૬૯ -૧૯૪૪) અને સૌરાષ્ટ્રના કેટલાંક રાજ્યાનાં નાગર દીવાને સમાજ સુધારાના હિમાયતી હતા, પરંતુ સમાજમાં રૂઢિવાદી પરિબળેનું પ્રભુત્વ હતું. તેથી પરંપરાવાદીએ અને સુધારાવાદીઓ વચ્ચે ણુ સ`શે તેવા ભય હતા. પરંતુ સુપારકાના અગ્રણી શ્રીમદ્િશ કર કિકાણીએ આવા સતે ટાળ્યેા હતેા કારણુ કે તેમણે માત્ર એવા જ પાશ્ચાત્ય સામાજિક વિચારા અને મૂલ્યે। સ્વીકાર્યાં` જે તત્કાલીન સમાજનાં પર પરાગત મૂલ્યા સાથે ટકરાતાં ન હાય.૧૭ વળી તેથી તેમણે ધીમી ગતિએ આગળ વધવાનું પસંદ કરેલું. તળ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં સુધારકાની પદ્ધતિમાં પણ ફેર હતા. તળગુજરાતના બૌદ્ધિકા પરિવર્તનવાદી હતા જ્યારે સૌરાષ્ટ્રના સરક્ષણુત્રાદી હતા, તળ ગુજરાતના પરિવર્તનવાદીગ્મા ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિની ઊંડી અસર હતી જ્યારે સૌરાષ્ટ્રના સંરક્ષવાદીએ ભારતીય સંસ્કૃતિના પાયાના તત્ત્વાના ચાહક હતા. ગુજરાતનું સુધારા આંદેલન ઝડપી ગતિવાળું અને વ્યાપક સ્વરૂપનું હતુ જ્યારે સૌરાષ્ટ્રનુ` સુધારા આંદોલનક્ષેત્ર મર્યાદિત હતું. સૌરાષ્ટ્રના સુધારા ગુજરાતના સુધારાની પેઠે ગાજી ઊયે નહિ, પરંતુ ગુજરાતમાં સુધારાનું કામ સક્ષેાભી થયું તે સૌરાષ્ટ્રમાં શાંતિથી, ગભી રતાથી થયુ`.૧૮ નવલશકર લ. પડયાએ લખેલુ' કે કાઠિયાવાડના રાજકારણની ખટાશ અને પાશ્ચાત્ય ૧૬૪] [સામીપ્ય : ઑકટોબર, '૯૩-મા', ૧૯૯૪ For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org વિચારેની ખારાશમાંથી કદાચ નવું કૂટાટ પેદા થાય૯ પરંતુ શ્રી મણિશંકર કિકાણીના પ્રયત્નોથી સૌરાષ્ટ્રમાં આવું ઘર્ષણ નિવારી શકાયું હતું. કારણ કે શ્રી કિકાણીનો સુધારો ઠાવક અને ઠરેલા હતા. ૨૦ તે જીવનપદ્ધતિમાં ઉથલપાથલ કરનાર ન હતી. આમ ૧૯ મી સદીમાં સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાના આંદોલનની ગતિ ધીમી હતી. તેને પ્રભાવ ઉજળિયાતવર્ગ પૂરતે મર્યાદિત હતા છતાં તેણે રૂઢિચુસ્ત સમાજના કવચને ભેદ્યુ હતુ અને ૧૯ મી સદીમાં સૌરાષ્ટ્રને સમાજને પરિવર્તનની નવી દિશા તરફ તે દોરી ગયું હતું. પાદટીપ ૧. દેસાઈ, નીરા અ. ગુજરાતમાં ઓગણીસમી સદીમાં સામાજિક પરિવર્તન, અમદાવાદ, ૧૯૮૩, પ્રરતાવના, પૃ. ૪ ૨. અમરેલી ડિસ્ટ્રીકટ ગેઝેટિયર (અંગ્રેજીમાં), અમદાવાદ, ૧૯૭૨, પૃ. ૬૮ ૩. ભાવનગર ડિસ્ટ્રીકટ ગેઝેટયર (અંગ્રેજીમાં), અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૭૨ ડેક, હતા, અરબન-સરલ ઈન્ટીગ્રેશન ઈન રીજીઓનલ ડેવલપમેન્ટ-એ કેસ સ્ટડી ઓફ સૌરાષ્ટ્ર (અંગ્રેજીમાં), શિકાગો, ૧૯૭૬, પૃ. ૨ ૫. ભાલજી મણિલાલ એલ., સ્વામી સહજાનંદ (અંગ્રેજીમાં), અમદાવાદ, ૧૯૬૦, પૃ. ૩૨ ૬. મશરૂવાલા, કિશોરલાલ, સ્વામી સહજાન, અમદાવાદ, ૧૯૪૦, પૃ. ૫૭-૫૮, ૬૦-૬૨ રાવલ, આર. એલ., સોસિયલ એનવાઈન્સ એન્ડ રિફોર્મ મુવમેન્ટ ઇન નાઈટીન્ય સેમ્યુરિ ગુજરાત-ધી કેસ ઔફ દુર્ગારામ મહેતા એસિડિસ વાયુમ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસ વોલ્યુમ-૧, દિલ્હી, ૧૯૮૬, પૃ. ૫૯૬ ૮. જોશીપુરા, જયસુખરામ પુ, મણિશંકર કિકાણુ, વડોદરા, ૧૯૨૦, પૃ. ૪૧ ૯. એજન, પૃ. ૧૮ થી ૨૨ ૧૦. એજન, પૃ. ૫૧ ૧૧. એજન, પૃ. ૩૬ ૧૨. શાસ્ત્રી હ. ગં. અને પરીખ પ્ર. ચિ., ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૮, અમદાવાદ ૧૯૮૪, પૃ. ૪૭૮ ૧૩. એજન, પૃ. ૪૭૮ ૧૪. જાની, એસ. વી., ઓગણીસમી સદીમાં ગુજરાતમાં સામાજિક પરિવર્તનમાં સ્વૈચ્છિક મંડળેનું પ્રદાન, “સમીપ્ય” અમદાવાદ, એપ્રિલ, ૯૦–માર્ચ, ૧૯ ૯૧ નો અંક, પૃ. ૧૫૩ ૧૫. જાની એસ. વી. ઈન્સ્પેકટ ઓફ ધી પાલિટિકલ એજ આન સેસાયટી ઍન્ડ ઈકોનોમી ઓફ સૌરાષ્ટ્ર (૧૮૨૦–૧૯૪૭) (અંગ્રેજીમાં), જર્નલ ઑફ એરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ, વડોદરા, માચ—જન, ૧૯૮૯ ને અક, પૃ. ૩૨૪ ૧૬. એજન, પૃ. ૩૨૪ ૧૭. એજન, પૃ. ૩૨૫ ૧૮. જોશીપુરા, જ, પુ., પૂર્વોક્ત પુસ્તક, પૃ. ૬૬ ૧૯. પંડયા, નવલરામ નવલ, ગ્રંથાવલી, ભાગ-૨, અમદાવાદ, ૧૯૧૫, પૃ. ૪૭ ૨. જોશીપુરા, જ. પુ., પૂર્વોક્ત પુસ્તક, પૃ. ૬૮ ઓગણીસમી સદીમાં સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાનું આંદોલન] T૧૬૫ For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન ભૂપેન્દ્ર અંબાલાલ પટેલ× ઉત્તર ભારતમાં થયેલ ઈ. સ. ૧૮૫૭ના બળવાના પ્રત્યાધાતાથી ગુજરાત અળગું રહ્યું ન હતું. આ વિપ્લવ વાસ્તવમાં લશ્કરી વ્યૂહરચનાનેા ન હતેા, પરંતુ મુસલમાન, મરાઠા, આરબ અને રજ પૂર્તાના ઉત્તર ભારતમાંથી ગુજરાતમાં થયેલા આગમને અહીના ભીલ, કોળી વગેરેને બડ કરવા પ્રેર્યાં, ગુજરાતમાં ઉત્તર ગુજરાત (મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા સહિત) સ્વાત`શ્ય સૌંગ્રામમાં અલિપ્ત રહ્યું નથી. આ ઉપદ્રવ શરૂ થયા ત્યારે ગુજરાતને વેપારી સમાજ ભેાંયરામાં જરજવાહર છુપાવતા હતા, તેની રખેવાળી માટે ચેકીદ્વારા રાખતા હતા. તેા તે જ વેળાએ ઉત્તર ગુજરાતના પાણીદાર ઠાકરડા, પંચમહાલના મરણિયા ભીલ, ચાતરના ખમીરવંતા પાટીદાર અને પહાડી જગલના ખેડૂતે ખેતરા ને પાદરા, કરાડા ને કાતરા, જગલા ને ગાડીએ, નાના કાટ-કિલ્લા ને ખાણેામાં, પેાતાની ગેરીલા' યુદ્ધ-પદ્ધતિના પ્રયાગે કરતા હતા. હવે ઉત્તર ગુજરાતના આ ત્રણે જિલ્લાઓની પ્રજાએ સ્વાતંત્ર્ય સગ્રામમાં આપેલ પ્રદાન વિશે એક પછી એક જોઈએ. સ્વાતંત્ર્ય સ`ગ્રામમાં મહેસાણા જિલ્લાનું પ્રદાન : Acharya Shri Kailassagarsuri Gyanmandir આ જિલ્લાની સ્વાતંત્ર્ય ચળવળ અંગેની વિગતામાં-૧૮૫૭ માં થયેલી અ ંધાધૂંધી, તાર ગા ટેકરીમાં કાળીના બળવા, ગાયકવાડ પ્રદેશમાં નિ:શસ્ત્રીકરણ, અંગભંગના પ્રત્યાધાત વડેદરા રાજ્ય પ્રામ'ડળની સ્થાપના, ૧૯૧૬, રૉલેટ બૅંકટ અને સત્યાગ્રહ, ૧૯૧૯, ૧૯૩૦ ના સત્યાગ્રહ અને ૧૯૪૨ની હિંદુ છેોડો ચળવળ અને તેના પરિણામેાના-સમાવેશ થાય છે, જે નીચે મુજબ છે. X ૧૮૫૭ની અધાધૂંધી : ૧૮૫૭ના બળવાની સીધી અસર મહેસાણા જિલ્લા પર થઈ હતી. વિજાપુર, વડનગર અને ખેરાલુમાં કાળીએના બળવાનેા માત્ર એક બનાવ બન્યા હતા, જેનુ મુખ્ય કારણુ–અંગ્રેજ અને ગાયકવાડના સૈન્યએ ચાંડપ ગામને વિનાશ કરેલ તે હતું. ગાયકવાડે થાણા પર મૂકેલ ૧૦ ધોડેસ્વારેાને લીધે વિજાપુર, વડનગર અને ખેરાલુના કાળીએ ક્રોધિત થયા. ૨૦ મી ઑકટાબર, ૧૮૫૭ના રાજ વડોદરા રેસિડેન્ટ શૅક્સપિયરે ભારત સરકારના સેક્રેટરી એડમ્સનને જણાવ્યું કે ગાયકવાડ શાસન હેઠળના ઉપરના ત્રણ ગામાએ કાળીએા સશસ્ત્ર ભેગા થયા છે. મહીકાંઠાના પોલિટિકલ એજન્ટ મેજર વ્હાઈટલોકે પશુ ૨૧ ઑકટાભર, ૧૮૫૭ ના રાજ મુબઈ સરકારના સેક્રેટરી એન્ડરસનને જણાવ્યું કે, વિજાપુર જિલ્લાના કાળી અને ભીલાએ ગાયકવાડ અને વરસાવા ઠાકારના લેાદરા ગામે હુમલા કરેલ જેમાં એકનુ મૃત્યુ થયેલું અને છ જણા ઘવાયેલા.૨ છતાં બીજે દિવસે તેમણે ૨,૦૦૦ પાયદળ અને ૫૦ અશ્વદળ સહિત પુન: લેાદરા પર હુમલે કર્યાં. વરસાવાના ઠાકોરે તાત્કાલિક ૪૦૦ સશસ્ત્ર સૈનિકને મેજર એન્ડ્રુઝની આગેવાની હેઠળ સરકારી લશ્કરની મદ્દે લેાદરા મોકલ્યા. એથી વિશેષ તે ગુજરાત આકસ્મિક ળમાંથી ૮૦ સૈનિકોને રિસાલદાર માર મહ'મદઅલીની રાહબરી હેઠળ લેારા મેાકલ્યા, પરિણામે મજબૂત લાકરી બળ સામે બળવે ટકયો નહિ * ગુજરાત ઇતિહાસ પરિષદના ૧૭ માં અધિવેશન, અમદાવાદ મુકામે મહાગુજરાત' સાપ્તાહિક રૌપ્યચંદ્રક વિજેતા નિમ્ ધ ૨૦૫, ગાકુલ સેાસાયટી, વટવા રે।ડ, અમદાવાદ ૧૬૬ ] [સામીપ્ય : કટોબર, '૯૩-માર્ચ', ૧૯૯૪ For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને બળવાખોરે વિખેરાઈ ગયા.૩ લેાકાની બળવાખાર વૃત્તિને દાખીદેવા મેજર વ્હાઈટલાકે યુરાપિયન અધિકારીઓની આગેવાની હેઠળ સ્થાનિક પાયદળની એક લશ્કરી ટુકડી, ગાલ દાજો અને સે ધોડેસ્વારી અત્રે સત્વરે મૂકવા સૂચવ્યુ.૪ આમ ૧૮૫૭ના બળવાના મહેસાણા જિલ્લામાં સીધા અને ગભીર પ્રત્યાધાતા પડેલા. તારંગા હીલમાં કાળીના બળવા : (તા. ૧૯-૯-૧૮૫૭ થી તા. ૨૯-૧૧-૧૮૫૭) તારંગા હીલમાં કાળીએના બળવા ત્રણ વાણિયાની ઉશ્કેરણીથી થયેલા જેમાં મગન ભૂખણુ, દ્વારકાદાસ અને જેઠા. માધવછતા સમાવેશ થતા હતા. મગન ભૂખણ્ પાટણના હતા, દ્વારકાદાસ શરાફ અને વિજાપુરના વતની માધવજી કરિયાણાના વેપાર કરતા હતા. આ ત્રણેને વિજાપુરના કમાવીસદાર ઉમેદ હઠીસીંગ તથા અમદાવાદના કેટલાક વાણિયાની મદદ મળતી હતી.૫ ૧૮૫૭માં આ ત્રણે જણા કાવતરું ઘડી અમદાવાદ ગયા, પછી ખેરાલુ તાલુકાના તારંગા હીલ ઘેાડા ખરીદવા અને માણુસા એકઠા કરવા ગયા. તારંગા હીલના કાળી અ ંગ્રેજો સામે થયા. આ વાણિયાઓએ ૨,૦૦૦ માસા અને ૧૫૦ ઘેાડા એકત્ર કરી ખેરાલુ તાલુકાના સિપાર અને સારણા ગામ વચ્ચે છાવણી નાંખી, વિજાપુરની કૂચ દરમ્યાન તેમણે લેાકાની માલમિલકતે લૂટી તથા ઊભા પાક વાઢી લીધા. વિજાપુર પરગણામાં મંડાલી (ખેરાલુ) અને ખરાડ (વિજાપુર) ગામ વચ્ચે તેમણે છાવણી નાંખી. ત્યાંથી તેઓ પીલવાઈ (વિજાપુર) અને કાઢ્ઢાડી (વિપુર) ગામેા તરફ ગયા. કેળાએ પીલવાઈ ખાતેની વાણિયા આગેવાનાની મદદની ખાતરીતે અવગણી લેાદરા તરફ આગળ વધ્યા. રસ્તામાં ગાયકવાડના એ સૈનિકાને લૂટ્યા. લાદરાવાસીઓ સ્વબચાવ માટે લડવા. ગાયકવાડના લેએ તેમને મદદ કરી. સ્થાનિક હુમલા પછી કાળીએને આગળ વધવાના અવકાશ ન મળ્યેા. છાબલિયા (ખેરાલુ) ગામની કાળી સ્ત્રીઓએ સલાહ આપી કે, ‘સરકાર બળવાન છે અને તમારે વાણિયાના વચન પર વિશ્વાસ રાખવા જોઈએ નહિ.' કોળીઓએ આ સલાહ સ્વીકારતા મગનલાલે નાસી જવું પડયું, સમેાઉ (વિજાપુર તાલુકા)ના થાણેદારે મગનલાલ અને તેના સાથીઓની ધરપકડ કરી, જપ્તી કરી અને કેસ ચલાવી મગનલાલ સહિત કેટલાક સાથીઓને મોતની સજા ફરમાવાઈ. ગાયકવાડ પ્રદેશમાં નિ:શસ્ત્રીકરણ (તા. ૨૯-૪-૧૮૫૮ થી તા. ૨૧-૫-૧૮૫૯) : ભારત સરકારે ફરમાવેલ નિ:શસ્ત્રીકરણની જાણ થતાં વડોદરા સરકારે તેના શાસન પ્રદેશમાં નિ:શસ્ત્રીકરણ અંગેના પગલાં ભરવા શરૂ કર્યાં. નિ:શસ્ત્રીકરણના અમલ માટે પર્યાપ્ત જિલ્લા વહીવટી તત્રના અભાવે બળવાખેાર ગામડાંએ માટે સરકારને ખાસ લશ્કર મેાકલવુ' પડયું. દેવરાસન, મે (મહેસાણા તાલુકા) અને વસઈ (વિજાપુર તાલુકા) ગામે લશ્કરી સૈનિકા ગાઠવવા પડયા.જ વિજાપુર તાલુકાની પ્રજાના વિરોધ હાવા છતાં ગાડિ પોલિસની મદદથી વડોદરાના કામદાર ભીવરાવ રામચંદ્ર ચિ'ચધારકરને નિઃશસ્ત્રીકરણનું કામ સોંપવામાં આવ્યું. આથી ભવરાવ સાદરાના એજન્ટને મળ્યા. પછી આનેાડિયા, સીગપુર, અને ધારુ ગામના લેાકેાને વિજાપુર ખેલાવી હથિયાર સાંપવા બાબતે લખાણુ માંગ્યું. કડીથી પચ્ચીસ ગાર્ડિ` પેોલિસને મદદે મેાકલવા વિનંતી કરી. આખરે તેમણે કડી પ્રાંતના ૨૪૫ ગામડાંને નિ:શસ્ત્ર કર્યાં .૧૦ આસિસ્ટંટ પૅલિટિકલ એન્જન્ટાની મદદથી દરેક અધિકારીએ વિન્નપુર, વડનગર, વીસનગર અને ખેરાલુ ગામમાંથી હથિયાર જપ્ત કર્યાં. આ બાબતે ગ્રામવાસીઓએ દલીલ કરી કે હથિયાર વિના ભારતના સ્વાતન્ય સગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન] [ ૧૬૭ For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વબચાવ કેવી રીતે કરી શકે? તથા આજુબાજુના ગામોના હુમલાઓને કેવી રીતે મારી હઠાવે ? ગ્રામવાસીઓએ નજીકના કેળીઓના શસ્ત્રો પણ જપ્ત કરવા જણાવ્યું.' પાંચ રજપૂત ગામોનાં ખાસ કરીને ઉનાઉ (કલેલ), કડી અને ભીલોડિયાના રજપૂતે તે બાળપણથી જ હથિયારની ટેવવાળા હતા. તેથી તેમણે હથિયાર જપ્તી સામે પોતાના રૂઢિગત અધિકારનું તથા પડોશી ગામોના હુમલા અ ગેનું બહાનું કાઢયું. નંદાસન (કડી)ના રહેવાસીઓને મહેતા, દેસાઈ અને ઈશ્વરભાઈ જેવા વડોદરાના કામદારોએ સમજાવ્યા તથા હથિયાર સાંપવા અંગે ધમકી પણ આપી. ગ્રામવાસીઓ નહિ માનતા દરબારે લેફટનન્ટ લિનિટની આગેવાની હેઠળ રધુનાથ અને અન્ય કામદારને મોટા લશ્કર સહિત મોકલ્યા. આ બંનેએ પટેલ અને કારકુનની મદદથી ચાર તાલુકામાં નિ:શસ્ત્રીકરણનું કામ આગળ ધપાવ્યું. પચાસ કી સવારે અને તે પગાડી લલ્લુભાઈ અને વડોદરા કામદારની મદદે કડીથી ખેરાલુ મોકલવામાં આવી.૧૨ આનેડિયા અને આડ(વિજાપુર)ના ગ્રામવાસીઓએ પણ હથિયાર સોંપવાની ના પાડતા સત્તાવાળાએ સખત પગલાં લીધા. આ બે ગામના ઝઘડા વિશે ભીખુભાના સંદેશાવાહકોએ સાચી હકીકત જણાવી. જમીનદારના દબાણને વશ થઈ આનોડિયાવાસી આ બાબતે મૌન રહ્યાં. બીજી મે, ૧૮૫૮ ના રોજ સ્થાનિક સત્તાએ તેમની સામે કુચ કરવાની ધમકી આપી. બીજે દિવસે આ ગ્રામવાસીઓ ઘરની બહાર આવી ખડકીમાં ભેગા થયા અને બહારની ચોકીઓ પરના સૈનિકોને મળતા પાણી પુરવઠો બંધ કર્યો અને સ્થળ છોડી જવા હુકમ કર્યો. સમયસરના વધારાના લશ્કરી આગ મનથી પરિસ્થિતિ થાળે પડી. આથી વડેદરા સરકારે ગ્રામવાસીઓ સામે સખત પગલાં લીધા. ભીવરાવ રામચંદે લોકોને કુટુંબ તથા ઢોરઢાંખર સહિત નિયત જગ્યાએ જવા દબાણ કર્યું અને ભીલ સૈનિકોને તેમની સામે લડવા મોકલ્યા. આને ગ્રામવાસીઓએ વીરતાથી સામનો કર્યો. પરિણામે ગ્રામવાસીઓને નમાવવા આનેડિયા ગામને આગમાં ભસ્મીભૂત કરવાનો નિર્ણય લેવાયે.૧૩ અન્ય રાજયોના કેટલાક બળવાખોરોએ સાધુના વેશે રહી બાકીનું જીવન જિ૯લાના કેઈક સ્થળે રહી વીતાવ્યું. આવી વ્યક્તિઓમાં બોરિયાસ્વામી (બાજોલ) તરીકે પ્રચલિત એવા શ્રી સદાશિવ સરસ્વતી અને પાટણના સ્વામી રામગીરનો સમાવેશ થાય છે. આ બંનેએ ૧૮૫૭ના બળવામાં ભાગ લીધો.૧૪ બંગભંગના પડઘા : રાજકીય જાગૃતિનો બીજો અગત્યનો બનાવ ઈ. સ. ૧૯૦૬ ના બંગમંગથી ઉદ્ભવેલ તેફાની ચળવળને હતે. આ જિલ્લામાં પણ ગુજરાતના અન્ય ભાગોની જેમ આની અસર થયેલી. પાટણની આગેવાની હેઠળ સ્વદેશી માલને ઉરોજન મળ્યું અને વિદેશી માલનો બહિષ્કાર થયો.૧૫ વડોદરા રાજ્ય પ્રજામંડળ (૧૯૨૬) : વડોદરાના હીઝ હાઈનેસ મહારાજના આશ્રયે ૧૯૧૬ માં નીચેના હેતુસર પ્રજામંડળની સ્થાપના કરવામાં આવી. (૧) વિવિધ વર્ગના લોકોને એકબીજાના સંપર્કમાં લાવી લોકો માં એકતા અને સહકારની ભાવના જગાડવી. (૨) લોકેાની અગવડ અને અડચણેનું નિરાકરણ કરવું. (૩) હીઝ હાઈનેસ મહારાજ સાહેબના આશ્રયે જવાબદાર ધારાસભા ચવી. ૧૬૮ ] સિામીપ્ય : ઓકટોબર, '૯૩–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪૯ માં રાજયનું વિલિનીકરણ થતાં વડોદરાં રાજ્યના લોકોના મનમાંથી સામાજિક અને રાજકીય બાબતે અંગેના મતભેદો દૂર થયા. મહારાજાની છત્રછાયા હેઠળ જવાબદાર સરકાર રચવાને હેતુ બર આવ્યો. પ્રજામંડળે પણ રાજ્ય અને તેના અધિકારીઓ સાથે સામંજસ્ય સાધી કામ કર્યું. ડો. સુમંત મહેતા, શ્રી અમાસ તૈયબજી, દરબાર ગોપાળદાસ અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આ પ્રજામંડળને પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા ૧૬ - તા. ૨૦-૧૦-૧૯૩૧ ના રોજ પ્રજામંડળે તેની પહેલી શાખા શેરથા આશ્રમ, શેરથા (કલેલ' તાલુકા) મુકામે શરૂ કરી. ત્યાર પછી ચાણસ્મા, મહેસાણા, તલ, સિદ્ધપુર, ઊંઝા, કડી અને પાટણ મુકામે પ્રજામંડળની શાખાઓ કરવામાં આવેલી.૧૭ જિલ્લાના વકીલે પણ પ્રજામંડળ અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સક્રિય રહ્યા હતા. ૧૯૧૮ પહેલાં પણ તેઓ એક યા બીજી રીતે પ્રજા મંડળ અને કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. ખાદીને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તેઓ જ્ઞાતિઓ કે દા૨ની દુકાનના વિરોધમાં સક્રિય ભાગ લેતા. ૮ પ્રજામંડળની પહેલી સભા રાવ બહાદુર હરગોવિનદાસ ડી. કાંટાવાળાના પ્રમૂખપદે નવસારી ખાતે રાખવામાં આવેલી, મહેસાણું જિલ્લામાં ૧૯૨૪ માં પાટણ ખાતે થી સભા શ્રી એમ. એચ. કાંટાવાળાનાં પ્રમુખપદે, ૧૯૩૧ માં કડી ખાતે નવમી સમા શ્રી સી. ઝેડ. સુતરિયાના પ્રમુખપદે,. ૧૯૩૭ માં વીસનગર ખાતે ચૌદમી સભા શ્રી પ્રાણલાલ મુનશીના પ્રમુખપદે અને ૧૯૪૦ માં મહેસાણા ખાતે સોળમી સભા શ્રી વલ્લભભાઈ પટેલના પ્રમુખપદે ભરવામાં આવેલી. ૧૯૩૫ માં રાજ્ય પ્રજામંડળની કાર્યવાહક સમિતિની સભા કોલ ખાતે રાખવામાં આવેલી. આ દરેક સભામાં પ્રજાહિતના નિર્ણય કરવામાં આવેલા તથા મંડળની સભામાં પ્રતિનિધિઓએ ખાદીના કપડાં પહેરી હાજરી આપવાનો નિર્ણય પણ કરવામાં આવેલે.૧૮ ૧૯૪૬ માં વડોદરા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ. રાજ્ય પ્રજામંડળે તેના પ્રતિનિધિઓ સમગ્ર રાજ્યમાં ઊભા રાખ્યા. તેના એક બે સભ્યોને બાદ કરતા બધા જ સભ્યો ચૂંટાઈ આવ્યા. વડોદરા સરકારે દેશના તત્કાલીન રાજકીય વાતાવરણ અને ચૂંટણીનાં પરિણામોને ધ્યાનમાં લઈ જવાબદાર સરકારની યોજના જાહેર કરી. મુખ્ય પ્રધાન ડે. જીવરાજ મહેતાના નેજા હેઠળના પ્રજામંડળમાં શ્રી રામચંદ્ર જમનાદાસ અમીનને (ગોઝારિયા, તા. વિજાપુર) પ્રધાન બનાવાયા, અને શ્રી મફતલાલ મોતીલાલ પટેલ (કાટલી, તા. સિદ્ધપુર) ને સંસદમંત્રી બનાવાયા. તેમણે વડાદરા રાજયનું મુંબઈ સાથે વિલિનીકરણ થતાં સુધી ફરજ અદા કરી. વડોદરા રાજ્ય વિધાનસભાએ મહારાજાને ગાદીએથી હઠાવવાનો અતિહાસિક ઠરાવ કર્યો. ત્યારબાદ ભારત સરકારે વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ કર્યું. આમ વડોદરા રાજ્ય પ્રજામંડળે નિશ્ચિત બેયની પ્રાપ્તિ કરી.૨૦ વડેદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના બાદ જિલ્લાને અસર કરનાર મહત્ત્વને બનાવ રોલેટ એકટ અને ગાંધીજીને સત્યાગ્રહ હતાં. રોલેટ એકટ અને સત્યાગ્રહ : ૧૯૧૭ના અંતમાં ભારત સરકારે મિ. જસ્ટીસ રોલેટના પ્રમુખપણ હેઠળ એક કમિટિ નીમી, જેને મિ. જસ્ટીસ કુમાર સ્વામી શાસ્ત્રી (મદ્રાસ હાઈકેટ) અને સર પ્રવેશચંદ્ર મિટર (કલકત્તા હાઈકોર્ટના અગ્રગણ્ય વકીલ) જેવા બે ભારતીય ન્યાયશાસ્ત્રીઓ સભ્ય હતા. આ કમિટિએ ભારતમાં થયેલ ક્રાંતિકારી ચળવળ સાથે સંકળાયેલી ગુનાહિત પ્રવૃત્તિઓના સ્વા૫ અને વિસ્તાર અંગેની તપાસ કરી અહેવાલ તૈયાર કરવાનો હતો.૨૧ કમિટિએ ૧૫ એપ્રિલ, ૧૯૧૮ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન ] [૧૯ For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રોજ ભારત સરકારને અહેવાલ સુપરત કર્યો. તેમાં કરેલ ભલામણના આધારે બે ખરડાઓ કે જેને લેટ ઍકટ” કહેવામાં આવ્યો, તે ભારતીય ન્યાયતંત્રમાં જ કરવામાં આવ્યા. આ ખર સામાન્ય ગુનાહિત કાયદામાં કેટલાક કાયમી ફેરફાર આણવાનો હતો. તે ભારતીય નેતાઓએ તેનો વિરોધ કર્યો કે આની મૅટફડ સુધારા પ્રવૃત્તિ પર દ્વેષયુક્ત અસર થશે. જે આ ખરડે પસાર કરવામાં આવશે તે મહાત્મા ગાંધીજીએ જાહેર કર્યું કે તેઓ સત્યાગ્રહ કરશે અથવા અસહકારની ચળવળ શરૂ કરશે. આ ખરડે પસાર થતાં ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં ૬ એપ્રિલ, ૧૯૧૯ ના રોજ સત્યાગ્રહ શરૂ કર્યો, જેના પડઘા મહેસાણે જિલ્લામાં પડયા. આ ચળવળના જુસ્સામાં કલેલના મહાશંકર નરસિંહરામ પંડ્યાએ મિલિટરી જમાદાર ઈમામખાનને મારી નાંખે. સર ચુનીલાલ શેતલવાડના સભ્યપદ હેઠળની ખાસ અદાલતમાં કેસ ચાલ્યો. ભારતીય દંડસંહિતાની કલમ ૧૨૧, ૩૦૨ અને ૪૩૬ હેઠળ ૨૩ જૂન, ૧૯૧૯ ના રોજ શ્રી પંડયાને ખૂનના ગુના બદલ સજા ફરમાવાઈ. તેમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા થઈ અને તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી.૨૨ ૧૯૨૦માં તેમને થાણુની સેન્ટ્રલ જેલમાં પછી અલાહાબાદ, કલકત્તા અને અંતે આંદામાનની પૉટ પ્લેઈરની જેલમાં રાખવામાં આવ્યા. જેલમાં પણ માથાભારે કેદી ગણવાથી તેમને ભયંકર યાતનાઓ વેઠવી પડી. આના વિરોધમાં તેમણે ઉપવાસ શરૂ કર્યા. થોડા સમય બાદ તેમને અને વીર સાવરકરને મદ્રાસ લાવવામાં આવ્યા અને ત્યાંથી પૂનાની યરવડા જેલમાં ખસેડવામાં આવ્યા. પરી કેદની સજા ભોગવ્યા બાદ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૭ ના રોજ જેલમાંથી છૂટી તે પિતાના વતન કલેલ પાછા ફર્યા. ગુજરાત સરકારે તેમનું માસિક રૂા. ૨૦ નું રાજકીય પેન્શન ઠરાવ્યું અને ધીરે ધીરે રૂા. ૫૦ સુધીનું થયું'.૨૩ ૧૯૩૦ના સત્યાગ્રહ : ગાંધીજીએ ફેબ્રુઆરી, ૧૯૩૦ માં સંપૂર્ણ આઝાદી મેળવવા અસહકારની ચળવળ શરૂ કરી, એપ્રિલ, ૧૯૩૦ માં ભારતભરમાં મીઠાનો સત્યાગ્રહ અને વિદેશી માલની હોળી કરવાના કાર્યક્રમો શરૂ થયો. આ જિલ્લામાં પણ જોરશોરથી આવી પ્રવૃત્તિઓ શરૂ થયેલી. જિલ્લાના પ્રજામંડળે અખિલ ભારતીય કોંગ્રેસે આપેલા કાર્યક્રમને સબળ ટેકો આપ્યો. જિલાની સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના એલાનને માન આપી આ કાર્યક્રમમાં જોડાઈ અને તેમની ધરપકડ પણ થઈ પાટણની કેટલીક સ્ત્રીઓ અમદાવાદના સાબરમતી આશ્રમમાં પ્રૌઢશિક્ષણના ચલાવતી હતી. આ અરસામાં પ્રજમંડળે દારુની દુકાને પરના પિકેટિંગ, વિદેશી માલનો બહિષ્કાર કે મીઠાના સત્યાગ્રહ જેવા કાર્યક્રમોને પૂરત ટેકે આપેલ. આ કાર્યક્રમમાંથી જિલ્લાના લોકોમાં રાજકીય જાગૃતિનો જુવાળ વ.૨૪ શ્રી તળજાભાઈ કેશરભાઈ દેસાઈએ પ્રજામંડળની આગેવાની લીધી, પ્રજામંડળના નેજા હેઠળ ગાયકવાડ વિર જિ૯લામાં ઠેર ઠેર સભાઓ, પ્રભાતફેરી કે ભાષાના કાર્યક્રમ થયા.૨૫ જિલાએ કરી ૧૪૨ માં ગાંધીજીના આદેશને માન આપી ‘હિંદ છોડો' ચળવળને સક્રિય ટેકો આપ્યો, જેની વિગત નીચે જણાવી છે. હિંદ છોડો' ચળવળ (૧૯૪૨) : ૮ ઑગસ્ટ, ૧૯૪૨ ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ મુંબઈ ખાતે હિંદ છોડો'નો ઠરાવ કર્યો. સ્વાતંત્ર્ય સંગ્રામને આ એક મહત્ત્વનો ભાગ હતોઆ નિર્ણયમાં આઝાદીની દેશવ્યાપી લાગણીને પડ હતા. ભારત એક મુક્ત અને સ્વતંત્ર રાઇ તરીકે યુદ્ધક્ષેત્રે ભૌતિક કે નૈતિક મદદ કરવાની શક્તિમાન છે. આ ચળવળમાં પણ અપવાદરૂપ નહિ એવા મહેસાણા જિલ્લાને મોટો ભાગ, સમી મહાલ સિવાય ખેરાલુ મહાલને ઘડવાડા વિસ્તાર, ૧૭૦] [સામીપ્ય : ઑકટોબર, ૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજાપુર મહાલને માણસા રાજ્યનો વિસ્તાર અને મહેસાણુ મહાલને કટોસણ-જોટાણુ વડોદરા રાજ્યના ભાગ હતા.૨૪ ‘હિંદ છોડો' ચળવળનો ઠરાવ પસાર થતાં રાજય પ્રજમંડળની વડોદરા ખાતે એક કાર્યવાહક સમિતિની મિટિગ ભરાઈ. આ મિટિંગમાં હિંદ છોડો' ચળવળના ઠરાવને ટેકો જાહેર કરવામાં આવ્યો અને લોકોને તેમાં સક્રિય ભાગ લેવા જશુાવાયું. સરઘસ કાઢવાનું નક્કી થયું અને લોકોને રાજકીય પ્રવૃત્તિ અને પ્રગતિથી વાકેફ કરાયા.૨૭ લેક જુસ્સાની કોઈ સીમા ન રહેતાં મહેસાણા પ્રાંતના જુદા જુદા ભાગોમાં સભા સરઘસ અને ભાષણોને દોર શરૂ થયો. વીસનગરમાં લો કે સભા મોકૂફીના પડકારને ઝીલવા બજારમાં એકઠા થશે, ત્યારે પોલિસે ગોળીબાર કર્યો. જેમાં એક યુવાન કાર્યકર ગોવિંદરાવ ઉતારકર મરા.૨૮ શ્રી સંકળચંદ રાઈદાસ પટેલ અને અન્ય રાજકીય કાર્યકરોને વીસનગર ખાતે પોલિસ કસ્ટડીમાં કેદ કરવામાં આવ્યા. લોકેનું એક મોટું ટોળું પોલિસ ચેકીએ ગયું. વાતાવરણ તંગ બનતા શ્રી સાંકળચંદ પટેલે લેકેને વિખેરાઈ જઈ ચળવળને શાંતિથી ચલાવવા વિનંતી કરી. પાછળથી તેમને મહેસાણા જેલ ખાતે કેદ કરવામાં આવ્યા. ૨૮ પુનઃ કાર્યક્રમની જાહેરાત થતાં સર્વશ્રી પુરષોત્તમદાસ પટેલ, વિજયકુમાર ત્રિવેદી, સોમનાથ યાનિક અને અન્યને કેદ કરી જેલમાં મોકલાવાયા. કલોલ ખાતે શ્રી છોટાભાઈ પુરષોત્તમદાસ પટેલના પ્રમુખપદે આઝાદ ચોકમાં એક સભા ભરવામાં આવી, જ્યાં સર્વશ્રી પુરષોત્તમદાસ લલુભાઈ, નટવરલાલ પંડિત અને અન્યની ધરપકડ કરવામાં આવી.૩૦ કલોલમાં લોક લાઠીચાર્જને ભોગ બનતા લોકલાગણી ઉશ્કેરાઈ. આ વેળાએ કલોલ પાસેના સઈજ ગામે જન્માષ્ટમીઓ મેળો ભરાયે. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધે. લોકમાનસમાં ભયનું વાતાવરણ પેદા કરવા પચ્ચીસ પોલિસ સાથે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલિસ મેળામાં ગયા. અહીં પિલિસ-વિરોધમાં પ્રતાપજી ઠાકરડા મરા. આથી મામલે બિચકતા પોલિસે ચોરામાં આશ્રય લીધો. પણ લોકોએ તે કેરોસીન છાંટી ચરાને સળગાવ્યો. પોલિસે ચોરની પાછલી બાજુએથી બારી તેડી ભાગવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં પોલિસે લોકલાગણી અને ગુસ્સાનો ભોગ બનવું પડ્યું. ૩૧ અને એક કેજદાર સહિત ચાર-પાંચ પોલિસે મરાયા. એક ફોજદાર તો રાતભર ઝાડ પર રહ્યો. અન્ય પિલિસ આવતા તે ગામમાં આવ્યો. આ વેળાએ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન કડીનું સર્વ વિદ્યાલય હતું. રેલવે નાળાની ભાંગફાડ થતાં વિદ્યાલયના કેટલાક શિક્ષકોને પણ કેદ કરવામાં આવ્યા. ૩૨ સઈજના બનાવ બાદ એથી અફવા ફેલાઈ કે ટેન ભરીને લકર ગામને નાશ કરવા મોકલવામાં આવી રહ્યું છે ત્યારે વડાવ સ્વામી, ઈસદ અને પાનસરના લોકોએ રેલવે લાઈનના પાટા ઉખેડી નાંખી રેલવે વ્યવહાર ખોરવી નાંખે. પરિણામે એક માલવાહક ગાડીને મોટો અકસ્માત થયો. પેલિસથી બચવા શ્રી મગનભાઈ પટેલ અને વડાવસ્વામી ગામના અન્ય કેટલાક ભૂગર્ભમાં જતા રહ્યા. કેટલાક નવયુવકોએ ભૂગર્ભ પ્રવૃત્તિ ચાલુ રાખી, જ્યારે અન્ય કેટલાક છુપા વેશે ગુજરાત બહાર જતા રહ્યા.૦૩ વદરા રાજ્યમાં સભા-સરઘસ મોદી હોવા છતાં સભા-સરધસના કાર્યક્રમો થતા રહ્યા, એથી વિશેષ તે અમદાવાદ અને વડોદરાથી મોકલાવેલ મુદ્રિત પત્રિકાઓ સભાઓમાં ખુલે આમ વાંચવામાં આવતી.૩૪ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન] [૧૭૧ For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રિટિશ ઇન્ડિયામાં જેમ ચળવળને વેગ વધતો ગયો તેમ તેની અસરે મહેસાણા પ્રાંતમાં વર્તાઈ. ૧૯૪રમાં અમદાવાદના કાપડ મિલ કામદારે હડતાળ પર જતાં સિદ્ધપુરના કાપડ-કામદારોએ પણ હડતાળ પાડી.૩૫ પ્રજામંડળ અને સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ સિવાય વડોદરા રાજ્યની મુસ્લિમ પરિષદનો પણ ઉલ્લેખ કરે જ રહ્યો. આ પરિષદ ‘મુસ્લિમ લીગ ઑફ ઇન્ડિયા'ની નીતિને અનુસરતી, જેની એક શાખા મહેસાણા ખાતે હતી.૩૬ પ્રજામંડળ સિવાય સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પણ રાજકીય જાગૃતિ જાળવી રાખી, પ્રાંત પંચાયતમાં મોટા ભાગના સભ્યો ચૂંટાઈને આવેલા. તેમના પ્રમુખપદે જિલ્લા કલેકટર હતા. બંધારણીય ફેરફાર થતાં કુલ સભ્યોના બે તૃતીયાંશ સભ્યો ચૂંટાયેલા હોવા જોઈએ અને તેમના દ્વારા જ પ્રમુખ નીમાતો. શ્રી પુરુષોત્તમદાસ પટેલ, શ્રી ગનીભાઈ તાજમહમદ અને શ્રી પશાભાઈ બી પટેલે આ મંડળના પ્રમુખ તરીકે સેવા બજાવેલી. ૧૯૪૯ માં રાજ્યનું એકીકરણ થતાં પ્રાંત પંચાયત જિ૯લા લોકલ બૅમાં ફેરવાઈ જેના ચૂંટાયેલા પ્રમુખ શ્રી સાંકૂળચંદ પટેલ હતા.૩૭ ફરજિયાત શિક્ષણ અને સ્થાનિક સ્વરાજ્યની સભાઓએ જિલ્લાના લોકોની રાજકીય જાગૃતિને પાયે હચમચવા ન દીધો. સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાબરકાંઠા જિલ્લાનું પ્રદાન : આ જિલ્લાની સ્વાતંત્ર્ય સંગ્રામ અંગેની વિગતોમાં ૧૮૫૭ અને ૧૮૫૮ માં ફેલાયેલી અંધાધૂંધી બંગભંગના પ્રત્યાઘાત, અસહકારની ચળવળ, દાંડીકુચની અસર, હિંદ છોડો ચળવળ(૧૯૪૨)ની ઉત્તેજનાને સમાવેશ થાય છે, જેની વિગત નીચે મુજબ છે. - ૧૮૫૭–૧૮૫૮ માં ફેલાયેલી અંધાધૂધી : મહીકાંઠા એજન્સીને વિસ્તાર બળવાની સીધી અસર હેઠળ આવ્યો ન હતો. છતાં તેની આડ અસર કાયદા અને વ્યવસ્થાના પાલનમાં થઈ હતી. આ અંગે ચાંડપ અને મુદેટાં (ઈડર તાલુકા)ના બે બનાવો નોંધપાત્ર છે. ગાયકવાડે ૧૦ ઘોડેસ્વારને કેળીઓને નાથવા ચાંડપ ગામે મૂકેલા અને મુદેટીના ઠાકોરને ઈડર દરબાર અને અન્ય લેણદારોનું ચીરકાલીન કરજ ચૂકવવા અશક્તિમાન હોઈ ફંડ મેળવવા જોધપુર જતા રોકવાને લીધે ઠાકોરે ઈડર દરબાર અને અંગ્રેજો સામે બંડ પોકારેલ.૩૮ ૧૬ મી સપ્ટેમ્બર, ૧૮૫૭ ના રોજ ચાંડપ ખાતે બંડ શરૂ થયાની વિગત ૨૪ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના રોજ મહીકાંઠાના પોલિટિકલ એજન્ટ મેજર હાઈટલોકે લખેલા પત્રમાં મળે છે. ૩૮ ત્યાર બાદ ૨૮ સપ્ટેમ્બર, ૧૮૫૭ ના રોજ ગાયકવાડના ઢંઢેરામાં ચાંડપના ગામેતી લેકેને ધમકી આપવામાં આવેલી.૪૦ ચાંડપના ગામેતીઓના મુખ્ય આગેવાનો નાથાજી અને થમાળ હતા.૪૧ છેલ્લે ૨૫ ડિસેમ્બર, ૧૮૫૭ના રોજ નાથાજીએ પોલિટિકલ એજન્ટને ધમકીભર્યો પત્ર લખેલ.૪૨ પાછળથી ચાંડપના કેટલાક કાળીઓએ નવા સ્થળે વસવાટ કર્યો અને નાથાજીના મૃત્યુ પછી કેળીઓની પ્રતિકાર શક્તિ પણ ઘટી.૪૩ મહીકાંઠા એજન્સીમાં ઈડરના શાસક હેઠળ મુદેટી એક નાની જાગીર હતી. ૧૮૫૮માં આ મુદેટીન ઠાકોરે ઈડર દરબાર અને અંગ્રેજો સામે બંડ પોકાર્યું. ઠાકોરને ઈડર દરબાર અને અન્ય લેણદારનું રૂ. ૪૧,૯૫૮ નું ચીરકાલીન કરજ ચૂકવવાનું હતું. પરિણામે ઈડર શાસકે ઠાકોર સુરજમલને આપવામાં આવતું ભણું બંધ કર્યું અને આ બાબત મેજર હાઈટ કને જણાવી. મેજર હાઈટલોકની ત્રણ ચકવણાની વિનંતીને માન આપી ઠાકોરે પૈસા મેળવવા જોધપુર પિતાના સસરાને ત્યાં જવા રજા માંગી ઠાકોરને જોધપુર જવા દેવાયા નહિ. પરિણામે કંઈ પણ સૂચના આપ્યા વગર ઠાકોર નાસી ગયા. ૧૭૨] [ સામીપ્ય : ઓકટોબર, ’૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આથી ઈહિ દરબાર મીમાં પોલિસથાણ રાખે જેને કોરે જોરદાર વિરોધ 1.૪૫ બહાઈટલોક ઠાકોરને સમજાવવાનો પ્રયાસ કર્યો ૪૬ ૨૨ મે, ૧૮૫૮ ના રોજ ઠાકોર સુરજમલ વાટાઘાટ અથે મુદેટી પાછા આવ્યા. પરંતુ તેમની વાટાધાટ નિષ્ફળ જતાં પુનઃ ટેકરીઓમાં નાસી ગયા અને સરકાર સામે લડવા તૈયાર થયા ૪૭ ૯ ઓગસ્ટ, ૧૮૫૮ના રોજ મેજર હાઈટૉકની સૂચના હેઠળ કૅપ્ટન બ્લેક મુદેટી પર હુમલો કર્યો.૪૮ હુમલે નિષ્ફળ જતા શેકસપિયરની સૂચનાથી કૅપ્ટને બ્લેક અને કૅપ્ટન હીકોકે હુસેનપાનની લશ્કરી ટુકડી સાથે ૨૨ ઓગસ્ટ, ૧૮૫૮ ના રોજ મુદેટી પર હુમલો કર્યો. મુદેટીના મકરાણીઓ હાર્યા આથી ઠાકોરે ટેકરીમાં રહી મુદેટી પાછું મેળવવા પ્રયત્નો કર્યા. ૭ સપ્ટેમ્બર, ૧૮૫૮ ના રાજ ઠાકોર પર સરકારે સૈનિકોએ ચેતરફથી હુમલો કર્યો ત્યારે સુરજમલ અને તેના સાથીઓ ટેકરીઓના ઊંડાણમાં જતા રહ્યા.૫૦ અહી' સુરજમલ પિતાને સાથી સહિત બળવાખોર સદુ કેસ સાથે જોડાયો. મેજર વ્હાઈટૉક નિષ્ફળ જતાં સરકારે સુરજમલને અંકુશમાં રાખવા ૨૨ નવેમ્બ’, ૧૮૫૮ ના રેજ કંપ્ટ રાઈફને મહીકાંઠાના પૉલિટિકલ એજન્ટ તરીકે નીમ્યા, કૅપ્ટન રાઈફના પ્રયત્ન અને મુદેટીના ઠાકોરની આર્થિક તેમજ લશકરી નબળાઈને લીધે ઠાકોરે ઈડર દરબારની શરણાગતિ સ્વીકારી.’ આ મુદેટીને બળ લગભગ એક વર્ષમાં શમ્યો.૫૧ બંગભંગના પ્રત્યાઘાત અને અસહકારની ચળવળ આ જિલ્લામાં બંગભંગના સીધા પ્રત્યાઘાત પડયા ન હતા. તેમ છતાં જિલ્લાના સ્વાતંત્ર્ય સંગ્રામનું કેન્દ્ર મોડાસા હતું. અહીંના કેટલાક આગેવાનોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. જિલ્લાના શ્રી મથુરદાસ લાલજીભાઈ ગાંધીના પ્રયત્નોથી લોકજાગૃતિ અર્થે પ્રજામંડળની સ્થાપના કરવામાં આવી. ૧૯૦૫ની સ્વદેશી ચળવળ અને બગભગ ચળવળથી પ્રેરાઈ અહીંના સર્વશ્રી મથુરદાસ ગાંધી, જોઈતારામ ભટ્ટ, મોહનલાલ વી ગાંધી અને ચંદુલાલ એસ. બુટાલાએ રાષ્ટ્રીય હાકલને માન આપીને સરકાર વિરુદ્ધ સંખ્યાબંધ ભાષણો કર્યા તથા લોકોને વિદેશી માલનો બહિષ્કાર કરવા જણાવ્યું.૫૨ મોડાસામાં પહેલુ રાજકીય ભાષણ વલભદાસ બાપુજી દેસાઈના પ્રમુખપદે થયુ.૫૩ ૧૯૨૦ માં શરૂ કરાયેલ ગાંધીજીની અસહકારની ચળવળના ટેકામાં શ્રી મથુરદાસે સ્થાનિક વેપારીઓને વિદેશી માલ નહિ વેચવા જણાવ્યું. ૧૯૨૨-૨૩ દરમિયાન તેમણે ૨ટિયા પ્રવૃત્તિને વેગ આપ્યો અને ૨૪૦ રેંટિયા તે કેવળ મોડાસા ખાતે જ વપરાયા. ૫૩ તિલક સ્વરાજ્ય ફંડ માટે ફાળે ઉઘરાવાયો. આ વેળાએ તાલુકા કોંગ્રેસ સમિતિ પણ સક્રિય બની. મોડાસા હાઈસ્કૂલને રાષ્ટ્રીય શાળા બનાવતા સરકારે આર્થિક સહાય બંધ કરી. ‘કુમાર મંદિર' શરૂ કરવામાં આવ્યું. લગભગ ૪૦ જેટલા માણસોએ મેજિસ્ટ્રેટ તરીકે સેવા આગવા તત્પરતા દાખવી.પ૪ જિલ્લાના યુવાનોએ ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ નો દિન સંપૂર્ણ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવે. આ દિવસે તેમણે આઝાદી અંગેનાં ભાષણે આપ્યાં, ધ્વજ ફરકાવ્યો તથા આઝાદી હાંસલ કરવાના શપથ ગ્રહણ કર્યા.૫૫ ૧૨ માર્ચ, ૧૯૩૦ ના રોજ મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલ દાંડી કૂચમાં જિલ્લાના કેટલાક યુવાને અભ્યાસ છોડીને જોડાયા. કેટલાકે પત્રિકાઓ છપાવી અને સત્યાગ્રહના ટેકામાં જાહેર ભાષણે કર્યા. શ્રી ભોગીલાલ સ્વયંસેવકેનું જુથ મીઠાને કાયદાનો ભંગ કરવા લસુંદ્રા લઈ ગયા. આમાંથી સામૂહિક ચળવળ શરૂ થઈ અને જિલ્લાના યુવાનોએ જકાત વગર મીઠું વેચ્યું. જાહેર ભાષણ કર્યા તથા જિ૯લામાં ઠેરઠેર “સ્વરાજ મીઠું' વેચવામાં આવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન] [૧૭૩ For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir મોડાસા, ધનસરા અને અન્ય ગામોમાં સમાચાર પત્રિકાઓ દીવાલ પર ચટાડવામાં આવી. મે, ૧૯૩૦ માં અમદાવાદ પ્રોહિબિશન સોસાયટીના ઉપક્રમે મોડાસા, ધનસુરા અને ડેમાઈ મુકામે દારની દુકાન પર પિકેટિંગ કરાયુ, મહાજને વિદેશી માલનો બહિષ્કાર કર્યો. હજારો સ્ત્રી-પુરુષોએ સ્વદેશી માલ વાપરવા અને વિદેશી માલનો બહિષ્કાર કરવાના શપથ લીધા. આ માટે શ્રી મથુરદાસ ગાંધી જિલ્લામાં ઠેરઠેર ફર્યા', ભાષણે કર્યા અને લોકોમાં જાગૃતિ અને દેશભક્તિની ભાવના કેળવી. જિ૯લાના મુબઈ ભણતા કેટલાક યુવાનો અભ્યાસ છોડી મોડાસા આવ્યા. મોડાસા સુધરાઈએ પણ તેના કર્મચારીઓને સ્વદેશી માલ વાપરવા આગ્રહ કર્યો.પ૭ ઑગસ્ટ, ૧૯૩૦ માં મેડાસા ખાતે “રાષ્ટ્રીય સપ્તાહ ઉજવવામાં આવ્યું. યુવાન વર્ગ જુથમાં વહેંચાઈ અને આજુબાજુના ગામોમાં ફરી ધર્મયુદ્ધ' પત્રિકાઓ' લોકોમાં વહેંચી.૫૮ “રણુનાદ' અને “સ્વરાજગીત' જેવી પુસ્તિકાઓ જપ્ત કરવામાં આવી અને પ્રેસ પાસે એકની ૫૦૦ રૂપિયા લેખે બાંહેધરી લેવામાં આવો. ચળવળ છેક નાના ગામ સુધી પહોંચી. ધાબરોલના શ્રી મગનભાઈ પટેલ, સકારિયાના શ્રી ડાહ્યાલાલ અને અન્ય કામદારોની ધરપકડ કરવામાં આવી.પ૮ આથી સર્વશ્રી ચંદુલાલ એસ. બુટાલા, રમણલાલ મગનલાલ શાહ, પુરષોત્તમ શાહ અને રમણલાલ ગાંધીએ સરકાર વિરુદ્ધ ભાષણે ક્યાં અને ધરપકડ વહોરી.૪૦ જ આ ચળવળને રસપ્રદ વળાંક મળ્યો. ૧૯૩૧ની વસતિ ગણતરીને શહેર અને ગ્રામ વિસ્તારમાં બહિષ્કાર કરવામાં આવ્યો. સરકારી કર્મચારીઓએ પણ સહકાર આપ્યો નહિ. મોડાસાના શ્રી રમણલાલ સાનીગુજરાત વિદ્યાપીઠના શ્રી નરહરિ ભટ્ટ અને શ્રી છબિલદાસ શાહ જિ૯લાના ગામેગામ ફર્યા અને લોકોને વિદેશી માલનો બહિષ્કાર કરવા આગ્રહ કર્યો. શ્રી જમનાદાસ દેસાઈ, ગોપાલદાસ સુરા, પાનાચંદ દોશી અને ઓચ્છવલાલ દોશીએ ગાબટ, ઉભરાણ, સરસેલી, ડેમાઈ બાયડ, ઈલા, સાઠંબા વગેરે સ્થળાએ કરી વિકેશી માલની ખરીદી કે વેચાણ બંધ કરાવ્યું. આ સિવાય માલપુર, વડાગામ, બેસવડા સાથરા, બાકરોલ, પાંડરવાડા, અંબાલિયા, વીરપુર, વગેરે ગામએ પણ સહકાર આપ્યો.૬૧ શ્રી ગોપાલદાસ સુરાની ૨૪ જાન્યુઆરી, ૧૯૩૧ના રોજ ધરપકડ થઈ મોડાસાના શ્રીમતી મણિબેન દેશીએ પણ એક મોટ સરઘસ કાઢેલ, જકાત વગર મીઠ' વેચેલ તેમજ સ્ત્રીઓમાં રાજકીય જાગૃતિ પેક કરી.૨ ૪ જાન્યુઆરી, ૧૯૩૨ના રોજ થયેલ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ અને કારાવાસથી ઉશ્કેરાયેલા જિ૯લાના કામદારોની પણ ધરપકડ થઈ. ૧૯૩૩માં સામાજિક પ્રવૃત્તિઓ માટે મોડાસા પ્રદેશ સેવાસંધ’ સ્થપાયું. ૬૩ હિંદ છોડો ચળવળ (૧૯૪૨) : ઑગસ્ટ ૧૯૪૨ની 'હિંદ છોડો ચળવળ'ની અસરથી પણ આ જિલ્લો વંચિત રહ્યો નથી. મોડાસાના શ્રી રમણલાલ એમ. ગાંધી, શ્રી નવરલાલ ગાંધી અને શ્રી મથુરદાસ ગાંધી, ધનસુરાના શ્રી મોહનલાલ દાસભાઈ અને પુનમચંદ પંડયાએ ચળવળમાં ભાગ લઈ ધરપકડ વહોરી. ૬૪ મોડાસા હાઈસ્કૂલના વિદ્યાથીઓ ત્રણ મહિનાની લાંબી હડતાળ પર ગયા. અઠવાડિયામાં બે પત્રિકાઓ પ્રગટ કરતા અને ખાનગીમાં વહેંચતા. સભાઓ ભરતા અને સરઘસ કાઢતા. કેટલાક યુવાનો તે ભાંગફોડિયા પ્રવૃત્તિ પણ કરતા. ટપાલપેટીઓ મુકવામાં નાંખી દેતા કે સરકારી ઇમારતો પર ફટાકડા ૧૭૪] [ સામીપ્ય : ઍકટોબર, ૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સળગાવીને ફેકતા.૬૫ આમ સમગ્રતયા જોતાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં યા જિલ્લાને ફાળો ૫ણ નાને સૂને ન કહેવાય. સ્વાતંત્ર્ય સંગ્રામમાં બનાસકાંઠા જિલ્લાનું પ્રદાન: બનાસકાંઠા જિલ્લામાં સ્વાતંત્ર્ય સંગ્રામે સૂચક સ્થાન મેળવ્યું હતું કેમ કે આ જિલ્લો જુના રાજ્ય પાલનપુર, રાધનપુર, વાવ, થરાદ અને અન્ય નાની જાગીરોનો બનેલો હતો. રાજ્ય ૫ણ જગીરદારી પદ્ધતિના હતા તેથી રાષ્ટ્રીય ભાવનાને પોષે તેવી કોઈ પ્રવૃત્તિ ચલાવી લેવા શાસકા સોયાર ન હતા. બ્રિટિશ ઈન્ડિયામાં દાંડીકૂચ જેવા લેકમતને ઘડનારા કાર્યક્રમોએ જિ૯લામાં સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવનાને પોષણ આપ્યું અને તે પણ ખાસ કરીને રાધનપુરના વિસ્તારોમાં કે જ્યાં ‘વંદે માતરમ' જેવા સૂત્રોચ્ચાર કે ગાંધી ટોપીની અવગણના થતી. આ રાજ્યના નાગરિકે કે જે મુંબઈ અમદાવાદમાં રહેતા હતા તેમણે રાષ્ટ્રીય મંડળો સ્થાપ્યાં. આમ આ જિલાની સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિ પર રાજ્યવાર અતિહાસિક વિગતો કંઈક પ્રકાશ પાડશે. પાલનપુર રાજ્યમાં સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિ: પાલનપુર રાજ્યમાં સ્વાતંત્રય સંગ્રામની પ્રવૃત્તિ “લેકસઘ' ચલાવતો. તેના કર્મચારીઓ ગ્રામ વિસ્તારોના પ્રવાસે જઈ લોકોને સ્વાતંત્ર્ય સંગ્રામનાં કારણે સમજાવતાં. પાલનપુર રાજ્યમાં મોટો પ્રશ્ન હતો ઊંચા દરના જમીન મહેસૂલનો. અહીં કુબાસણના ખેડૂતોએ નવાબ તાલે મહંમદ ખાનનો ઊંચા મહેસૂલ દર કે આકારણી સામે વિરોધ નોંધાવ્યો. આ ઊંચા મહેસૂલ દરનો હુકમ ઈનામી ગામના બેગમ સાહેબે કરેલો. આથી એ અંગે ખેડૂત સત્યાગ્રહના પરિણામે મહેસૂલ વેરામાં ઘટાડો થયો. પાલનપુર રાજ્યમાં પણ જાગીરદાર પ્રજામંડળ હતું, જેની સભા રૂપલ ગામે ભરાયેલી અને કેટલાક ખેડૂત આગેવાનોએ તેમાં હાજરી આપેલી. આ મંડળની પ્રવૃત્તિને લીધે શ્રમ કે વધુ વેરે નાબૂદ થયેલો.૬૭ રાધનપુર રાજ્યમાં સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિ : રાધનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ થઈ શકી નહિ. આથી અહીંના લેકેએ એક્રઠા થઈ કેટલીક સંસ્થાઓ અને કલબ સ્થાપી, જેવી કે, “રાધનપુર વિદ્યાથી બંધુત્વ” “રાધનપુર હિતવર્ધક કલબ વગેરે. આ સંસ્થાઓ સ્વાતંત્ર્ય ચળવળને વેગ આપતી. રાધનપુરમાં ૧૯૩૭ માં એક પ્રજામંડળની સ્થાપના થઈ, જે ખેડૂત-પ્રમોમાં સહાયરૂપ થતી. ૧૯૩૭ પછી રાજ્યની પ્રવૃત્તિએ કેમી વળાંક લીધો અને મુસ્લિમ ખેડૂતને વેરામાંથી મુક્તિ મળી. આથી હિંદુ ખેડૂતોએ સત્યાગ્રહ કર્યો અને સત્યાગ્રહીઓને જેલમાં ધકેલી દેવાયા. ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રી નટવરલાલ પંડિતે આ અંગે તપાસ કરી ખેડૂતને જેલમાંથી છોડાવ્યા.૬૮ ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડથી ૯ ઓગસ્ટ, ૧૯૪૨ ના રોજ રાધનપુરમાં સંપૂર્ણ હડતાલ પડી, રાષ્ટ્રીય નેતાઓની પ્રવૃત્તિને લીધે આ જિલાનાં તમામ રાજ્યો ભારતીય સંધમાં ૧૦ જુન, ૧૯૪૮ ના રોજ જોડાયાં અને ૧૯૪૮ માં સ્થાપવામાં આવેલ પ્રજામંડળને વિખેરી નાંખવામાં આવ્યું.૬૯ થરાદમાં સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિ: થરાદમાં સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિ ખૂબ જ મર્યાતિ હતી. ૧૯૪૨ ની હિંદ છોડો ચળવળમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન ] [ ૧૭૫ For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીંના કેટલાક વિદ્યાથીઓએ સક્રિય ભાગ લીધેલ અને વિદ્યાથી મંડળની સ્થાપના કરેલી. થરાદ પ્રજામંડળ પણ સ્થાપવામાં આવેલુ' અને તેના ઉપક્રમે એક મોટી સભા ભરાયેલી.૭૦ આમ અગાઉના રાજ્યોએ કે જે આજે બનાસકાંઠા જિલ્લામાં ભળી ગયા છે, તેમણે ત્યાંની પ્રજાને સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભાગ લેવા દીધેલ નહિ. પરિણામે આ જિલ્લામાં સ્વાત ત્ર્ય સંગ્રામતી વ્યાપક અસર થયેલી નહિ. એમ કહી શકાય કે ઉત્તર ગુજરાતે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં યથાશક્તિ ફાળો તો નોંધાવ્યો છે જ, ઉત્તર ગુજરાત ખાતે મહેસાણું જિલ્લાની પ્રજા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રેસર રહી છે સાબરકાંઠાના લોકો પણ રાષ્ટ્રીય જાગૃતિમાં પાછળ રહ્યા નથી. બનાસકાંઠા જિલ્લાની રિયાસતી પરંપરામાં પણ પ્રજાનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં યત્કિંચિત ફાળે ઉલેખનીય તે છે જ. સમગ્રતયા ઉત્તર ગુજરાતની એ લડાયક અને ખમીરવંત પ્રજા અભિનંદનને પાત્ર તો જ. આ સાથે ઉત્તર ગુજરાતના એ સ્વાતંત્રય સંગ્રામના લડવૈયા શહીદોની શહાદતને સ્મરણાંજલિ અપીએ. પાટીપ ગુજરાત એક પરિચય', ભાવનગર, સ્મૃતિગ્રંથ, ૧૯૬૧, પૃ. ૬૨૬ ૨. “ગુજરાત ઈન ૧૮૫૭', (૧૯૭૦) 8. પી. ડી. વૌયુમ ફીફટી ઍક ૧૮૫૭, પૃ. ૨૬ ૩-૩૬૪ ૪. પી. ડી. વૉલ્યુમ ફીફટી વન ઑફ ૧૮૫૭, પૃ. ૨૦૩-૨૦૧૬ ૫. મહેસાણું ડિસ્ટ્રિકટ ગેઝેટિયર' (મડિગે), (૧૯૭૫), પૃ. ૧૩૦ ૬-૭. મડિગે, પૃ. ૧૭૧ ૮-૧૨. એજન, પૃ. ૧૩૧-૧૩૨ ૧૩-૧૪. એજન, પૃ. ૧૭૩ ૧૫-૧૭. એજન, પૃ. ૧૩૪ ૧૮–૧૯. એજન, પૃ. ૧૩૪–૧૩૫ ૨૦, એજન, પૃ. ૧૭૬ ૨૧. “જિન્નાહ ઍન્ડ ગાંધી', પૃ. ૪૪ ૨૨-૨૫. મડિગે, પૃ. ૧૩૬-૧૩૭ ૨૬-૩૦. મડિગે, પૃ. ૧૩૮ ૩૧-૩૫. મડિગે, પૃ. ૧૭૮-૧૩૯ ૩૬-૩૭. મડિગે, પૃ. ૧૩-૧૪૦ ૩૮. “સાબરકાંઠા ડિસ્ટ્રીકટ ગેઝેટિયર' (સાડિગે), (૧૯૭૪) પૃ. ૧૪૧-૧૪૨ ૩૯. સાડિગે, પૃ. ૧૪૨ ૪૦, એજન, પૃ. ૧૪૩ ૪૧. એજન, પૃ, ૧૪૨ ૪૨. એજન, પૃ. ૧૪૫ ૪૩-૪૬. એજન, પૃ. ૧૪૬ ૪૭–૫૦. એજન, પૃ. ૧૪૭ ૫૧. એજન, પૃ. ૧૪૭-૧૪૮ પર-પ૬. એજન, પૃ. ૧૬૧-૧૬૨ ૫–૬૩. એજન, પૃ. ૧૬૨-૧૬૩ ૬૪-૬૫. એજન, પૃ. ૧૬૪ ૬૬. બનાસકાંઠા ડિસ્ટ્રીકટ ગેઝેટિયર,' (બડિગે), (૬૯૮૧), પૃ. ૧૪૬ ૬૭–૭૦. બડિગે, પૃ. ૧૪-૧૪૭ ૧૭૬] [ સામીપ્ય : ઓકટોબર, ૯૩–માર્ચ, ૧૫ For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં સંતવાણીના વિકાસ * રમેશ એટાઈન [એક જૈન રાસેાના સમયથી આધુનિક યુગ સુધીનેા ગુજરાતના સંતકવિઓની વાણીને તિહાસ ધૃણા વિશાળ છે. તેને આવરી લઈ સોંપૂર્ણ` ન્યાય આપવા બેસીએ તે એક માટુ' પુસ્તક લખી શકાય. આથી અહી' સ’તવાણીના સુવણુયુગના મુખ્ય કવિઓની, એટલે કે નરસિંહથી પ્રીતમ સુધીના મુખ્ય કવિઓની વાણીનું વિહ ંગાવલેાકન કર્યુ છે.] વિષયપ્રવેશ કોઈ પણ કવિના વાચકવર્ગ' કેવડા હેાવા મટે, અને આ વાચકવગતે આધારે કવિના કવિત્વને કેટલા પ્રમાણુમાં માપી શકાય, આ કાઈ પણ ભાષાના સાહિત્યને સ્પર્શીતા અગત્યના પ્રશ્નો છે. પશ્ચિમની આલેચનામાં પણ આની સારી એવી ચર્ચા થઈ છે. આજે પણ ગુજરાતમાં ગામેગામ અને ધેરધેર આપણને નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ વગેરેનાં પદો અને ભજના ગવાતાં સાંભળવા મળે છે. લાકકંઠે આ પદો ગવાતાં, છૂટાતાં જાય છે તે સાથે, ગવાતાં ગવાતાં એ પદા-ભજનેામાં ભાષાકીય પિર્વતના થયા જ કર્યાં છે અને જનસામાન્યે હૃદ્યના પૂરા ભાવસહુ અનુ' અવિરત ગાન કર્યાં જ કયુ છે. નરસિ ંહ, મીરાં વગેરેએ સભવતઃ ન રચેલાં પદો તેમને નામે ચડી ગયાં છે. ચડાવવાં સરળ પ હતાં–‘ભણે નરસૈયા તેનું દર્શન કરતાં–' કે ‘મીરાં કહે પ્રભુ ગિરધર નાગર–' એવું અ`તે ઉમેરીને નાનાં નાનાં ગામડાં અને વિશાળ નગરા તથા મોટાં શહેરોમાં પણ પ્રેમાનંદ અને અન્ય ભક્તકવિઓનાં પદો, ભજના, આખ્યાના ઉત્સવના પ્રસગાએ અને અન્યથા પણ આજે એ ગવાયા જ કરે છે અને ગુજરાતનું સંસ્કારી ભક્તહૃદ્ધે આ સૌ સતકવિઓને પેાતાના હૃદયમાં સ્થાન આપીને એમને અમર અનાવ્યા છે. પ્રશ્ન એ થાય છે કે આ આખ્યાન પદા, ભજતાના આ અમરત્વનું રહસ્ય શું...? વળ કાવ્યતત્ત્વ સંપૂ` નથી અને ભક્ત નહીં એવા કવિએમાં વિલક્ષણ કવિત્વ પણ જોવા મળે છે ! વળી શિષ્ટ અને સસ્કારી સમાજના ‘કલાને ખાતર કલા'ના ભાવ સાથે કાવ્યસાધના કરતાં શુદ્ધ કવિ કેમ આવા અમર બનતા નથી ? સમય સાથે કવિતા નવી દિશામાં પગલાં માંડે તે સાથે થાડા સમય જતાં વિસ્મરણમાં કેમ પડવા લાગે છે? નવા વાદ અને નવી ભાત પડતા પશુ ૫૦૦ વર્ષ પૂર્વે થયેલા નરસિંહ અને મીરાં એવા ને એવા આજે પણ ગવાય છે તેનું રહસ્ય શું ? કયા બળ પર એ આટલાં શતકાથી ગુજરાતના લેાકયને ડોલાવતા રહ્યા છે? માણભટ્ટ આખ્યાનકાર પ્રેમાનના મહાકવિ પ્રેમાનંદ' એ ખિરુની સામે જનહૃદયને વાંધા નથી, પ્રેમાન'ને મહાકવિ કહી શકાય કે નહીં એવા પ્રશ્ન આ લાકહ્રયને થતા નથી ! એમ કહેવાય છે કે નરસિંહ, મીરાં, પ્રીતમ, બોજો, ધીરા, વ્યારામ વગેરે કવિએના નામે તેમણે ન રચેલાં અનેક પદો, ભજના ચડી ગયાં છે. આમાં ખરેખર કયાં પદો મૂળ કવિનાં છે તેના સંશાધનમાં પડવાના ખ્યાલ સરખા આ લાકયને આવતા નથી. તે તા શ્રદ્ધાપૂર્વક, સહજભાવે આ તમામ રચનાઓને સ’તકવિએની માને છે. તેને મન તે આ પશુ. આ સંતકવિઓની મહત્તાનું પ્રમાણ છે. * કેન્દ્ર સ`સ્કારના સસ્કૃતિવિભાગ તરફથી સેામનાથમાં ગુજરાતમાં સંતવાણી' એ વિષય પર ચેાયેલા સેમીનારમાં વહેંચાયેલા નિખ’ધ +નિવૃત્ત માનાહ નિયામક, લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ ગુજરાતમાં સંતવાણીને વિકાસ] For Private and Personal Use Only ( ૧૦૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કારણ સ્પષ્ટ છે. મીરાં, દયારામ, નરસિંહ વગેરે ભક્તકવિઓ છે, સંતકવિઓ છે, માત્ર કવિઓ નથી. આ કવિઓમાં ભક્તિનું તત્વ વધારે કે કવિત્વનું, એ વિચારીએ તે, કદાચ પ્રેમાનંદને બાદ કરતાં બાકી બધા પ્રથમ સંત અને ભક્ત અને પછી કવિઓ છે. કારણ, પ્રેમાનંદને બાદ કરતાં કવિતા કરવી એ અન્ય કવિઓને વ્યવસાય નથી, કવિ બનવા માટેની કેળવણી પણ તેમની નથી. તેમણે પિતાની ભક્તિને વાચા આપવા માટે જ કવિતા કરી છે. અનેક પુનરુક્તિઓ થાય, એકને એક વિચાર ફરી ફરી વર્ણવાય, અલંકારસભરતા ન જામે, ભાવોની ચિત્તાકર્ષક પ્રસનકર મૃદુતા ન જામે-કશાની પણ આ 1 કવિઓને ચિંતા નથી. કવિ તરીકે તેઓ ખૂબ મૂલવાયા, આસ્વાદાયા છે, છતાં આપણે તેમના દોષ બતાવીએ તે તેઓ કહેશે કે અમને કવિ ન ગણો તો પણ શું ? નરસિંહ માટે કહેવાયું છે. ...પણ એને સપ્રમાણતા કે શિષ્ટતા સાથે કયાં લેવાદેવા છે ? અને ક્યાં કવિ તરીકે કીતિ મેળવવી છે? એ દીન ભક્તને માત્ર ગોવિંદના ગુણ ગાયા કરવા છે, એટલે ફરી ફરીથી તેની તે વાત તેને તે શબ્દોમાં કે એવા બીજા શબ્દોમાં, સંકુચિત ક૯૫નાથી અને ગણ્યાગાંઠ્ઠા ભાવોથી કહ્યું જ રાખે છે.” - ભક્તિએ, પ્રભુપરાયણતાએ તેમના હૃદયના કવિતા પ્રવાહને પ્રેર્યો, ઉરે એમ લાગશે. જનસામાન્યના હૃદયની ભક્તિ, ધર્મભાવના, સંસ્કારિતા, શાશ્વતમૂલ્યપ્રિયતાને બહાર લાવનાર, પ્રેરનાર, પોષનાર આ કવિતાપ્રવાહ તેમના રચનારાઓની હૃદયગત ભક્તિભાવના, તેમના સંતપણાની ભાવનાને લીધે વહ્યો છે અને વહેતાં વહેતાં સમગ્ર ગુજરાતને વ્યાપી વળ્યો છે; ગુજરાત અને દેશની અણમોલ 1 સંપત્તિ બની ગયો છે. આ સંત કવિઓ આજે પણ જીવંત છે, ગુજરાતના ધમ, નીતિ, શિષ્ટતા, સંસ્કારિતાના શાશ્વત ભાવોથી ધબકતા હૈયાને ચેતનાનાં પીયૂષ પાતા રહ્યા છે. જનસામાન્યની ચેતનાનાં ઉત્તમ મૂલ્યોને પિતાનાં કરી, ખીલવી, નવી જાગૃતિ અને ગુણવત્તા અપી, તેનું નવનિર્માણ કરી ભારતની ભારતીયતાને સજીવ રાખનાર, તેની અસ્મિતાને નવું ગૌરવપ્રદાન આ કવિઓએ કર્યું છે. આ જ આ કવિઓના અમરત્વનું રહસ્ય છે. કૃષ્ણભકિતનું પ્રાધાન્ય, છતાં નરસિંહ-મીરાંના સમયથી શરૂ કરીને છેક અખ-દયારામના સમય સુધીની વિધમી કે જનવિરોધી સત્તા, દેશના જ અસામાજિક તત્તવો દ્વારા લૂંટફાટ, પ્રજાનું શોષણ, કેટલાક ઉદાર રાજવીઓ અને , સત્તાધીશે છતાં સાચી સલામતિનો અભાવ વગેરેને કારણે, બંગાળ, પંજાબ વગેરે જેવી વિપરીત નહીં તો પણ સુખકર નહીં જ એવી સામાજિક સ્થિતિ મનસુખલાલ ઝવેરી આ રીતે રજૂ કરે છે પ્રજાને આત્મા ઊંડે ઊંડે દુભાયો હતો. તેને તેજોવધ થયો હતો. કેઈ વ્યક્તિ, તેમ , જ પ્રજા પિતાને તેજોવધ હેજે ભૂલી શકતી નથી. આ કપરી સ્મૃતિ સમગ્ર પ્રજાજીવન ઉપર એક વાળની આછી ઘેરી છાયાની માફક છાઈ રહી છે.” અને આનંદશંકર વિશેષ પ્રકાશ પાડે છે– “આપણા આત્માના ઘણાખરા ભાગમાંથી જીવન જ જતું રહ્યું હતું. એની અવલોકન શક્તિ "; લુપ્ત થઈ ગઈ હતી. એને સંસારનો સ્વાદ મરી ગયો હતો. ગૃહ, રાજ્ય આદિ મનુષ્યજાતિએ ઉપજાવેલી ભાવનાઓમાંથી એને રસ ઊડી ગયો હતો. માત્ર એને એક ભાગ કંઈક સચેત રહ્યો હતો, અને તે દમઆ સ્થિતિમાં લોકસમાજને મનોરંજન પૂરું પાડવા સાથે તેની સંસ્કારભૂખની તૃપ્તિ આ કવિઓએ કરી છે. મીરાંથી શરૂ કરી દયારામ સુધીના આ કવિઓમાં એક વિલક્ષણ તત્વ એ છે કે તેમણે સૌએ લગભગ સમાન ભાવે કૃષ્ણભક્તિનું ગાન કર્યું છે અને કૃષ્ણજીવન તથા તેની સાથે સિામીપ્ય : ઍકટોબર, '૯૩–માર્ચ, ૧૯૪ For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંકળાયેલા પ્રસંગોને કાવ્યસ્વરૂપા વાચા અપી છે. ભગવાન કરશે અવનનાં ઘણાં વર્ષ દ્વારકામાં નિવાસ કર્યો હતો અને તેથી તેમને સર્વવ્યાપીતા ભાવ સમગ્ર ગુજરાતના સામાજિક, ધામિક, નૈતિક, સાંસ્કારિક જીવનને ઘડનાર બન્યો, એમ પણ કહી શકાય. ભાગવતને પ્રસ્થાનત્રયની સાથે ભારતીય શનને એક પરમપ્રમાણ ગ્રંથ ગણનાર અને ભક્તિને મોક્ષસાધનાને ઉત્તમ માર્ગ ગણનાર વલ્લભસંપ્રદાયનો અને તેની પહેલાં ભાગવતધર્મનો પણ ગુજરાતમાં ક્રમે ક્રમે ફેલાવો થયો તે પણ કૃષ્ણ ભક્તિના પ્રાધાન્યનું એક કારણું ખરું જ. અન્ય કારણે પણ છે જ. ગમે તેમ, લેકહૃદયને સહજ કણભક્તિ આ તમામ કવિઓએ ગાઈ છે અને ગુજરાતના જનમનને ડોલાવ્યું છે, મુગ્ધ બનાવ્યું છે કે, એ હકીકત છે. અને આ કણભક્તિએ અદભુત લોકસંગ્રહ સાધી, સતત સંસ્કાર સિંચન કરતાં રહી લોકહૃદયની ધમમાંની આસ્થા, નીતિનાં મૂલ્યોનું બળ, જીવનના આચારની શુદ્ધિ અને શિષ્ટતા, ગુજરાતની સંસ્કારિતાને પાળ્યાં પડ્યાં છે. સંતકવિઓની આ એક અણમોલ સેવા અને સાર્થકતા છે. પુષ્ટિમાગીય વલભસંપ્રદાય તે સ્પષ્ટ કહે છે. “કૃષ્ણત્ પર કિમપિ તત્ત્વમાં ન જાને,” અને ભાગવતમાં નારદ કહે છે (૭–૭-૩૦) गोप्य: कामात् भयात् कंसो वैषाच्चेद्यादयो । संबंधात् वृष्णयः स्नेहात् यूयं भकत्या वय विभो ॥ અને છતાં વિલક્ષણતા એ છે કે આ કૃષ્ણભક્તિના ગાયક કવિઓ અંધ સામ્પ્રદાયિકતાના પ્રભાવે રામભક્તિ અને શિવભક્તિના વિરોધી કદી પણ બન્યા નથી. દયારામનું મૂળનામ “દયાશંકર’ હતું અને 'શંકર', શબ્દ નામમાંથી દૂર કરવા માટે તેણે પોતાનું નામ “યારામ' એ પ્રમાણે બદયું'. એવી કલ્પના કરવામાં આવી છે, જેને કાઈ ચોક્કસ આધાર નથી. નરસિંહને તે શિવજીની કૃપાથી જ શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં હતાં. તેથી જ તેણે ગાયું છે. “શિવજી આગળ જઈ એક મનોરથ,સ્તુત્ય કીધી દિવસ સાત સુધી” અને ગગ૬ કઠે હું બોલી શકે નહીં, મસ્તક કર ધર્યો મુગ્ધ જાણી.” અને વળી એ લખે છે– અલ્પા નામ પામે છતાં રામને નવ કહ્યા, વૈષ્ણવ પદ કેરું બિરુદ ઝાલે.” મીરાં રામને કૃષ્ણસ્વરૂપ ગણી ગાન કરે છે –“રામ છે રામ છે રામ છે રે મારા હત્યમાં વહાલે રામ છે.” અને છતાં રામભક્તિનું ગાન પણ કેટલીય વખત કરી લે છે “સીતારામને ભજી , ફેકટ શીદ ભટકો; માલિકને ભજતાં રાતદિન નવ અટકે.” કણનો પરમ ઉપાસક પ્રેમાનંદ શિવજીની સ્તુતિ કરી લે છે અને રામાયણમલક આખ્યાને પણ રચે છે. ગુજરાતની એ વિલક્ષણતા છે કે તેમાં અમુક અપવાદ સિવાય અંધ સામ્પ્રદાયિકતા જોવા મળતી નથી. અને કહૃદય મુખ્યત્વે કૃષ્ણ ભક્તિથી વ્યાપ્ત હોવા છતાં સવદેવનમસ્કાર તેને શિરોમાન્ય છે. કણ સાથે રામ અને શિવની સ્તુતિ તો ગુજરાત સહજ ભાવે કરી શકે છે. આ પરિસ્થિતિ ઉદભવી તેમાં સંતકવિઓને મોટો ફાળો છે. તેમણે કૃષ્ણને ઇષ્ટદેવ માનવા છતાં રામ અને શિવની અવગણના કરી નથી; રામ અને શિવની સ્તુતિ ગાઈ છે, રામ જીવનનાં આ ખ્યાનો રચ્યાં છે, આખ્યામાં સર્વદેવ નમસ્કાર, શિવસ્તુતિ, રામસ્વતિ આવ્યાં છે. આને પ્રભાવ જનસમાજને કેળવવામાં તેની દષ્ટિ વિશાળ બનાવવામાં નિમિત્તરૂપ છે. ગુજરાતમાં સંતવાણીને વિકાસ [૧૯ For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જીવનની અનુભૂતિ એ જ પ્રમાણ ભારત પર પરાનું પૂજક છે, રૂઢિગ્રસ્તતા પણ આ દેશમાં ઓછી નથી. આ પર પરાને છેડીને કાઈક મહાનુભાવ જુદી રીતે જીવન ધડતર કરવા ચાહે તે સમાજ તે સરળતાથી સહન કરી શકતા નથી. પરિણામે આવા મહાનુભાવાને જીવનમાં ધણું સહન કરવુ પડે છે. દુનિયાડાહ્યા, પરમ્પરાના પૂજક, પ્રતિષ્ઠાના ખ્યાલામાં રાચતા નાગરાને કારણે નરસૈયાને કેટલા તિરસ્કાર, ફિટકાર, બહિષ્કાર સહન કરવા પડ્યો! તેમને કારણે જીવનભર નરસૈયાને અસદ્ય પરિતાપ સહન કરવા પડયા. નરસિંહે એક વખત તે પ્રભુને વિનંતી કરી છે. અને તે “નિરધન તે વળી નાત નાગરી હિર ન આપીશ અવતાર રે.” મીરાંને રાણાજીના અને સમગ્ર સમાજના કેટલા ત્રાસ સહન કરવાને આવ્યા ! તેને આખરે વતન છેડવું પડયું ! કૃષ્ણના પરમભક્ત શ્યારામને પણુ સમાજે સારી પેઠે હેરાન કર્યા છે. કારણ એ જ કે તે કૃષ્ણને વર્લ્ડ' હતાં, માનતાં હતાં કે, “કૃષ્ણ વિના ખીજું સર્વાં કાચુ '' (નરસિંહૈં) અને સ કારણ ? “સુરંદર શ્યામ શરીર માટે દિલ સુ ંદર શ્યામ શરીર—'' (મીરાં) “અનુપમ એ અલખેલેા રસિયા જીવન મૂળી દયારામની.” (ધ્યારામ) આ બધા અણુગમા, તિરસ્કાર, ફિટકાર, બહિષ્કાર આ સાને ઓછા પરિતાપકર બન્યાં નથી. અને છતાં આ સંતકાવિએ પેાતાની ભક્તિમાં, કૃષ્ણપરાયણતામાં, કૃષ્ણ ભક્તિગાનમાં દૃઢ રહ્યાં છે; જીવનના લાધેલા નવા માર્ગ તેમણે છેાડયો નથી. નરિસંહ તા પોતાના તિરસ્કાર કરનાર ભાભીને કહે છે— Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય ભાભી તમે ધન્ય માતાપિતા કષ્ટ જાણી મને યારે કીધી; તમારી કૃપા થકી હિરહર ભેટિયા, કૃષ્ણુએ મારી સાર કીધી.’ પ્રિયજનેાના ત્યાગ છતાં મીરાં કહે છે- હેાની હાય સેા હાઈ” “ગાવિંદો પ્રાણ અમારા રે, મને જગ લાગ્યા ખારા રે; મને મારા રામજી ભાવે રે, ખીજો મારી નજરે નાવે રે.” કૃષ્ણમાંની આ અટલ શ્રદ્દા, તપરાયણુતા, કૃષ્ણપ્રતિ આ આત્મસમર્પણના ભાવે આ કવિની ચેતના જે રીતે વિકસાવી છે અને જે બળ આપ્યું' છે તેથી જ તેા નરસિંહને માટે મુનશી કહે છે— “પણુ નરસૈંયા આવા ઉદ્ગારા તેા કચિત્ જ કાઢે છે; ખરું જોતાં દુષ્ટ પજવનારાઓના ક્રૂર વતનથી એ જાણ્યે અજાણ્યે નીકળી જાય છે. એ વનથી તેનું કામળ હૃદય ધવાય છે. એનાં સંસારી દુ:ખો વધે છે. અને મુશ્કેલીખાના તાપથી એના જપતા હૈયામાંથી ખરી મહત્તાનું શુદ્ધ કાંચન બહાર આવે છે. નરૌ। ધીમે ધીમે ઈશ્વરપ્રણિધાન સેવતાં મહાત્મા બને છે અને પેાતાના નિર્દેલ હુયના ઊંડાણમાંથી સનાતન પ્રેરણાના ઊભરા કાઢે છે.'' આ જ સત્ય મીરાંને લાગુ પડી શકે, જ્યારામને પણુ કાઈ પણ સંત કવિને માટે અલ્પ ચા બહુ પ્રમાણમાં આ જ વાત સત્ય છે. આ કારણેસર આ કવિઓનું જીવન અને કવન ને જનહદય માટે પ્રેરણારૂપ, મ ́ત્રરૂપ બન્યાં છે. સંત કવિઓની વાણી પાછળ ધમકતા સધમય જીવન, સાંસારિક ત્રસ્ત જીવને તેમની દૃઢતા, અટલતા, પ્રભુમાંની શ્રદ્ધા, ભક્તિની શક્તિ વગેરેને કારણે જનહૃદયને પણ ધણું ધણું આપ્યુ છે. J&«} [સામીપ્યઃ ઑકટોબર, '૯૩-મા', ૧૯૯૪ For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીધા ઉપદેશ નહી, પરંતુ આ સંતકવિઓની એક નોંધપાત્ર સિદ્ધિ એ પણુ છે કે તેમણે જનસમાજને સીધા ઉપદેશ આપતાં ભજના, પદો, સુભાષિતા ઘણાં ઓછાં રચ્યાં છે. મોટે ભાગે તેમણે આખ્યાને જે રમ્યાં તેમાં મહાનુભાવ પાત્રાનાં જીવન, વાણી, વન, આચાર વગેરેનું ગૌરવગાન કર્યુ”; પદોમાં સ્વાનુભૂતિ અને ભક્તોની તથા તેમના જીવન, આચાર, વિચારની પ્રશસ્તિ ગાઈ, જેમ કે “રામબાણુ વાગ્યાં હાય તે જાણે, ધ્રુવને વાગ્યાં પ્રલાદને વાગ્યાં...” આમ, આ સંતકવિઓનું જીવન, તેમનાં આચાર, અનુભૂતિ, ચિંતન અને તેના નિચેારૂપ કવન સ્વયમેવ જનસમાજના હાયને એકાગ્રતા, મસ્તી અને આનમાં ડોલાવે છે અને સાથે ઉપદેશ આપે છે. લોકહૃદયમાં ગૂઢ સ`કારરૂપે પડેલાં ધમ, નીતિ, સદાચાર અને દર્શનનાં મૂલ્યે। આ કવિએ બહાર લાવે છે, તેને સાકાર કરતું મનેારમ ગાન કરે છે. આ મૂલ્યાને તેમણે ઉત્તેયાં, પાળ્યાં પેાખ્યાં અને અલવર બનાવ્યાં છે. અને એ રીતે જીવન જીવવાનાં નવાં બળ, શ્રદ્ધા, કલા જનસમાજને આ કવિઓએ આપ્યાં છે. જનસમાજના હૃદયની છૂપી વાત જ સ્પષ્ટાકાર થઈ નણે ગાનરૂપે વ્યક્ત થતી હાય અને અભિનવ ચેતના પામતી હોય એવા અનુભવ તેમણે કરાવ્યા છે. સીધા ઉપદેશ કરતાં આવે! વ્યજિત સ્વયમેવ હૃદયમાંથી જાગતા ઉપદેશ વિશેષ ચિત્તાકર્યાંક બને; ગાન, સંગીત અને કાવ્યના માગ અનેક ગણા વધારે રુચિકર અને પ્રભાવેત્પાદક અને એ સ્પષ્ટ છે. આ સ`ત કવિઓના ઉપદેશ જનહૃદયને વિશ્વાસુ આપ્તજનની તથા સમ્માન્ય અને વંદ્ય મહાનુભાવની એમ બે રીતે પ્રાપ્ત થાય છે, અને તેથી જ સ'તવાણીમાંથી પ્રતીત થતા ઉપદેશના પ્રભાવ જનહૃદય પર ઘણા વધારે પડયો છે. કવિતા માટે કહેવાયુ` છે કે “સારી કવિતા, સાચી કવિતા એ કહેવાય જેના વાચનથી વાચકને પેાતાના વ્યક્તિત્વના વિકાસ થયાના અનુભવ થાય.” શુદ્ધ કવિતાના પ્રભાવ માટે આમ કહી શકાય તે આ સંતકવિઓની ભક્તિભાવ નીતરતી કવિતા માટે શુ' કહી શકાય તે સમજી શકાશે. એ સ્પષ્ટ છે કે સંતવાણીની આ પણ એક વિલક્ષણુ સિદ્ધિ છે. પુરાતન પ્રસિદ્ધ કામના પ્રભાવ મહાભારતમૂલક, રામાયણુમૂલક કથાઓ, પુરાણ, ગાથાઓ, અન્ય કથાએ, કૃષ્ણ-રાધાની જોડી, સતમહ તાનાં ચિરતા, વગેરે જે ખરેખર જનસમાજને સારી રીતે પરિચિત છે, એટલુ જ નહી પણ જે જનહૃદયના ભાવ, શ્રદ્ધા, સમ્માનને સતત પકડી રાખનાર છે, તેનું જ ગાન અવનવી ખાનીમાં આ કવિઓએ કર્યું છે, તેમની પ્રાસાદિક ભાવ નીતરતી, સ્વાનુભૂતિના નીચોડરૂપ એવી મનેાહર વાણીમાં જે પરિચિત છે, હૃદયગત છે, તે નવી વાણી, નવા ભાવ, નવા વેષ લઈને પુરાતન મૂલ્યે! સાથે સંતવાણીરૂપે વહે છે ત્યારે જનહુદય માટે એ સતત પ્રિય, મનાર...જક, ગરવાં મૂલ્યાના પ્રભાવ પાડનારું બન્યું છે. જૂનાં મૂલ્યા, જૂના ભાવા નવા પ્રભાવ, નવું બળ અને તેથી નીમતા, સન્ન નવીનતા લઈને જનસમાજ પાસે આવે છે, જનયને ડોલાવે છે, મુગ્ધ કરે છે, તેમાં જ તેને જાણે નવજીવન અપે છે. મૌલિકતા માત્ર નવામાં નથી; જૂનાને નવીન, સદાબહાર બનાવવામાં પણ છે એ આ સંતકવિએ સિદ્ધ કર્યુ છે. આજના કવિ પણ પ્રણયગાન કરે છે ત્યારે કૃષ્ણ અને રાધાકૃષ્ણ સિવાયનાં પ્રતીકે તેને ઝાંખાં લાગે છે અને તેથી અદ્યતન પ્રયકાવ્યામાંથી આજના રાસગરબામાંથી પણ કૃષ્ણ અને રાધાકૃષ્ણ વિસરાતાં નથી. આમ હોય તેા પછી પ્રાચીનતાના અર્વાચીન શિલ્પી એવા આ હરિપરાયણુ સંતકવિઓની વાણીમાંથી એ કેમ વિસરાય ? ગુજરાતમાં સંતવાણીના વિકાસ] [૧૮૧ For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir સંગીત અને ગાન , બાલકૃષ્ણની મૂર્તિ સમક્ષ મીરાં નૃત્ય કરતી કે તંબૂરા હાથમાં રાખી પોતાનાં રચેલાં પદોનું ગાન કરતી. તેથી જ તો જાણીતું છે કે- “પગ ઘુંઘરુ બાંધી મીરાં નાચી રે...” * શિવજીની કૃપા કરીને ભગવાન કૃષ્ણની રાસલીલામાં રત બની પાછે નરસિંહ આવ્યો, હાથમાં કરતાલ લઈ તે નાચતે હતા, એને માટે કહેવાયું છે કે એ જ નરસૈયો, પણ હતો તે તે નહીં જ. એના મુખ પર તેજ છે. એની આંખોમાં ઘેન છે એના પગ અને હાથના લહેકામાં શરમ નથી. એના રાગમાં તલસાટ છે,” (મુનશી) આમ ભગવદ્ ભક્તિમાં રત નરસૈયો પોતાના હૃદયમાંથી ચૂંટાઈન વહેતા ભાવનું ગાન સંગીતમય બાનીમાં કરતાલ સાથે કરતો હતો. પ્રેમાનંદની દસ આંગળીઓ પરની વીટીઓ તેની સામે ગોઠવેલી માણુ પર જુદા જુદા રાગ સાથે સંગીતમય વાણીમાં આખ્યાનોને રસાળ પ્રવાહ વહેવડાવતી હતી. અત્યંત મધુર કઠે દયારામ તંબૂર ૫ર ગાન કરતા. તેમણે, પ્રેમાનંદે, આ સંત કવિઓએ અનેકાનેક રસે સાથે ભક્તિ રસની, હરિરસની રમઝટ બોલાવી લેક હૃદયનાં એકાગ્રતા, પ્રસન્નતા, મુગ્ધતા છતી લીધાં તે આ ગાન અને વાદ્યમય સંગીતના પ્રભાવે. સંગતને જે હૃદયને ડોલાવતે મૃદુ પ્રભાવ છે તે અન્ય કલાઓમાં ઓછો જોવા મળે છે. તેમાં પણ આ સંતકવિઓ તો નૃત્ય, અભિનય, હાવભાવ પણ કામમાં લેતા. આ રીતે તેમણે “નૃત્ય, ગીત વાદ્ય ચ ત્ર૫ સંગીતમુચ્યતે.” એ વ્યાખ્યા અનુસાર માનવહૃદયના સમ, ઊંડા, ઊર્ધ્વગામી ભાવોને મૃદુ, પ્રાસાદિક, સંગીતમય વાણીમાં વહેવડાવવાનું પસંદ કર્યું, તે પણ આ સંતની વાણીના વિશાળ આબાલવૃદ્ધ જનસમાજ પરના જાદુઈ પ્રભાવનું એક અમોધ બળ છે. સંગીત સામાન્ય રીતે મૃદુતા અને માધુર્ય સાથે અદ્વૈત સાધે છે અને એ રીતે શ્રોતાના હૃદયને સભર ભરી દે છે; અવિસ્મરણીય અનુભૂતિ અને રસાસ્વાદનમાં તરબોળ કરી દે છે. મીરાંનાં પદો-ભજનની મૃદુતા નરસિંહનાં પદોની મસ્તી અને દયારામના ગાનની, મધુરતાને મોટો આધાર આ સંગીત, ગાને એ છે. ગીતલક્ષણ આ શબ્દોમાં આપવામાં આવ્યું છે सुस्वर सुरस चैव मधुर मधुराक्षरम् । सालंकार' प्रमाण च षड्वय" गीतलक्षणम् સંકર સ્વરવાળ', સરસ, મધુર અને મધુર અક્ષરોથી યુક્ત, તાનપલટા ભર્યા', તાલબદ્ધ આ' છ લક્ષણો ગીતનાં છે.” આપણા તમામ મુખ્ય સંતકવિઓએ સમૃદ્ધ એવા પ્રમાણમાં આ છ યે લક્ષણો પૂરી વિવિધતા સહ પિતાની રચનાઓમાં સાકાર કર્યા છે. અને તેમણે વહાવ્યો છે રસ, કૃષ્ણભકિતને રસ. પરમાત્મા માટે એટલે આ સંતકવિઓની દષ્ટિએ કૃષ્ણ માટે પણ કહેવાયું છે કે સૌ હૈ સ: અને કેટકેટલાં જાયાં અજાણ્યાં રાગરાગણી તેમણે પ્રજ્યાં ? કેટલા નવા રાગે ઘડ્યા ? રાગનું વૈવિધ્ય અને ઉત્કૃષ્ટ સંગીતમય ગાન આમ આ સંતવાણીના પ્રભાવને બલવત્તર બનાવવામાં અનેરી રીતે ઉપકારક બને છે. - પંદરમી સદીથી અઢારમી સદીનાં ત્રણ વર્ષ એ ગુજરાતના ભક્તિકાવ્ય અને ભક્તિસંગીત એટલે કે સંતવાણીને સુવર્ણયુગ છે. આ યુગના સંતકવિઓની વાણીનાં સામાન્ય લક્ષણે આ રીતે સમજયા પછી હવે આપણે મુખ્ય સંતકવિઓની સાધના આલેચીએ. નરસિંહ નાગર નરસિંહના કુટુંબના ઈષ્ટદેવ શિવજી તેની કૃપાથી નરસિંહને શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં. અને તે સાથે તેણે જીવનભર કૃષ્ણ ભક્તિગાન કરવાને, કૃષ્ણમય બની જવાનો દઢ સંકલ્પ કરી ૧૮૨] સામી : ઍકટોબર, '૯૩–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીધે. અને કૃષ્ણભક્તિની નરસિંહની જીવનયાત્રા ગતિમાં આવી. ગોપીભાવે પ્રભુકૃણને પ્રીતમ માનીને ભજવાથી તેણે પિતાના સંતજીવનનો આરંભ કર્યો. ભક્તિ અને કૃણુ પરાયણતાના ભાગે તેણે જે સાધના કરી તેમાં ક્રમે ક્રમે તેના મનમાં કૃષ્ણ સ્વરૂપનો વિકાસ થતા ગયા અને અન્ત નરસિંહે પોતાના આ ઈષ્ટદેવને વિશ્વવ્યાપી પરબ્રહ્મ રૂપે નીરખે. તે કહે છે – “નેત્રવિણુ નીરખવો રૂપવિણ પરખો, વણજિદવાએ જ રસ સરસ પીવો.” મીરાંના દર્શન અને અનુભૂતિ કરતાં પણ વધુ ચોક્કસ કમ અને વિકાસ પગલાં નરસિંહને દશનમાં જોવા મળે છે. આરંભનાં પદોમાં તે ગોપીભાવે કણને આ રીતે ગાય છે— અમને રાસ રમાડ વહાલા, મધુર બંસ વજાડે વહાલા; થ નાચ નચાડ વહાલા, વૈકુંઠથી વૃંદાવન રૂડું, તે અમને દેખાડ વહાલા.” અને તે જીવનનાં અંતિમ વર્ષોમાં ગાય છે “અકળ અવિનાશીએ ન જ જાયે કન્યો; અધર ઊધરની માંહે મહાલે. નરસૈયાને સ્વામી સકળ વ્યાપી રહ્યો... પ્રેમના તંતમાં સંત ઝાલે.” નરસિંહની ચેતનાની પરબ્રહ્મ પ્રતિ ગતિનો આ બે પદે વચ્ચેનો ઇતિહાસ લાંબો અને રોમાંચક છે. આરંભનાં વર્ષો ઘણાં વર્ષો લગી યુવાન નર કે જ્યારે સ્ત્રીના વેષ સજીને ગોપીભાવ અનુભવી કબપ્રેમમાં રત થવા પ્રયત્નશીલ છે ત્યારે તે ઉઘાડે શુગાર ગાય છે. તેને મન ગોપી “આહીરડી માતી તાતી” છે અને તે પુરુષ છતાં સ્ત્રીને વેષ સજી ગોપીના ભાવો અનુભવવા પ્રયત્ન કરે છે. પુરુષ સ્ત્રી બનવા પ્રયત્ન કરે, પણ તેમાં શૃંગારના સ્ત્રી સહજ ભાવો ક્યાંથી આવે ? આમ થાય તેથી તો પછી બેફામ ભંગાર બહુધા વાચ્ય રૂપે જ નિરૂપાય. અનંતરાય યોગ્ય જ કહે છે. “મીરાંનાં કાયાને હૈયુ સ્ત્રીનાં હતાં. એનો શૃંગાર ત્રીસહજ મર્યાદાનો લેપ કરતા નથી. સ્ત્રી હોવાથી મીરાંને ગોપીભાવ સહજ હતો... નરસિંહ અને દયારામ જેવા પુરુષ જ્યારે ગોપીભાવનો અંચળો ઓઢે છે ત્યારે એમની ક૯૫ના અને રસિકતા એમની પાસે પુરુષ સુલભ પ્રાગલભ્યથી શૃંગાર નિરૂપણમાં મર્યાદાનું અતિક્રમણ કરાવે છે. મીરાંનું સ્ત્રીત્વ એને આ ભયથી દૂર રાખે છે.” નરસિંહ પર નગ્ન શૃંગાર નિરૂપવાનો આરોપ પણ થાય છે અને તેને તે જવાબ પણ વાળે છે– “તમે જાણે વિષ પરસ ગાયો, મારો હરિ શું પ્રેમ ઉભરાય; હરિલીલા શણગાર જ ગાતાં વિષયી નહી કહેવાય.” અને નરસિંહની આ વાણી ગુજરાતે મસ્તીભરી, ભક્તિભાવ સમૃદ્ધ, તન્મયતાયુક્ત કવિવાણી તરીકે આરંભથી જ અપનાવી છે, કારણુ, सरसापि कवेर्वाणी हरिनामाङ्किता यदि । सादरगृह्यते तज्झः शक्तिमुक्तान्विता यदि ॥ “(ગારાદિ, રસોથી યુક્ત હોવા છતાં કવિવાણી હરિના નામથી અંકિત હોય તે સહૃદયને અને વિદ્વાને તેનું આદરસહ ગ્રહણ કરે છે.” સમય જાય છે, કણનાં નવાં નવાં વ્યક્તિનાં દર્શન નરસિંહને થાય છે. તેનો કૃષ્ણ હવે કેવળ ગોપીને હાલ નથી. હવે તે યોગેશ્વર ઈશ્વર, સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, સર્વવ્યાપી પરમાત્મા બની જાય છે. અને આ અનુભવ સાથે નરસિંહના મસ્ત, ઉઘાડા, બેફામ, શૃંગારના રંગ ફટકી જાય છે. ઘેલી, મસ્ત, તેફાની ગોપીમાંથી નરસિંહ નમ્ર ભક્ત, દાસ, દીનતાભર્યો સેવક અને મુગ્ધ મુમુક્ષ બની જાય ગુજરાતમાં સંતવાણીને વિકાસ For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org છે. આ છતાં આ સમગ્ર સમયગાળા દરમ્યાન નરસિંહ ભક્તિનું જ પ્રાધાન્ય ગાય છે. વિશ્વવ્યાપી છતાં -સર્વાતીત પરબ્રહ્મ અન્યા પછી પણ કૃષ્ણ કૃષ્ણ તેા રહે જ છે. અને નરસિંહ કહે છે શ્યામના ચરણમાં ઇચ્છુ છું મરણુ રે !' “ભૂતળ ભક્તિ પદારથ માટું, બ્રહ્મલેાકમાં નાહીં રે ! પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અન્તે ચેારાસી માંહી રે !’ અને અને તેથી “હરિના જન તામુક્તિ ન માગે, માગે જનમાજનમ અવતાર રે! નિત સેવા નિત કી`ન ઓચ્છવ, નીરખવા નન્દકુમાર ૨ !” ક્રમે ક્રમે નરસિંહ. અન્તમુ ખ થતા ગયા અને તેની ભક્તિ ઊંડી અને દૃઢ બનતી ગઈ; સાથે સાથે તેને તેના કૃષ્ણુના સવવ્યાપી સ`ભૂતાન્તરાત્મા અને છતાં સર્વાતીત મહેશ્વરના સાક્ષાત્કાર થયાના અનુભવ થયા અને આ તમામને પેાતાની કાવ્યવાણીમાં ગાઈને તેણે પોતાને, પેાતાના જીવનને, ગુજરૃર ગિરાને, ગુજરાતના સસ્કારી જનસમાજને અને સૌને ધન્ય બનાવ્યા, કૃતકૃત્ય કર્યાં. નરસિ ંહ મહેતા આ રીતે ગુજરાત આખાનું બન બની ગયા. ધમ, ભક્તિ સાથે સાથે ક જીવનના સ`સ્કારનાં અમર મૂલ્યા તે પેલાના કથન દ્વારા આપી ગયા. તેમને સાહિત્યને અમર વારસા પણ તેઓ મૂકી ગયા. નરસિંહને ાટે યોગ્ય જ કહેવાયુ છે કે Acharya Shri Kailassagarsuri Gyanmandir “એની કવિતા પ્રયત્નસિદ્ધ કે લખવા ખાતર લખાયેલી કવિતા નથી. એ એક ભક્તની સાહજિક હૃદયવાણી છે, પણ એ વાણી સાચી કવિતા છે. નરસિંહ મુખ્યત્વે ભક્ત, એનું કવિપણુ આનુષ`ગિક જ, છતાં કવિ તરીકે ય તે મેટા છે. પંદરમા શતકનું જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્ય એને લીધે ઊજળુ છે.'' (અનંતરાય) મીરાંબાઈ v] કૃષ્ણની “મીરાં દાસી જનમ જનમકી'' પરણીને સાસરે જાય છે. કુલદેવીનું પૂજન કરવાની તે ના પાડે છે. તેને જુદો આવાસ આપવામાં આવે છે. આની સાથે જ તેના જીવન પર આપત્તિનાં વાદળા ઘેરાય છે, અને જીવનના સંધર્ષોં તથા માનસિક પરિતાપ શરૂ થાય છે. રાણા આવેશમાં તેને જીવ લેવા આવે છે, નિષ્ફળ જતાં વિષના પ્યાલા માકલે છે. હરિચરણામૃત ગણી મીરાં પૌ જાય છે. “અમૃત જોણી પી ગયાં મીરાં, જેને સાચ શ્રી વૈકુંઠેનાથ.' આ “વિષના પ્યાલા રાણે મેાકલ્યા” એ પ્રતીક રૂપે સંસારની ઉપાધિઓનાં વિષ પણુ ગણાય. તેને એક માત્ર કૃષ્ણુના, જનમ જનમના પ્રોતમના વિશ્વાસે મીરાં જીરવી જાય છે. છતાં આ જુક્ષ્માને ત્રાસ તે અનુભવે જ છે, તેને વ્યક્ત પણ કરે છે. સ્થિતિ એવી આવે છે કે— “રાણાજીના દેશમાં મારે,જળ રે પીવાના દોષ.' અને તે પેાતાના દેશ છેડે છે. ગેાપીભાવે, હૃદયના ઊંડામાં ઊંડા ભાવેામાં ભળી ગયેલા, જીવનનું રસાયન બની ગયેલા કૃષ્ણને પ્રીતમ માની મેળવવા પ્રયત્ન કરતી મીરાંએ ગુજરાતને પ્રેમલક્ષણા ભક્તિનું અનુપમ ઉદાહરણ પૂરું માડયુ છે. વેરાગી, સંતમહ ́ત, સાધુસંન્યાસીના સંગમાં મીરાં પેાતાનું જીવન વીતાવે છે. એક જ તેને ..સાધાર, વિશ્વાસ છે. તે ગાય છે... “ગાવિંદો પ્રાણ અમારા રે, મને જગ લાગ્યા ખા! રે! મને મારા રામજી ભાવે રે, બીજો મારી નજરે નાવે રે !'' [સામીપ્ય : આકટોબર, '૯૩-માર્ચ, ૧૯૪ For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને કૃષ્ણપ્રીયા મીરાં કણ સાથેના સંયોગનાં સ્વનોનાં, વિયોગની અસહ વ્યથા અને વેદનાનાં, લાડનાં અને રીસનાં પદો રચે છે. પિતાના કડીલા કામણગારા કણ કનૈયા પાસે તે નમન કરે છે. તે સંયોગ કરતાં વિયોગનાં પદે વધુ ગાય છે. તેના સ્વરમાં આરજ છે, જે તેના હૃદયની ઊઠી પ્રીતને વાચા આપે છે. કચ્છના વિયોગની વેદના નથી સહન થતી ત્યારે પિતાની વ્યથાનું આત્મનિવેદન તે કરે છે, કેટલીકવાર તેને ઠપકો આપે છે, તેની ટીકા પણ કરી લે છે. કણ ન જ આવે, કારણ, “આખરે જાંત આહીર !” તેને તો એક જ રટણ છે કે–“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કેઈ.” આ ગિરિધર કાજે તે તેને સર્વસ્વનો ત્યાગ કર્યો છે ! “જગતથી વિમુખ બની મીરાં હરિ તરી ઢળી જાય છે અને જે શૃંગાર ધારણ કરે છે તે પણ હરિનામને જ છે, કારણ “મુજ અબળાને મોટી મિરાત એ જ એ છે.” ગોપીભાવમાં જે સવ સમપણ છે તેની પાછળ કુદરતી રીતે કૃષ્ણ પ્રત્યે મીરાંને દાસીભાવ ઉત્ક્રાન્ત થાય છે. દાસત્વ વાંછતી મીરાં ગાય છે— હાને ચાકર રાખોજી... ચાકર રહસું બાગ લગાસુ, નિત ઊઠ દરસન પાસે, વૃંદાવનની કુંજગલીમે ગોવિંલીલા ગાશું.” અને આ ચાકરી પણ તેનું સર્વસ્વ બને તેમ છે. તેમાં તેને કશુનાં ભાવ, ભક્તિ અને સમૃદ્ધિનો વારસે મળવાની તમન્ના છે. તેમાં જ તેની સલામતિ છે, કારણ, કૃષ્ણ કદી દગો દેતા નથી. તે શરણુગત પ્રત્યે વત્સલ છે. સમય જતાં કૃષ્ણની પ્રિયતમાએ દાસત્વ ગ્રહણ કર્યું. તેનાથી પણ આગળ વધીને હવે તે કૃષ્ણને જ તેના જીવનનો એકમાત્ર આધાર માને છે. જીવને શિવવિના ચાલતું નથી. મીરાંની છવ તરીકેની નમ્રતા વધે છે અને તે સાથે તેને કષ્ણ પરમાત્મા સ્વરૂપે તેને ભાસે છે. તે નમ્રતા સાથે પોતાની ઝંખના, વેદના, આરજ વ્યક્ત કરી તેને આધાર માગે છે—એ જ એને એકમાત્ર આધાર છે. દવ તો લાગેલ ડુંગરમેં કહોને ઓધાજી, કેમ કરીએ ? આરે વરતીએ નથી ઠેકાણું રે બહાલા ! પરવરતીની પાંખે અમે ફરીએ ?... સંસારસાગર મહાજળ ભરિયો વહાલા ! બાંહેડી ઝાલો નીકર મૂડી મરીએ ?...” તેને કૃષ્ણ, તેને જીવનાધાર, તેની ચેતાને આધાર કૃષ્ણ પ્રેમ સૌંદર્યરૂપ પરમાત્મા છે અને તેના જ ગીત ગાવાં, તેનામાં જ મય બની જવું, એમાં મીરાને જીવનની સાર્થક્તાનાં દર્શન થાય છે. “ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી !” અને એ ગાતી જાય છે... “હાંરે કોઈ માધવ લ્ય, માધવ લ્યો !” મીરાં પ્રભુને વિનવતાં કહે છે– હરિ મારે હિરદે રહેજે, પ્રણ! મારી પાસે રહેજો; જે જે, ન્યારા થાતા રે, મને તે દિનનો વિશ્વાસ રે !” અને “અબ તે મેરા રામનામ દૂસરા ન કોઈ.” આ રીતે કગણ, ગોવિંદો, સાંવરિ, રામ, પૂર્ણ બ્રહ્મ બધું મીરાં એકરૂપે જુએ છે. પ્રેમલક્ષણ ભક્તિની પ્રબળ ભાવનાથી, ક્ષણને પણ વિયોગ સહન ન થવાથી, તે પ્રભુમય બની ગઈ છે તેથી, આ પ્રેમ અને આ ઉત્કટ એવી ભક્તિને માગે તેને પૂર્ણ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. કહેવાય છે કે ગુજરાતમાં સંતવાણીને વિકાસ]. [૮૫ For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતે મીરાં દ્વારકામાં પ્રભુના હૃદયમાં લુપ્ત થઈ જાય છે. “મીરાંનાં પદોમાં ગોપીના હદયનું અબળાપણ. કમઠ દાર્શનિકને પુરુષાર્થ, ભાવકનો ઉત્કટ પ્રેમ તથા ચિન્તનશીલની વિરક્તિ, સાધકની લગની અને ભક્તિની પ્રેમજન્ય વિવશતા, સ્વાભાવિક ભોળપણું અને માર્મિક માધુર્યની કોમળતા-બધું સાથેસાથ વિદ્યમાન છે.' મીરાંની સંતવાણી સહજભાવે, સ્વના દૃષ્ટાન્ત અને અનુભવ દ્વારા જગતના પ્રભુપરાયણ બનવા તત્પર માનવને આ પ્રકારના ઉપદેશ વ્યંજનારૂપે આપે છે. જીવનમાં અતિમ લય મુક્તિ એ જ હોઈ શકે અને તે પ્રભુપ્રિતથી, સત્સંગથી, આત્મસમર્પણથી, સત્રના પ્રભમાં વિલોપનથી જલદી પ્રાપ્ત થાય, પ્રભુપરાયણતા અને પ્રભુભજન એજ આને માગ છે. જીવન પરમ પુરુષાર્થ સાથે જીવવા જેવું છે, પરંતુ કેવળ આત્મકામના જાગ્રત રાખીને, સંસારને તેના સાચા સ્વરૂપે ઓળખી વધારે પડતી આસક્તિઓથી દૂર થઈને. પ્રભુ માત્ર બાહ્યાચારથી, તીર્થો કરવાથી ભગવા ધારા કરવાથી મળતા નથી. અમે કમે જીવન ઉત્કર્ષ સાધતાં તેને હરિચરણરત કરવામાં જ જીવનની સાર્થકતા છે. પ્રેમાનંદ મુખ્ય સંતકવિઓમાં ત્રીજ છે પ્રેમાનંદ, નરસિંહ, મીશ અને દયારામ કરતાં તેમની પ્રતિમા જદી જ છે. તેઓ નૈસગિકી પ્રતિભાથી અન્વિત સમર્થ કવિ છે. કેટલાકે તેમને મહાકવિ તરીકે પણ બિરદાવ્યા છે. કથાકાર, આખ્યાનકાર, ગાગરિયા ભટ્ટ પ્રેમાનંદ થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં પણ જણીતા થયા. તેણે આખ્યાનો વગેરે રયાં, ગામેગામ હરીફરી હાવભાવ સાથે ગાયાં, ચૌટ-ચૌટે સંભળાવ્યાં. સંગીત અને મનોરંજન સાથે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં શાશ્વત મૂહn પ્રધતી અમરકથાઓ તેણે પુનઃ સજીવન કરી. આ કથાઓ કરતાં પણ વિશેષ તેનાં પાત્રોને પ્રભાવ શ્રોતાજનો પર આનંદદાયી અને સાથે શિષ્ટતાબેધક અને સંસ્કારસિંચક બને છે. જીવન ક્ષેત્રોના ઉપદેશ, આ પ્રથમ આખ્યાનકાર અને પછી સંતકવિએ આમ મોટે ભાગે વ્યંજનારૂપે આપ્યા છે. સંસારના પુરુષાર્થ, ધર્મપરાયણતાથી માંડીને વિરક્તિ, ત્યાગ, મોક્ષની સાધના સુધીની વાત આ વ્યંજનાઓ દ્વારા વ્યક્ત થાય છે. તેને માટે નિઃસંકેચ કહી શકાય કે હરિગાન કરતાં કરતાં પ્રેમાનંદ હરિમય બની ગયા છે, પેલી પ્રસિદ્ધ ઉક્તિમાં કહ્યું છે તેમ “લાલા મેરે લાલકી જિત દેખું તિત લાલ, લાલી દેખન મૈ ચલી મેં ભી હો ગઈ લાલ.” અને એ રીતે મીરાં અને નરસિંહના જીવન કરતાં જુદી જ, નિરાળી રીતે તેનાં આખ્યાને અને તેને જીવન જનસમાજને નરી ચેતના આપનાર બન્યાં છે. આ કવિ પણ ગુજરાતને જ્યારે તાતી જરૂરિયાત હતી ત્યારે જ ઉભવ્યા છે. સાચો ધર્મ જ માનવને ટકાવી રાખનાર બળરૂપ હતો તે યુગમાં આ લોક હદયે વસી ગયેલ પ્રાચીન કથાઓ અને ધાર્મિક ઘટનાઓને તેણે આખ્યાન અને અન્ય સાહિત્ય સ્વરૂપોમાં ગૂથી. તેમાં તેણે સ્વપ્રતિમાના રંગ ઉપરાન્ત સ્થાનિક રંગો પણ ચડાવ્યા, લેકરુચિને આપ પણ તેને આપ્યો. અને એ રીતે ગુજરાતને ધાર્મિક અને સાંસ્કારિક આક્રમણના પ્રાસ બનવામાંથી બચાવવામાં પોતાને ફાળો આપ્યો. જીવનનાં શાશ્વત મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિના અમર વારસાને આમ નવીનતર રીતે ગાનાર, નવો અવતાર આપનાર, લેકવાણીમાં રજૂ કરનાર પ્રેમાનંદે કવિ, ભક્ત કવિ, સંતકવિ તરીકે ભારતીય સંસ્કારિતાને ટકાવી રાખવામાં પિતાનું પ્રદાન કર્યું", ધર્મના પ્રચારને લાગે તેને તેણે જીવંત રાખી. તમામ સંત કવિઓની સાથે પ્રેમાનંદનો આ લેક સંગ્રહ અનોખો છે [સામીપ્ય : કટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તેની ઊંડી અસર ગુજરાતના સામાજિક અને સાંસ્કારિક જીવન પર અદ્યપર્યંત રહી છે. ચૈાન્ય જ કહેવાયું છે —“કદાચ યોગ્ય સમય આવે ત્યારે પચક્રના રાજકીય વસ્વને તેા ઉથલાવી પાયુ` હઠાવી શકાય પણ જો ધાર્મિક અને સાંસ્કારિક આક્રમણના ગ્રાસ બન્યા તે એમાંથી ભાગ્યે જ મુક્ત થઈ શકાય” સંત કવિઓએ ધમ' માગે' જ લેાકસંગ્રહ કરવાનુ` અને લેાકજીવનને નવું બળ આપવાનું પસંદ કહ્યુ`', એમાં પ્રેમાન ના ફાળા નાનાસતા નથી. યારામ રાસ, ગરબી, ગરબા, પદા વગેરેના રચિયતા ભક્તકવિ ારામમાં પણ પ્રેમલક્ષણા ભક્તિ અને ઊર્મિસભર કવિતાને સુભગ સમન્વય થયા છે. તેને બીજી મીરાં' ગુજરાતના હાફ્રિઝ; ગુજરાતના જયદેવ, ગુજરાતને ખાયરન–એમ અનેક રીતે ઓળખવામાં આવ્યા છે. ઘણે અંશે નરસિંહ અને મીરાંને માગે ગોપીભાવે પ્રેમલક્ષણા ભક્તિનું ગાન કરનાર યારામ માટે યેાગ્ય જ કહેવાયું છે કે“યારામ ભક્તિ શૃંગાર' અથવા ‘અલૌકિક શૃંગાર', જેને ભક્તિ સંપ્રદાય 'ભક્તિરસ' અથવા “મધુરરસ' કહે છે, તેના કવિ છે.” (બેચરભાઈ પટેલ) અને તેના પ્રભાવ જનસમાજ પર કેવા પડયો તે બાબત યાગ્ય જ કહેવાયુ છે કે“માવભીની પ્રેમઝરતી, ગરબીના ગાનાર; તંબૂરામાં છે।ડયા તે તેા, રઝણુતા ઉરતાર.” નરસિંહની કરતાલ, પ્રેમાનંદની માણ અને છારામના ત`બૂરે ગુજરાતના હૃદય પર જાણે જાદુ કયુ` છે. પ્રેમાનંદની જ માફક યારામ અસખ્ય રાગોના સ્વામી છે અને તેનાં પદેશમાં આ રાગોનું વૈવિધ્ય મનમેાહક છે. કવિ તરીકે તેને બિરદાવતાં વિજયરાય કહે છે. “યારામ ારામ છે તે તે તેની ગરમી વડે જ, પરંતુ તેની ય ગુહામાંથી ઊઠતા આ પદાના સુર પણ તેને ગુજરાતના ભક્ત કવિઓની યશસ્વી પરંપરાના છેલ્લા સમથ' પ્રતિનિધિ ઠેરવે છે. રાસ, ગરબા, ગર થકી અમર ખનેલા ધ્યારામ સમથ કવિ તરીકેની સિદ્ધિ પામ્યા છે, કારણુ, તે કૃષ્ણના ભક્ત છે, કૃષ્ણુની લીલાના ગાનારા છે, રાસલીલાથી મુગ્ધ છે. તેના જ તેા શબ્દો છે“રાસલીલાનું તાત્પ` જે સમજે તે તે નિર્દોષતા ભાસે છ, અલૌકિક રસરાજ શૃગાર તે ગાતાં કામ સન નામે જી.’ અને તેણે ગમે તેવા ઉધાડા શૃંગાર વચ્યરૂપે ગાયા હૈાય, તેના સ`બધા તેની સેાનારણુ શિષ્યા સાથે ગમે તે હાય, તે યુવાવસ્થાર્થી જ અન્તમુ ખથવા પ્રયત્નશીલ કવિ છે. તેથી જ તે તેણે સગાંવહાલાંને લગ્નની ના પાડી દીધી! ભક્તિના સાચા મા ભક્તની ઇન્દ્રિયા અન્તર્મુખ થાય અને હૃદયગુહામાં રત થાય ત્યારે લાગે છે, ત્યારે જ તેને સાચે મમ સમજાય છે. તેણે આથી જ તે નિખાલસ ભાવે કહ્યું છે“જો માહારાંકૃત સામુ` તમે જોશેા, તેા ઠરશે ખરાખરી, રત્નગુંજ કયમ હાય સમતાલ હુ તેા રંકને તમેા કર.' શ્યામ ર્ંગ સમીપે ન જાવુ મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવુ`. જેમાં કાળાશ તે સહું એક સરખું સ॰માં કપટ હશે આવુ? કસ્તૂરીની બિંદી તે કરુ' નહી' લલાટે ાજળ ના આંખમાં અંજાવું, મરકત મણને મેધ દૃષ્ણે ન જોવા જમનાના નીરમાં ન ન્હાવુ. દયાના પ્રીતમ સાથે મુખેથી તેમ લીધેા મન કહે પલક ના નિભાવુ. ગુજરાતમાં સંતવાણી વિકાસ] For Private and Personal Use Only [10 Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'કૃષ્ણની વાંસળી કૃષ્ણની ગેળાને વિહવળ કરી મૂકે– “ઓ વાંસલડી! વેરણ થઈ લાગી, વ્રજની નારને” અને અન્ય પદામાં પોતાને “દાસ દયો” અને “ભા સખી” તરીકે ઓળખાવનાર દયારામની નમ્રતા તે જુએ ! હું શું જાણું જે હાલે ભુજમાં શું દીઠું, વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠ'...” અને ભગવાન કૃષ્ણને સૌદર્યથી મુગ્ધ દયારામ ગાય છે-- શોભા સલૂણ શ્યામની તુ જેને સખી ! શોભા સલૂણું શ્યામની.” આ દયારામે પણ દીનભાવે પ્રભુને ભયો છે, અને તેના દાસભાવ અને મુગ્ધતા સાથે તેણે કબણને પરમાત્મ સ્વરૂપે, સગુણ બ્રહ્મ રૂપે, નીરખે છે.” એ ભક્તિ શૃંગારની છોળો શમતાં દયારામ શરણાગત ભાવ-દીન ભાવની ભક્તિનાં શાક્તરસનાં પદે–ભજનોમાં જીવને શિખામણ આપે છે, અન્ત કાળે પ્રભુની દયા પાચે છે, દાસભાવે ભક્તિ કરી લે છે. ભક્તના આદર્શ એવા અનન્ય ભક્ત વૈષ્ણ વજન” કે “તાદશીજન”નાં ગુણ કીર્તન કરે છે.” (બેચરભાઈ પટેલ) ૨૮ વર્ષની વયે પાકી મરજાદ લેનાર આ પુષ્ટિ માગના ચુસ્ત અનુયાયીની જીવન દૃષ્ટિ તેનાં પ્રાર્થના પદોમાં, નીતિ અને ઉપદેશનાં પદોમાં સવિશેષ જોવા મળે છે. પ્રભુને સર્વ સમર્પણ કરનાર નાની અને ભક્ત એવા દયારામનાં અગત્યનાં પ્રતિયાદન આ છે માનવને મળે મેળે મનુષ્ય દેહ એ પ્રભુ પરાયણતા, ભક્તિ અને પ્રભુ પ્રાપ્તિ માટે જ છે; પ્રભુ આત્મસમર્પણથી જ મળે છે; ભટકેલ પ્રકૃતિના મનને ભગવાનમાં સતત સ્થિર કરવું જરૂરી છે. વાસ્તવમાં રામ અને કૃષ્ણ એક જ છે; ભગવાનથી વિમુખ બ્રાહ્મણ કરતાં ભક્ત ચંડલા ચઢિયાત છે; વગેરે. વ્યારામે સીધા ઉપદેશનાં પદે પણ રચ્યાં છે. છતાં તેમણે વ્યંજના રૂપે જે જીવન દૃષ્ટિ આપી છે તે તેમણે આપેલે અણમોલ વારસે છે. પ્રેમ લક્ષણું ભક્તિ, ગોપીભાવ, કૃષ્ણભક્તિનું ગાન કરી ભક્તિ માર્ગે ગતિ કરવા પ્રેરતા આ મુખ્ય સંત કવિઓ ઉપરાંત જ્ઞાનમાર્ગે ઉત્કટ શનને માગે ગતિ કરનારા કવિઓનો નિર્દેશ પણ ઘડે કરી લેવો જોઈએ. આ કવિઓ પૈકી અખો પ્રીતમના પ્રદાનની નોંધ કરવી યોગ્ય થશે. અખે જીવનના પૂરા પ્રાઢ અનુભવ સાથે ઘણી મોટી વયે કવિતા કરનાર અખા ભગત ગુજરાતને વિરત જ્ઞાનમાગી. કેવલા પ્રતવાદી કવિ અને સંત તરીકે જાણીતા છે. ગુરુ કરવા નીકળેલ અખે નિરાશ થયા. ગુરુ કર્યા મેં ગોરખનાથ ઘરડા બળદને ઘાલી નાથ.” આખરે વાસ્તવમાં પોતે પોતાના ગુરુ બન્યા. અખાને કે. હ. ધ્રુવ “ગેરુ વગર ભગવાં ધરાવનાર અખાસ્વામી” તરીકે ઓળખે છે. તેણે સ્વીકારી લીધું છે કે બ્રહ્મના પ્રત્યક્ષ અનુભવ વિના માનવ જે કઈ પ્રવૃત્તિ કરે તે મિથ્યા છે. જીવનનું ચરમ અને પરમ ધ્યેય એ તે આત્મજ્ઞાન જ છે. આવા પ્રતિપાદન માટે અખાએ “અખેગીતા” અને “અનુભવબિન્દુ' રહ્યાં છે. ઉમાશંકર કહે છે કે “એમાં તત્ત્વજ્ઞાન પોતે જ કાવ્ય છે કે કાવ્ય પોતે જ તત્ત્વજ્ઞાન બન્યું છે.” અખા પાસે વૈરાગ્ય અને વિરક્તિની મી છે, અન્તદષ્ટિ કરી તે જીવન્મુક્ત દશા પ્રાપ્ત કરવા પ્રયત્નરત છે. આ વેદાન્ત કવિ શિરોમણિ” માટે કે. કા. શાસ્ત્રી કહે છે. “અને જ્ઞાનમાર્ગને સ્વાનુભવિ કવિ છે.” આ વિરક્ત, વેરાગી, જ્ઞાન માગી", સાધક કવિને ભુલક સંસારમાંને રસ લુપ્ત થઈ ગયો છે. છતાં સંસારી જનેનાં રૂઢિપ્રસ્તતા, દાંભિકતા વગેરે તે ખુલ્લાં પાડે છે. આ માટે અખાના ચાબખા જાણીતા છે. તે કહે છે૧૮૮]. [સામીપ્ય : ઓકટોબર, '૩-માર્ચ ૧૯૯૪ For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં જોઈએ ત્યાં કૂડાકુડ સામે સામાં બેઠા ઘૂડ.” છે અને “આભડ છટ અંત્યજની જણી બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ઘણી, બારે માસ ભોગવે બેય સૌને ઘેર આવી ગઈ રળ.” અને “આંધળો સસરો ને સણગટ વહુ કથા સૂણુવા ચાલ્યું હૂ, સાંભયુ કશુ ને સમજ્યા કશુ આંખનું કાજળ ગાલે ઘસ્ય.” ઊંચામાં ઊંચા નાન, મોક્ષ સાધના, વૈરાગ્ય, તપસ્વિતાનું ગાન કરનાર અખાભગતના આ ચાબખાને ઉદેશ પણ સંસારી જનોને સાચા માર્ગે વાળવાનો છે. મનોનિગ્રહ કરીને અખાએ તે વાસનાને અને અહંકારને પચાવ્યાં છે, છતાં જગતના આડંબરી, ક્ષલક જીવનમાંથી માનવ ઊંચા આવે એ એની તમન્ના છે. આથી અખેગીતા, અનુભવબિન્દુ, છપા, પદો વગેરે ગુજરાતના સંસ્કારી અને આધ્યાત્મિક દર્શન સામર્થ્યને અણમોલ વારસે છે. ધર્મદની સામે ઝુંબેશ આદરીને સામાજિક જીવનને અનેક બિંદુએ પનાર અને આમ ‘અચવ્યા રસને આસ્વાદક અને આસ્વાદપિતા છે. કવિ તરીકે ‘ફિસૂફ કવિ તરીકે પણ તેનું સ્થાન ગરવું છે. ગુજરાતનાં ચેતના, નીતિ, સંસ્કારિતા, દાર્શનિક સાધના વગેરે ખીલવવામાં તેનું મોટું પ્રદાન છે. પ્રીતમ - પ્રીતમ પ્રથમ ત્યાગી સંત છે, પછી તે કવિ, લેક કવિ છે. તેણે જીવનમાં ત્રણ ભાવ સંબંધ કઃપ્યા છે – ઈશ્વર સાથે, ગુરુ સાથે, સંત સાથે. અને તે ગાયા છે ભાઈ, અમે બાવા રે ભાઈ બાવા; હાથે માળા, ગોવિંદગુણ ગાવા.” તેની કાવ્ય સાધના એ આત્મસાધના છે અને કવિ તરીકે તેનો પુરુષાર્થ પરમાર્થ લક્ષી અને માનવતાભર્યો છે. અને તરાય તેને— વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાનની કવિતા ગાનાર સંતકવિઓમાં એક ગણનાપાત્ર કવિ તરીકે જાણે છે. આ સંતકવિનું આધ્યાત્મિક પુરુષાર્થને બોધ કરતું પ્રસિદ્ધ કાવ્ય છે. “હરિનો મારગ છે શાને, નહીં કાયરનું કામ જોને પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જેને.” આધ્યાત્મિક પુરુષાર્થ, સાહસ અને ખુમારીનું ગાન કરતું આ કાવ્ય અનેરી પ્રેરણુથી સભર ભયું ચેતનવંતું પદ છે. સ્પેનિશ આલોચક હવાન મસ્કારીએ દુનિયાનાં ઉત્તમ ભક્તિ કાવ્યમાં તેની ગણના કરી છે એમ સાંભળ્યું છે. સમાપન સંત કવિઓના કાવ્યગાનની, ભક્તિ તથા વૈરાગ્ય, ધર્મ અને સંસ્કારિતાનાં ગાનની સિદ્ધિ આ છે– તત્કાલીન સમાજના અસ્તિત્વને, તેની અસ્મિતાને નવું બળ આપી પાળવા પોષવાનું અને એ રીતે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં મૂલ્યોના બળે સમાજ અને સંસ્કારિતાને ટકાવી રાખવાનું પ્રશસ્ય કાર્ય કવિઓએ કર્યું છે. આ માટે કવિઓએ વિશાળ જનસમાજને અનુકુળ અને અનુરૂપ એ કૃષ્ણભક્તિ, પ્રેમલક્ષણ પ્રભુ ભકિતનો માર્ગ મુખ્યતઃ પસંદ કર્યો છે. વય સાથે અનુભૂતિ અને જ્ઞાન વધતાં માનવ કઈ રીતે ગોપીભાવ, દાસત્વ દીનતાને ભાવ, અવ્યભિચારિણી ભકિત સાથે કેવળતાં છેવટે આત્મસાક્ષાત્કાર અને ગુજરાતમાં સંતવાણીને વિકાસ [૧૮૯ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્માનુભૂતિ પ્રતિ ગતિ કરે છે તે તેમણે બતાવ્યું છે. બીજો મુખ્ય માર્ગ છે જ્ઞાન અને વૈરાગ્યને જે ખૂબ ગવાય છે. છતાં વાસ્તવમાં સંતકવિઓની બાબતમાં માર્ગો પરસ્પરાશ્રમી છે. ભકિતમાર્ગ એટલે ભકિતપ્રધાન માગ અને જ્ઞાનમાર્ગ એટલે જ્ઞાનપ્રધાન ભાગ તેમને અધ્યાત્મ જ્ઞાન પ્રતિ દેરી ગયો છે અને છતાં ભકિતનું ગૌરવ જળવાયું છે. જ્ઞાનમાર્ગના મૂળમાં પણ ચિત્તત્રની એકાગ્રતા, બ્રહ્મમાંની આસ્થા તે ભકતના સમી જ છે અને સંસારથી વિરકિત, પ્રભુપરાયણતા, આત્મનિર્ભ અને આત્મસમર્ષણ તો બંનેમાં સરખાં છે. આ ભક્ત કવિઓનું ગાન જનસામાન્યને ધણુ વધુ મનોરંજક અને સાથે આત્મત્કર્ષ સાધક લાગ્યું છે. જીવન વિષેનાં નવાં શ્રદ્ધા અને બળ તથા સંસ્કારનું સિંચનાર બન્યું છે. છતાં જ્ઞાન માગી અખે, પ્રીતમ વગેરે પ્રત્યે પૂરા માન અને શ્રદ્ધાના ગંભીર ભાવે વાચકે અને શ્રોતાઓ જુએ છે. તેમને પ્રભાવ ઘણે અંશે એ જ છે. આ સંત કવિઓનાં પિતાનાં જીવન પણ અતિ સંઘર્ષમય, રોમાંચક, તેની પિતાની રીતે પુરુષાર્થ ભય બન્યાં છે. વિરોધના ભોષણ વંટોળ અને ઝંઝાવતે વચ્ચે તેમણે દઢતા, અડગતા, સ્વસ્થતા દાખવ્યાં છે. સંસારીજનોને અમૃતપાન કરાવ્યું છે. આથી તેમનાં કથન ઉપરાંત સંતેનાં જીવન વિલક્ષણ પ્રેરણા અને અનુપમ આદર્શ પૂરો પાડનાર બન્યાં છે. ભારતની ઉજજવલ સંસ્કાર સમૃદ્ધિ અને ગુજરાતના સર્વધર્મ સમભાવ, હૃદયની વિશાળતા અને સૌને સહજ ભાવે પોતાનામાં સમાવી લેવાની તત્પરતા કેળવનારા આ સંત કવિઓનું કવન એ ગુજરાત અને ભારત બંનેને અણમોલ વારસો છે. તેમને દિવ્ય શબ્દો સંભળાયા છે અને તેમને ગુજરાતના જનસમાજને પોતાની વિવિધતા સમૃદ્ધ વાણીમાં સંભળાવ્યા છે કે मन्मना भव मदुभक्तः मयाजीः मां नमस्कुरु । निवसिष्यसि मय्येव अत ऊर्ध्व न संशायः ॥ ૧૦] [સામીખ : ઓકટોબર, '૮૩–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org . જે. વિદ્યાભવનમાં સંગૃહીત ‘ખાખીવિલાસ’ની અપ્રગટ હસ્તપ્રતના પરિચય Acharya Shri Kailassagarsuri Gyanmandir રામભાઈ ઠા. સાવલિયા ભો. જે. વિદ્યાભવનમાં આવેલ પુરાવશેષ સગ્રહમાં સિક્કાઓ, શિલ્પકૃતિઓ, મૃત્યાત્રા સાથે હજરા હસ્તપ્રતોના સ ંગ્રહ સુરક્ષિત છે. જેમાં સસ્કૃત, પ્રાકૃત, અરબી, ફારસી, ગુજરાતી, હિંદી, મરાઠી, બંગાળી હસ્તપ્રતાનાં વિગતવાર કૈંટલેગ પણ પ્રકટ થયાં છે. આ હસ્તપ્રત સ ંગ્રહમાં ખાખીવિલાસ' નામની ત્રણુ હસ્તપ્રતા છે. જેમાં એ મૂળપ્રત છે અને એક નકલ કરેલ છે. જેમાં પ્રથમ પ્રત પરિગ્રહણ ક્રમાંક ૬૬૧૮/૮૪૧ થી નાંધાયેલ છે. આ પ્રત ૨૬ સે.મી. લાંખી અને ૧૪ સે.મી. પહેાળી છે. જેમાં ૨૨૪૯ સે'.મી.માં લખાણ છે. ખીજી હસ્તપ્રત પરિગ્રહણ ક્રમાંક ૨૪૩૩ થી નોંધાયેલ છે. આ પ્રત ૨૭ સે.મી. લાંખી અને ૧૭ સે.મી. પહેાળી છે. જેમાં ૨૧×૧૨ સે.મી.માં લખાણ છે. જ્યારે ત્રીજી હસ્તપ્રત પરિગ્રહણુ નં. ૯૫૪ થી નાંધાયેલ છે જે મૂળ પ્રતામાંથી અમુક વિગતાની નકલ કરેલ છે. જે ૧૮ X ૧૪ સે. મી. લાંખી પહેાળી છે. આ હસ્તપ્રતાના લખાણુમાં ભાષા જૂની ગુજરાતી અને લિપિ હિંદી છે. ખાખીવિલાસ'ના મૂળ કર્તા કેવલરામ છે. આ લેખક અમદાવાદના રાજપુર તુલસીની પાળમાં રહેતા હતા અને વડનગરના નાગર ગૃહસ્થ કેશવના પુત્ર હતા. દસ્તાવેજોમાંથી આ લેખકના વશની માહિતી મળે છે. તે મુજબ કૃષ્ણજીના પુત્ર કેવલરામ. કેવલરામના ચાર દીકરા સાભારામ, સેવકરામ, આતિરામ અને સદારામ. ઉત્તમરામ અને તેના પુત્ર નરસિંહરામ. વિસ્તારમાં આવેલ કેટલાક હસ્તલિખિત કેશવજી તેના પુત્ર સેાભારામના પુત્ર For Private and Personal Use Only કેવલરામે ‘બાબીવિલાસ’ના લેખનકાર્યના આરંભ સ. ૧૮૭૫, શ્રાવણુ વદી ૨, ગુરુવારે (ઈ. સ. ૧૮૧૯, ૯ જુલાઈ-કાર્ત્તિકાદિ પૂર્ણિમાન્ત પ્રમાણે) કર્યાના નિર્દેશ છે. જ્યારે ઉત્તમરામે (કેવલરામને પૌત્ર) સં. ૧૯૨૬ (ઈ. સ. ૧૮૭૦) પેાષ વદ ૪ તે બુધવારના રાજ કેવલરામની હાજરીમાં રાધનપુરના નવાબ બિસમિલ્લાખાનની હાજરીમાં બાબીવિલાસ' ગ્રંથ પ્રગટ કરેલ અને ઉત્તમરામનું મૃત્યુ વિ. સં. ૧૯૩ (ઈ. સ. ૧૮૮૧)માં થતાં તેના પુત્ર નરસિહરામે આ કાય છે. ઈ. સ. ૧૮૯૨ સુધી ચાલુ રાખ્યું હાવાનુ જણુાય છે. આ નરસિંહરામે બાબીવિલાસની નકલ પણ કરી હોવાનું જણાય છે. ઉત્તમરામ પણ રાજપુરમાં રહેતા હતા, પરંતુ તે વિસ્તાર ઉજ્જડ થતાં સ ૧૯૦૭ (ઈ. સ. ૧૮૪૧) પોષ કૃષ્ણપક્ષ ૧૩ ના રાજ ખાડિયા વિસ્તારના હિંગળાક જોષીની પોળમાં રહેવા આવ્યા હતા. ધ્રુવલરામને ખાખી નવાબ સેરખાન ઉર્ફે બહાદુરખાને બાખી તાબાના ગામ દીઠ ૧ કારી પેઢી ર પેઢી મહેનતાણું કરી આપેલ. તે પછી ઉત્તમરામ કવિને જોરાવરખાન જ્યારે વીસનગરની હકૂમત ઉપર હતા ત્યારે જીવાઈ માટે ગામ લખી આપેલ. પરંતુ પછીથી આ વિસ્તાર ગાયકવાડ સરકારના તાબામાં જવાથી આવકનુ કાઈ સાધન ન રહેતા નરસિંહરામે નવાબના સાલીયાણામાંથી પ્રાફા બાંધી આપવાની માંગણી કરતા પત્ર છેલ્લા નવાબ કમાલુનિખાનને લખેલ. તેની મૂળ હસ્તલિખિત પત્ર પણ સુરક્ષિત છે. * અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ . જે. વિદ્યાભવનમાં સંગૃહિત ‘ખાખીવિલાસ'ની અપ્રગટ હસ્તપ્રતનેા પરિચય] [ ૧૯૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ હસ્તપ્રત (૬૬ ૧૮/૮૪૧)માં કુલ ૧૧૯ પૃષ્ઠ છે. ઉપરાંત ૧૩ પૃષ્ઠ બાબીવંશના સૂબાઓની યશોગાથા વર્ણવતાં અલગ છે. આ પ્રતમાં અનુક્રમણિ પ્રમાણે ૧૧૯ ઘટનાઓનું વર્ણન આપેલું છે. આ પ્રતમાં ૮૦૦ ચોપાઈ, ૨૬૮ દેહા, ૩૯ છંદમૂજગ, ૨૦ સોરઠા વગેરે રૂપે વર્ણન કરેલ છે. - પ્રતની શરૂઆતમાં બાબીવંશના પૂર્વજોની નામાવલી આપી છે. આ વંશમાં પ્રથમ હજરત મુર્તજા અલિ થયા. તેના પછી ઇમામ હુસેન થયા, જે સૈયદ કુળના હતા. સૈયદ ઈમામથી જૈનુલ આબાદી થયા. સૈયદ ઈમામ બાકર(બ્રક)થી જાફર થયા. સૈયદ રજાખતીને કોઈ વારસ ન હતો મી ઉમરને પુત્ર ગરી(ઘોરી) સૈયદ કુળને હતો. તેને પુત્ર મહમદ ઈમામુદ્દીન-મનસૂર થયા. તાલને ત્યાં ગાલીબ સૈયદ અબુ બકર. સૈયદ મહંમદના પુત્ર બાબી સૈયદ જે પઠાણને ઘેર રહેવાથી “પઠાણ” તરીકે ઓળખાયા. ઈયાતખાનના ઉસ્માનખાન, અબદુલ રહીમ, અરખાન, કરમખાન, આદિલખાન, ઉસ્માનખાન એમ વશ થયા. આ ઉસ્માનખાન હુમાયુ સાથે હિંદુસ્તાન આવ્યા. ઉસ્માનખાનના કુળમાં બહાદુરખાન થયા. એમણે ગુજરાતમાં આવી બાબી વંશ સ્થાપ્યો. ત્યાર બાદ તેના વંશજોએ જૂનાગઢ, રાધનપુર, પાલનપુર, કડી, બાંટવા, વાડાસીનાર વગેરે સ્થળોએ પિતાની જાગીર સ્થાપીને સ્વતંત્ર વહીવટ કર્યા. ઉપરાંત ગુજરાતના સૂબાને રાજકીય મદદ કરવાની કામર્ગીરી કરી તેની વિસ્તૃત વિગતે આપેલી છે. આ પ્રતમાં રાજકીય ઇતિહાસ ઉપરાંત સાંસ્કૃતિક ઇતિહાસમાં બાબીઓના નામકરણ સંસ્કાર વિધિ લગ્ન સંબંધે, વિવાહ, દાન, સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વગેરે વિશે પણ વિગતવાર માહિતી મળે છે. આ પ્રતની છેલી ધટનામાં જોરાવરખાન અને દામાજી ગાયકવાડ વચ્ચે વિસનગરમાં લડાઈ થઈ, જેમાં જોરાવરખાન મૃત્યુ પામ્યા ને તેને વિસનગરમાં બાબીપુરામાં દફનવ્યિા હતા. ત્યાર બાદ દામાજી સાથે નજદીખાનને પાટણ પાસે લડાઈ થઈજ્યાં દામાજી હાર્યાં. આ લડાઈ અઢાર મહિના ચાલી હતી. બાબી વિલાસની બીજી હસ્તપ્રત નં. ૨૪૩૩ થી નોંધાયેલ છે. આ પ્રતમાં કુલ ૨૧૮+૧૩= ૨૩૧ પૃષ્ઠ છે. આમાં અનુક્રમણિના પૃષ્ઠ ૧ થી ૭ છે. તે પછી લખાણ પૃ. ૪૧ થી શરૂ થાય છે. આગળનાં પાનાં કેરાં છે. પૃ. ૪૧ થી ૧૦૬ સુધીનું જે લખાણ છે તે પ્રત ૬૬૧૮ માંથી ઉતારો કરેલ છે. જેની નેંધ અનુક્રમણિમાં કરેલી છે. પૃ. ૧૦૭ થી ૧૨૮ સુધી રાધનપુર બાબાઓની વિગતો વર્ણવેલી છે. આ હસ્તપ્રતના પાછળના ભાગમાં પૃ. ૧ થી ૧૩ પાનાઓમાં બાંટવા, રાણપુર અને વાડાસિનોરના બાબાઓની વિગતો છે. આમ “બાબી વિલાસ” હસ્તપ્રતમાં બાબીવંશના પૂર્વજોથી માંડીને નાના બાબી ગરાસો અંગેની માહિતી તેમ જ તેમના સામાજિક રીત-રિવાજો વિશેની તિ રચક્તિાના વંશ તેમના રહેઠાણ તથા તેમની કૌટુંબિક સ્થિતિ વિશેની ઘણી ઉપયોગી માહિતી મળે છે. ૧૯૨] ( [ સામીપ્ય: ઓકટોબર, '૯૩–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org बनानापूर वर्षेमधवतिसरातापानमनीमरस पारमुभातावरया माशामातीनानाथायावयादरामहरातसरवलीलयानालासरसाप्ताधरापमानहालतरामएम्प शायाराविमातंगमयरकाशावासमंगलकविधिनानिमिडसावमा कानावरावशतागसरासरतावासानसावरहVANHIGeaयमाASSION सत्कारालामामयप्रायनवाजा AAPाइपासकाकारहनकाल कराम वनवuTHAN THAZRAलरसम 4 BORORSसरामचलानामानालायामलाLMIND मायामापाशराबरमागमादागाराममहा T HAKTANHARITRAANTERASRAN SugarsadnaketORIEमरवतमा लालाcिaMERभन्यमाRAYAN MAHARAaमटायाFिADATNDEDEOS TRE15समजतटरatnagi याHBEHANICसलिना MoEERIENCUSSAINDvsaste 123592gIमामIRakes HOMमामामू RADHERAPHERCIAnamancासारामबापा ल एRDARAHEOS सातारा 0-11-सीना MERORISISTEPाटOAR त्यया लाRIISHETUSTRIAसमका ल नमान SANSARENThan NSAASIC SCENEPARA J ayaranाभ ANDERSTANदाश NAVBHARJHISCLAR A RIARI कटाEिPSMEENA SSORIALSITERHIRKESTAसा MictsANDA- IACIASPETENG-रीदशादर PREMORRHEMLAToयमान withoracia7493RSIO.याsirpना TAITARA K HILDERLENEPALI DA Y S Aधारायला हवा CHAC2RIमारवायाhineHARACTERSNEHARISHITANSENHERE HaudiयHिHATER BASISAMAJBHATTISEARVASNELKATHORETARIA NAgle SAKSADHAKICHIHITSOCIETRO-20 TRENSEGAJAR AT बवालमामलजमा KARISARKARJulachसमतलार र ला MAAORSuccsUCERENSAR साललाTMayASJIRAOPASA सलमFACTORS A ACURIORRIER HEREनाम greativeAMI Raneदरसायरा peritagrat मा uishes SHRIRACHODAALA PRINCE JOAN For Private and Personal Use Only HVEL128 Shri Mahavir Jain Aradhana Kendra મોદજ ગામ (મહેમદાવાદ)ની પ્રાચીન વાવનો શિલાલેખ | (સમજૂતિ માટે જુઓ પી. સી. પરીખ અને ભારતી શેલતન લેખ )